SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૧૯૭૨ પ્રબુદ્ધ જીવન , આગામી ચૂંટણીઓ અને મતદાર વિવિધ રાજકીય પક્ષોએ પિતાના ઉમેદવારોની પસંદગી કરી, જ હોય. જૂથવાદ કે કોમવાદ કોઈને સ્થાન ન હોય. શાસક કોતેમાં શાસક કેંગ્રેસને ત્યાં, ગ્લાનિ ઉપજાવે તેવી ભીડ જામી હતી, સની ઉમેદવારી માટે અરજી કરી હોય અને પસંદગી ન થઈ હોય જ્યારે બીજા સજકીય પક્ષોને ઉમેદવારો શોધવા જવા પડે તેવી અને તેથી શાસક કેંગ્રેસ છોડી બીજા પક્ષમાં અથવા અપક્ષ તરીકે સ્થિતિ હતી. શારામ કેંગ્રેસ માટે ઉમેદવારોની પરાંદગી શિરોવેદના ઉમેદવારી કરે છે તેવી વ્યકિત મતદારના વિશ્વાસને પાત્ર ન ગણાય. હતી. ઈન્દિરા ગાંધીએ સાફસૂફી – કેટલેક ઠેકાણે વાળીઝૂડીને – માંડી સંજોગે એવા દેખાય છે કે જ્યાં ચૂંટણી છે તેવાં લગભંગ છે તેથી અસંતોષ સ્વાભાવિક હતો. પણ એમ લાગે છે કે શાસક બધાં રાજ્યમાં શાસક કેંગ્રેસને બહુમતી મળશે, કોઈ સ્થળે ઓછી કેંગ્રેસે ધારેલ તે કરતાં વધારે વિરોધ પેદા થયો અને દરેક રાજ્યમાં તે કોઈ સ્થળે વધારે. શાસક કેંગ્રેસની આંતરિક ફાટફૂટ અથવા વધતાઓછા પ્રમાણમાં આવાં અસંતુષ્ટ તત્ત્વોએ બળવો કર્યો છે. ખૂટામણ તેની નિર્બળતાનું કારણ બને. શાસક કેંગ્રેસમાં પણ શાસક કેંગ્રેસને નવું સ્વરૂપ આપવામાં ઇન્દિરા ગાંધી સમક્ષ શંભુમેળ ભેગે થયો છે. તેમાં દાખલ થવા ટોળે વળી ભાતભાતના ચિક્કસ ધ્યેય છે. જે વ્યકિતઓ લાંબા સમયથી રાજયમાં સત્તાસ્થાને લોકોએ દોટ મૂકી હતી. શાસક કેંગ્રેસની નીતિમાં શ્રદ્ધાવાળા રહી છે અને જેમના વિશે પ્રજામાં અસંતોષ છે અથવા જેમની સામે તે બધા નથી. પણ શાસક કેંગ્રેસ તરફથી ચૂંટાઈ આવે છે તે નીતિથી આપે છે તેવાને દૂર કરી કેંગ્રેસની છાપ સુધારવી. રાજ્યમાં બંધાયેલા રહે અને વર્તમાન નેતૃત્વ છે તે આ નીતિને અમલ કરવા એવી વ્યકિતઓને સત્તાસ્થાને મૂકવી જે નિષ્ઠાપૂર્વક કેંગ્રેસની કૃતનિશ્ચય છે. શાસક કેંગ્રેસમાં કેટલાક અતિ ઉદ્દામવાદી અને નવી નીતિને અમલ કરે. યુવાન અને ખાસ કરીને બુદ્ધિશાળી વર્ગનું સામ્યવાદી ગણાય તેવાં તત્ત્વો પણ ઘૂસ્યાં છે. સામ્યવાદી પક્ષ સાથે પ્રમાણ ધારાસભાઓમાં વધારવું. સૌથી મહત્ત્વનું લક્ષ કે રાજ્ય શાસક કેંગ્રેસે કેટલાંક રાજ્યોમાં સમજૂતી કરી છે. તેથી એવી કેન્દ્રના અનુશાસનમાં રહે અને કેન્દ્રની નીતિને અનુરૂપ રાજ્યોની શંકા પેદા થઈ છે કે શાસક કેંગ્રેસ સામ્યવાદ તરફ ઢળી રહી નીતિ રહે જેથી દેશમાં સમગ્રપણે આર્થિક નીતિની એકસૂત્રતા છે. શાસક કેંગ્રેસમાં દાખલ થયેલ આવી વ્યકિતઓએ પિતાનું જળવાય. કેન્દ્રને મજબૂત બનાવવું અને રાજ્યમાં સ્થિર રાજતંત્ર વલણ બદલવું પડશે કે પછી શાસક કેંગ્રેસનું રવરૂપ પલટાશે તે સ્થાપવું. કેંગ્રેસ પક્ષમાં જુથવાદ અને મવાદ છે તેને છ કરવો. ભવિષ્યની વાત છે. શાસક કેંગ્રેસનું વર્તમાન નેતૃત્વ શાસક ઉદ્દામ ૧૯૬૭ પછી રાજ્યમાં જુદા જુદા પક્ષનાં મંત્રીમંડળે હોવા છતાં લોકશાહી મૂલમાં દઢપણે માનનારું છે અને તેનું ધ્યેય થયાં અથવા મિશ્ર મંત્રીમંડળ થયાં. પરિણમે રાજકીય અસ્થિરતા સામ્યવાદ નહિ, લોકશાહી સમાજવાદ છે તેમ સ્પષ્ટ જણાય છે. થઈ, કેન્દ્રને કાબૂ ઓછા થશે અને કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાને ૨૪- ૨૭ર ચીમનલાલ ચકુભાઈ શાહ સૂબા જેવા થઈ પડયા. ૧૯૬૨ સુધી કેન્દ્રને રાજ્યો ઉપર પ્રભાવ હતો, કેંગ્રેસ સાભાર સ્વીકાર વરિષ્ઠમંડળ રાજ ઉપર પણ કાબુ ભેગવતું, અને રાજ્યના શાસ- સુમનસંચય: લેખક : કપિલભાઈ તલકચંદ કોટડિયા; પ્રકાશક : નમાં એકંદરે સમાન ધોરણ સચવાતું. ૧૯૬૨ પછી બધી કડીઓ સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ, સ્ટેશન રોડ, હિંમતનગર; નબળી પડતી ગઈ. ૧૯૭૧ની લેકસભાની મધ્યરાત્રી ચૂંટણીથી ફરી કિંમને રૂા. ૨-૦૦. પલટો આવ્ય. આસ્વાદન: લેખક : રમેશ મ. ભટ્ટ; પ્રકાશક : માનવમંદિર ઈન્દિરા ગાંધીએ જે કર્યું છે અને કરવા ધારે છે તેને કેટલાક પ્રકાશન, ૧૦, માનવમંદિર રોડ, મુંબઈ - ૬; કિંમત રૂા. ૩-૦૦. લોકો સરમુખત્યારશાહી માને છે. સ્થાપિત હિતે અને અસંતુષ્ટ તો સંવેદન: લેખક : ગજાનન ભટ્ટ પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી સહેલાઈથી સહન કરે તેમ નથી. એ ખરું છે કે ઈન્દિરા ગાંધીના પ્રા. લિ., ૧૬૪, સામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - ૨; કિંમત. ૨-૫૦. હાથમાં સત્તાનાં સૂત્રો એકત્રિત થયાં છે. પણ તેને સરમુખત્યાર સ્વર-સાધના: ગીતકાર : મતકુમાર ‘રાહી'; પ્રકાશક: બાબુલાલ શાહી કહેવું વાજબી નથી. લોકસંમતિ હોય તે સરમુખત્યારશાહી દલીચંદજી જૈન, ઠે. વિમલ વૉચ ક., ટેક્ષ્મીનાકા, જૈન મંદિર પાસે, થાણા. નથી. ઇન્દિરા ગાંધીનું નેતૃત્વ અત્યાર સુધી સફળ અને હિતકારી ધ્યેય ઔર પ્રયોગ: લેખક : પંડિત મુનિશ્રી નેમિચન્દ્રજી; સાબિત થયું છે. લોકશાહીમાં પણ નેતૃત્વને મહત્ત્વનું સ્થાન છે. પ્રકાશક: શ્રી અબુંદ ગિરિરાજ વે. જેની તપાગચ્છ, ઉપાશ્રય શાસક કેંગ્રેસે જે ઉમેદવારોની પસંદગી કરી છે તે બધા ૪૨, પીપલી બજાર, ઈન્દોર, કિંમત રૂા. ૨-૦૦. લાયક છે તેમ કોઈ નહિ કહે. ભૂલ થઈ હશે, બાંધછોડ કરવી પડી સમતા - રસતરંગિણી: સંકલનાર: મુનિશ્રી નેમિચન્દ્રજી; હશે, કેટલુંક અનિષ્ટ સહન પણ કરવું પડયું હશે. પ્રાશન : વિશ્વવત્સલ્ય પ્રકાશન સમિતિ, બ્યાવર (રાજસ્થાન) ધારાસભાની ચૂંટણીમાં ઘણાં સ્થાનિક અને વ્યકિતગત પ્રશ્ન કિંમત પૈસા ૦-૬૦. અને બાબતે આગળ આવે. લેક્સભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પ્રશ્ન ઉપર ધર્મ ઔર રાષ્ટ્રનિર્માણ- એક પ્રશ્નાવલી : લેખક: ડૅ. ઈન્દ્રચન્દ્ર પ્રજનું લક્ષ કેન્દ્રિત થાય. પણ ધારાસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પ્રશ્ન શાસ્ત્રી, પ્રકાશક: સાર્વભૌમ સંસ્કૃતિ પીઠ, ૧૦/૧૭, શકિતનગર, પ્રત્યે દુર્લક્ષ ન જ થાય. રાજ્યના અને રાષ્ટ્રના પ્રશ્નો પરસ્પર અવ દિલ્હી - ૭; કિંમત રૂા. ૧ - લંબિત છે, ગંગાયેલા છે. ધારાસભાની ચૂંટણીમાં પણ છેવટ રાષ્ટ્રનું શિશુવિહાર તરફથી મળેલાં પુસ્તકે : નેતૃત્વ કોને સોંપવું છે તે જ પસંદગી કરવાની છે. પુwા પાઠાવલી , ૦૩૫ આ દષ્ટિએ વિચારતાં, દરેક રાજ્યમાં શાસક કેંગ્રેસની સ્પષ્ટ આંખના રોગે અને સંભાળ ૦-૧૫ બહુમતી રહે તે દેશના હિતમાં છે. શાસક કેંગ્રેસને કોઈ ઉમેદવાર નિશ્ચિત સાઈકલ સંભાળ ૦૨૫ રીતે અપાત્ર હોય તે મનદાર મતદાન ન કરે એમ બને. બીજા પક્ષને વીજળી અને વપરાશ 0-૨૧ અથવા અપક્ષ ઉમેદવાર સેવાભાવી, અને બીજી બધી રીતે પાત્ર નવધા ભકિત, (ટપાલ ખર્ચ) ૦-૧૦ હોય તે મતદાર તેવા ઉમેદવારને પણ મત આપે. પણ આવા અપ- સર - સંભાળ વાદ પ્રમાણમાં બહુ ન હોય. શાસક કેંગ્રેસની બહુમતી રહે અને દરેક પુરતકના પ્રકાશક : પ્રેમશંકર ન. ભટ્ટ, સ્થિર રાજતંત્ર ઈચ્છતા હોઈએ તો આવા અપવાદ અલ્પ સંખ્યાના સ્થળ : શિશુવિહાર, કૃષ્ણનગર, ભાવનગર ૦-૨૫
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy