________________
5
તા. ૧-૩-૧૯૭૨.
પ્રબુદ્ધ જીવન
૨૬૯
પુરુષ – નિરપેક્ષ સ્ત્રી જીવન જ [શી કુન્દનિકાબહેન કાપડીઆને આ લેખ સહર્ષ પ્રકટ કરું છું. મારા નિશ્ચિત થઈ ગયેલા વિચારે મને બદ્ધ બનાવતા હોય એ મને ભય નથી. સ્ત્રી-પુરુષ સંબંધ સદા ચર્ચાનો વિષય રહેવાને. -તંત્રી |
“પ્રબુદ્ધ જીવનના તા. ૧-૨-૭૨ના અંકમાં, “બહેનને' શીર્ષક (આ સ્થિતિની ભયંકરતાને ખ્યાલ મેળવવા મદ્રાસનાં સામાજિક હેઠળ દાદા ધર્માધિકારીનું એક પ્રવચન ઉધ્ધત કરવામાં આવ્યું છે. કાર્યકર્તા સિસ્ટર સુમ્બલાક્ષ્મીની જીવનકથા વાંચવા જેવી છે.) તે અંગેની નોંધમાં તંત્રીશ્રીએ દાદાનાં કેટલાંક વિધાનને આશ્ચર્ય- પતિ જ તેના જીવનનું એકમાત્ર સૌભાગ્ય. પતિ જતાં એ સૌભાગ્ય જનક ગણાવ્યાં છે અને તેમાં સૂચવેલા વલણને એકપક્ષી, અંતિમ સંપૂર્ણપણે આથમી જાય. તેના જીવનને પ્રદેશ એકદમ સાંકડો છેડાનું વલણ કહ્યાં છે. તેથી સ્ત્રીની મુકિત કે સમાજનું કલ્યાણ બની જાય. પછી ત્યાગ અને તપ તે જ તેને માર્ગ. તે સિવાયના નહિ થાય તેવી તેમની માન્યતા છે. પરસ્પરના વિશ્વાસ, પ્રેમ અને સંસારના સેંકડે રાજમાર્ગ અને તેની ફલશોભા તેને માટે બંધ. સહકારનું સહજીવન સ્ત્રી - પુરુષ બંને માટે હિતકારી છે, એમ સ્ત્રીની સઘળી શોભા - સુંદરતાનું કેન્દ્ર કેવળ પુરુષ. તેમણે લખ્યું છે.
* તપ ને ત્યાગને માર્ગ બેટે છે એમ કહેવાને લેશ પણ સંત્રીશ્રી વિદ્વાન વ્યકિત છે, પણ નિશ્ચિત થઈ ગયેલા વિચારે ઉદ્દેશ નથી. કદાચ અંતિમપણે તે જ સાચે માર્ગ છે. પણ અહીં ગમે તેવા વિદ્વાનની દષ્ટિને પણ કેવી બદ્ધ બનાવી દઈ શકે છે, તે, એવી મહાનતા, એક પરિસ્થિતિને કારણે સ્ત્રીને માટે જબરતેની એક ઝલક આ તંત્રી-નોંધમાંથી જોવા મળે છે. દાદા ધર્મા- દસ્તીથી ઠોકી બેસાડવામાં આવે છે, તેની સામે વિરોધ છે. ધિકારીએ કયાંય વિશ્વાસ, પ્રેમ અને સહકારની ભાવનાને ઈનકાર આ થઈ સ્ત્રીના પત્નીત્વની વાત, જે કેટલું પુરુષ - આશ્રિત નથી કર્યો. સ્ત્રીએ પુરુષને “સર્વ પ્રકારે વિરોધ અને અણવિશ્વાસ છે, તે આ દ્વારા પ્રગટ થાય છે. રાખવો જોઈએ તેમ કહ્યું નથી.
- તંત્રીનોંધ કહે છે: માતૃત્વ સ્ત્રીજીવનને અભિશાપ છે કે તંત્રી લખે છે: “પતાનું સ્વતંત્ર વ્યકિતત્વ છે એમ સતત ધન્યતા? માતૃત્વવિહોણું જીવન કેવું હશે? સભાન રહેવું, એવા વલણને પાયે ભય છે.
માતૃત્વ વડે જ સ્ત્રીના જીવનનું મૂલ્ય નિર્ધારિત થવાને કારણે, દાદાનું કહેવું એમ નથી કે આજ સુધી એક ભય તળે જીવતા બહુપત્નીત્વની મનાઈને કાયદો અમલમાં આવ્યો તે અગાઉ આવ્યાં છે, તે એ છોડી બીજા નવા ભયમાં જીવો, એક ભયમાંથી શું થતું હતું? સ્ત્રી ગમે તેટલી સારી, સુશીલ હોય તે પણ, તેને બીજા ભયમાં જવું તે કાંઈ મુકિત નથી. તેમનું તે કહેવું છે કે એ બાળક ન હોય તો જાતે થઈને પતિને બીજાં લગ્ન કરવા માટે ભય જેમાંથી જન્મે છે, તે પુરુષ - અતિ મનોવૃત્તિ ને મૂલ્ય પ્રેરે, પોતે આગ્રહ કરીને પરણાવે. તેને એમ લાગે કે પિતામાં કશુંક બંનેમાંથી એકવાર મુકત થઈ જવું જોઈએ, તેના અસ્તિત્વનું મૂલ્ય ખૂટે છે, તે અપરાધી છે, લગ્નજીવનની શરતે પિતે પૂરી પાડી પુરુષથી નિરપેક્ષ રીતે સર્જાવું જોઈએ; સ્વતંત્ર વ્યકિતત્વની સભાનતા શકી નથી. આથી પત્ની તરીકે રહેવાનો પોતાને અધિકાર નથી. નહિ, સ્વતંત્ર વ્યકિતત્વ સિદ્ધ થવું જોઈએ.
પિતાના હાથે તે પતિને બીજી સ્ત્રીને સેંપી દે. લગ્નજીવનને સ્ત્રીની હીનતા શામાં રહેલી છે? તેના બીજા દરજજાના ઉદ્દેશ જાણે સહચાર નહિ, પ્રેમ નહિ, એકતાનો અનુભવ નહિ, મનુષ્યત્વમાં. સ્ત્રીનું હમેશાં પત્ની તરીકેની, માતા તરીકેની ભૂમિકામાં પરસ્પરના યોગે આનંદ ને વિકાસ નહિ-એકમાત્ર ઉદ્દે શ બાળક જ મૂલ્ય અંકાયું છે. એમાં જ તેની સાર્થકતા લેખવામાં આવી છે. - પેદા કરવું તે. વંધ્ય સ્ત્રીને માથે મહેણાંટોણાંને પાર નહિ અને પુરુષપ્રધાન સમાજમાં, કેવળ વ્યકિત તરીકે સ્ત્રીનું કદી સ્થાન રહ્યું નથી. - વંધ્યત્વને સઘળે દેષ સ્ત્રીને માથે. મહાપુરુષોની જનેતા તરીકે તેનાં અઢળક ગુણગાન ગાવામાં આવ્યાં
- પુરુષને માટે આમાંનું કશું જ નહિ. તેના ઉદ્દે શે વિવિધ છે. પણ સ્ત્રી શું કેવળ માતા જ છે? એક સ્ત્રીએ કદાચ કોઈ બાળકને
તેના આનંદના સ્રોત સેંકડે. એક જગ્યાએથી ન મળે તો બીજી જન્મ ન આપ્યું હોય, તે પછી શું તેની કોઈ કિંમત રહેશે
અનેક જગ્યાએથી તે લઈ શકે. અને આ અન્યાય (શું કહીશું એને? નહિ? એક સ્ત્રી પત્ની ન બની શકી હોય તો પછી શું તેના જીવનમાં
મને એ નરી સ્વાર્થ પ્રેરિત બુદ્ધિહીનતા લાગે છે !) નું આ પાસું કશી સાર્થકતાને અવકાશ નહિ રહે?
તે જુએ, કે વંધ્યત્વની સઘળી જવાબદારી સ્ત્રીને શિરે. પુરુષની - પુરુષ કહે છે: ના. તારી બધી સાર્થકતા મારા સંબંધે કરીને જ
ખામીને લીધે પણ બાળક ન થાય તેવું કોઈ વિચારતું જ નથી. છે. તેથી તે, આપણા સમાજમાં વિધવાની શી સ્થિતિ બની રહી
શહેરી સમાજમાં - કુલ વસતિના કદાચ પાંચ ટકામાં- કદાચ આ છે? પતિનું જો મૃત્યુ થાય તો ખલાસ, એક જીવતી સ્ત્રીની જીવંતતાને,
બાબતમાં હવે ફરક પડે છે, પણ એવા થડા clite વર્ગને બાદ સુંદરતાને, ઈચ્છાને આનંદને અંત આવી જવો જોઈએ. વિધવા સ્ત્રી,
કરતાં હજી આ જ મનેભાવ સર્વત્ર છે. આ જ વિષયમાં કામ કરતાં પછી તે ગમે તેટલી સત્ત્વશીલ હોય તે પણ તે ‘અપશુકન’ ગણાય. હવે
મુંબઈમાં એક મહિલા વેંકટરે મને કહ્યું કે તેમના ક્લિનિકમાં આવતી આ કેટલી અદ્ભુત અતાર્કિક વાત છે કે કોઈક માણસ મૃત્યુ પામે
સ્ત્રીઓમાંથી ૮૦ ટકા સ્ત્રીઓને જાણ નથી હોતી કે બાળક ન થવાની એટલે તેની સાથે જોડાયેલ સ્ત્રી ‘અપશુકન’ બની જાય, કોઈ મંગલ
જવાબદારી પતિની પણ હોઈ શકે. વિધિ તેના હાથે ન થઈ શકે તેના પોતાનામાં કશી જ ખરાબી
વળી સ્ત્રી કેવળ છોકરીઓને જન્મ આપે, છોકરાને જન્મ ન - ન હોવા છતાં? અને પછી તે સંસારના બધા આનંદથી નિર્વાસિત
આપી શકે, તે તે માટે પણ તેના તરફ ઊતરતી નજરે જોવામાં આવે, બની જાય. તેને કોઈ ઉપભેગ કરવાની છૂટ નહિ. પુરુષ વિધુર
તેમાં તેની જવાબદારી ગણવામાં આવે. જ્યારે હકીકતમાં, શરીરથાય છે તેથી તેના જીવનક્રમમાં કશે ફરક ન પડે. તેનાં વસ્ત્રોમાં
શાસ્ત્રની દષ્ટિએ, સંતાનની જાતિનું નિર્ધારણ કેવળ પુરુષના “સ્પર્મના ફરક ન પડે. તેના કામમાં ફરક ન પડે. તેની સામાજિક સ્થિતિમાં
સલમાં રહેલા ‘ક્રોમેસેમ” પરથી જ થાય છે. વંધ્યત્વ માટે સ્ત્રી ફરક ન પડે. તે બીજી વાર, ત્રીજી વાર, ચેથી વાર પરણી શકે.
કે પુરુષ બન્ને જવાબદાર હોઈ શકે, પણ સંતાનની જાતિ માટે તો
સેએ સો ટકા પુરુષ જ જવાબદાર હોય છે. * અને સ્ત્રીએ? તે વિધવા થાય છે. તેણે પોતાના વિધવાપણાનું
' કદાચ એમ કારણ હશે, કે વંધ્યત્વ માટે પતિની જવાબદારી ચિલ્ડ્રન એકેએક અંગ પર લઈને ફરવાનું. કેટલાક પ્રદેશમાં ને
પુરવાર થાય તો પછી શું કરવું? સ્ત્રીની બાળક માટેની ઈચ્છાકેટલીક જ્ઞાતિઓમાં તે બહાર શેરીમાં સુદ્ધાં તેનાથી નીકળાય નહિ. ઝંખના પરંપરાગત છે તેથી વધુ પ્રકૃતિગત છે. તે શું, પતિની