________________
૨૬૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨–૧૯૭૨
જ કલકત્તા અને આધુનિક બંગાળ જ - શ્રેષ્ઠ સાહિત્યકારે જીવનની સમસ્યાઓ અને જટિલતાને અસરકારક અને વેધક રીતે રજુ કરી શકે છે. શ્રી બિમલ મિત્ર એક એવા સાહિત્યકાર છે. તેમની નવલકથાઓમાં બંગાળની સમસ્યાઓનું નિરૂપણ છે. તેમની છેલ્લી નવલક્થા, “ચલે કલકત્તા, ચીની આદુમણ પછીના સમયને આવરી લે છે. આ નવલકથાની આલોચના શ્રી ચન્દ્રકાન્ત મહેતાએ સરસ કરી છે, જે ‘ગ્રન્થના જાન્યુઆરીના અંકમાં પ્રકટ થઈ છે. કલકત્તાના જીવનનું જે ચિત્ર આ નવલકથામાં રજૂ થયું છે તે દેશનાં બધાં મોટાં શહેરો અને આપણા જીવનને લાગુ પડે છે. આ આલોચના અહીં પ્રકટ કરતાં મને આનંદ થાય છે. -તંત્રી]
બંગાળના સાહિત્યકારોની એક વિશેષતા એ છે કે સમકાલીન બુધવારિ જ હોય છે ત્યારે એને સામું સરઘસ મળે છે. સમસ્યાઓનું એમની કૃતિઓમાં એઓ તાબડતોબ નિરૂપણ કરે એમાં સામેલ થનારા લોકો “ઈન્કિલાબ ઝિંદાબાદ” ની સાથેસાથે છે. સમશા બસુ, આશાપૂર્ણાદેવી, મતિ નંદી, સુનિલ ગંગોપાધ્યાય, “સસ્તા ભાવે અનાજ આપો”, “પ્રજાને દ્રોહ કરનારને સજા આપે” પ્રતિભા બસુ, માયા બેઝ, શંકર, પ્રશાંત ચૌધરી, ઈત્યાદિ આ “મુખ્ય મંત્રી જવાબ આપે, નહિ તે ગાદી છેડી દો” એવાં સૂત્રો પ્રકારના સાહિત્યકારો છે. બિમલ મિત્રે પણ એમની “સાહેબ બીબી જોરશોરથી બોલતા હતા. એમાં સરદાર હતો કાલે ફારિક નામને ગુલામ “કડી દિયે કિનલામ’ અને ‘એકક દશક શતક’ એ નવલત્રિપુટીમાં એક નામી ગુંડે. એને લખતાં-વાંચતાં આવડતું નથી. પણ એને ૧૮૯૦ થી ૧૯૬૨ના ચીની આક્રમણ સુધીની બંગાળની સમસ્યા
રાજકીય પક્ષો એવો તૈયાર કર્યો છે કે એ કોંગ્રેસ સરકારના બધા એનું નિરૂપણ કરેલું છે. એમની આ કૃતિમાં એમણે ચીની
દો કડકડાટ બોલી જાય છે ને અમેરિકા, રશિયા, ચીન, ભારત એ આક્રમણ પછીના સમયને આવરી લીધા છે, જેમાં આપણને આધુનિક બંગાળનું અનેક ખૂણેથી જોવાયેલું ચિત્ર મળે છે.
બધાનું રાજકારણ ચર્ચી શકે છે. રશિયા ભારતને મિગ વિમાન આપશે એમની આ કૃતિના આરંભમાં કલકત્તા પુરાણા કાળમાં કેવું કે નહિ, પી. એલ. ૪૮૦ એટલે શું, પાકિસ્તાન અમેરિકાના જથમાં હતું તેને પરિચય આપતાં એરો કાપાલિકોની વાત કરે છે અને
કે ચીનના - એ બધી વાતો કરે છે. સરઘસના લોકોને સમજાવે કહે છે: “તે સમયે કાપાલિકોથી બધા ડરતા હતા. તેઓ દેવીના છે કે ભારત સ્વતંત્ર થયું નથી, અંગ્રેજો ગયા ને અમેરિકન મંદિરની સામે નરબલિ આપતા. કોઈ એમનો પ્રતિવાદ કરી શકતું
આવ્યા છે. એમ અરવિન્દ નામને એક મધ્યમ વર્ગને બેકાર જે નહિ. નરબલિ આપ્યા વિના કાપાલિકોની પૂજા પૂરી થતી નહિ.” સરઘસમાં જોડાય છે તે પૂછે છે: “કયાં આવ્યા છે? મને તો કાંઈ આટલું જણાવીને એ કહે છે કે આજે બધું બદલાયું છે અને
દેખાતા નથી.” ત્યારે એ કહે છે: “પી. એલ. ૪૮૦ ને કાયદો કલકત્તામાં આજે કાપાલિકો નથી. પણ પછી આ નવલકથામાં એ અમેરિકાને જ છે. આપણે માથે ૫૯૪ કરોડ રૂપિયાનું દેવું છે. પિતે જે પ્રતીકો જ્યાં છે, તેની પૂર્વભૂમિકા રૂપે ચા જણાવ્યું માથાદીઠ ૮૦૦૦ રૂપિયાનું દેવું આપવાનું છે. એ આપણું માલિક છે.”. છે તેને ઈશારો કરતાં કહે છે : “ના, એ યુગનું હજુ બધું એમનું
અરવિન્દ કહે છે કે “આ બધી તને કયાંથી ખબર?” ત્યારે કહે છે, એમ જ છે, કશું બદલાયું નથી. એ કાલિહોત્ર પણ છે, ને એ કાલિ- “અમારી મીટિંગમાં આ બધું જ મને સમજાવાય છે.” સરઘસમાં મન્દિર પણ છે. કાલિકોત્રના કાપાલિકો આજે પણ એ જ રીતે ભાગ લેનાર દરેકને પાઉંરોટી મળે છે. સરઘસ રાજભવન તરફ મંદિરની દેવીની સામે નરબલિ આપે છે. એ રીતે નબલિ આપીને ધર્યું જાય છે. આ સરઘસને રોકવા માટે રાજભવન પર પિલીસનો પૂજાના નિયમનું યથાર્થ રીતે પાલન કરે છે. ફકત એમને બહારને
પહેરો લાગી ગયા છે, અને આ લોકોના ચિત્કારમાંથી બચવા રાજપિશાક બદલાયો છે, નામ બદલાયાં છે.”
ભવનમાં શુભલક્ષ્મીને જલસ ગોઠવ્યો છે. દેશમાં ખાદ્યનો આ રીતે ભૂમિકા બાંધીને નવલકથાના આરંભમાં એઓ દૂર
અભાવ હોય, પણ તેથી સંગીત કાંઈ ગેરકાનૂની નથી. રાજપુર
અશાંતિ ભૂલવા ઈચ્છતા હતા. સરઘસમાં સૂત્રે ઉચ્ચારાય છે કે દૂરને ગામડેથી, મા, વહુ તથા દીકરીને લઈને કાલિમાતાને બકરે
“દેશ તો અમેરિકાને વેચાય છે. તમારે ચિંતા શાની? જેરશી પુકારે ચઢાવવા આવતા બુધવારિનું ચિત્ર આપે છે. બુધવારિને દીકરો “ઈન્કિલાબ ઝિંદાબાદ.” જોઈએ છે. એ માટે માતાને પ્રસન્ન કરવા બકરો ચઢાવવા એ આ સરઘસ જતું હોય છે તે વખતે ક્લકત્તામાં જડી હડસન આવ્યું છે. એ સ્ટેશનેથી ખભે બકરે લઈને માના મંદિર તરફ નામનો એક અંગ્રેજ એની નવવધૂ કલારા સાથે ભારત આવ્યા છે જાય છે. નવલકથાના અંતમાં એ મંદિરે પહોંચ્યા હોય છે, અને અને ક્લકત્તાની વિખ્યાત એવી સ્ટ્રેન્ડ હોટલમાં મધુરજની માણે દેવીને બકરો ચઢાવતા હોય છે. આ એની સ્ટેશનેથી કાલિમંદિર છે. જુડી હડસનના કાકા અંગ્રેજોના જમાનામાં ભારતમાં લશ્કરમાં સુધીની યાત્રામાં, એ જ સમયે કલકત્તાના અન્ય ભાગોમાં શું શું બહુ મોટા અમલદાર હતા. એ રજામાં ઈંગ્લેન્ડ જતા ત્યારે પિતાના થઈ રહ્યું છે તેને લેખકે અનેક દશ્યમાં ચિતાર આપે છે. એમાં સગાંવહાલાં સમક્ષ ભારત વિશે વાત કરતા, એથી હડસનને માટે એમણે વિવિધ સ્તરનાં ને વર્ગનાં પાત્રો લીધાં છે, અને વચ્ચે ભારત માનસિક રીતે નવું નથી. એના પ્રશ્નને એ એના કાકાની વચ્ચે પ્રવર્તમાન રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિ પર કટાક્ષ દષ્ટિએ સમયે છે, એથી સરઘસને જોઈને કલારા આશ્ચર્ય પામે અને વ્યંગ પણ સારા પ્રમાણમાં કર્યા છે. એમણે કલકત્તાના અનેક- છે ત્યારે જુહી એને બધી પરિસ્થિતિ સમજાવે છે. એ કહે છે: રંગી અને અનેક પાસાંવાળા જીવનનું રસપ્રદ અને વિગતપૂર્ણ “This is India.” પેલી પૂછે છે: “આ સરઘસ ચિત્ર આપી, બુધવારની જોડે આપણને પણ કલકત્તાની યાત્રા ક્યાં જાય છે?” જુડી કહે છે: “ગવર્નર હાઉસ". પેલી પૂછે છે: કરાવી છે. આ સ્થામાં કોઈ નાયક કે નાયિકા નથી, બધાં પાત્રોનું “ત્યાં જઈને એ શું કરશે?” એ કહે છે: “ત્યાં જઈને એ લોકો લગભગ સમાન મહત્ત્વ છે, કારણ કે આ કથામાં નાયકનું સ્થાન તો બેસી જશે, ને પછી બેઠા જ રહેશે.” “પછી?” “પછી પિલીસ એ કલકત્તા શહેરે લીધું છે. એટલે કલકત્તાને લક્ષમાં રાખીને જ
લકોને આંતરશે.” “પછી?” “પછી લાઠી મારશે, અશ્રુવાયુ છોડશે. પછા કથાનકની ગૂંથણી કરી છે. - આ બધાં દક્ષે કે કથાનકો કથાકારે અલગ અલગ રજૂ કર્યા
લડાઈ શરૂ થશે.” “એટલે શું થશે?” “બસ અને ટ્રામને સળગાવશે.
શહેરમાં ઠેર ઠેર આગ લગાડશે. ને આખું કલકત્તા શહેર એક રણનથી, પરંતુ એક્સાથે રજૂ કર્યા છે. એટલે એક સ્થળે એક ઘટના
મેદાન બની જશે.” પછી એ સમજાવે છે કે એના કાકાના સમયમાં બનતી હોય, તે જ સમયે કલકત્તાના અન્ય ભાગોમાં શું શું ચાલી અંગ્રેજ જ્યારે રાજકર્તા હતા ત્યારે કેંગ્રેસ વિરોધી પક્ષ હતા. તે રહ્યાં છે તે બતાવવા માટે લેખક દશ્યપરિવર્તન કરે છે, અને એ આવી જ તરકીબ અજમાવતો. હવે કેંગ્રેસ રાજકર્તા પક્ષ છે એટલે કારણથી કથામાં તાઝગી આવી છે.
વિરોધીઓ પણ એની સામે એ જે તરકીબ અજમાવે છે. એ કહે છે કે