________________
તા. ૧૬-૨-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
છીએ? જે દેશમાં જીવન મર્યાદા માંડ ૪૦ વર્ષની હોય ત્યાં ૬૦, ગયું છે. ૨ાવા અંધકારમાંથી અને આવી ઊંડી ખાઈમાંથી આપણે ૭૦, ૮૦ સુધી અનેક મેટાં પદો પર પ્રભાવશાળી વ્યકિતઓ બહાર આવવું જ રહ્યું અને જાહેર જીવન સુઘડ તથા શુદ્ધ
બનાવવું ને ટકાવવું જ રહ્યું. એને માટે આપણે આપણી પહોંચી જ શકતી નથી, અને ૬૦, ૭૦, ૮૦વાળાએ પણ જાત- -
પિતપતાની શકિત - બુદ્ધિ મુજબ 'Selfcharged battery જાતનાં પદ માટે પડાપડી કરતા જોવા મળે છે. આ બધો તમાશે વડે કામ કરવાનું છે, અને સાને ગુરુજી કહેતા તેમ મીણબત્તીની આપણે સાંખી લઈએ છીએ એ આપણા જાહેર જીવનની નિર્બળ- માફક પોતે બળીને તથા એગળીને અન્યને ભલે મંદ પણ નિશ્ચિત તાની નિશાની છે. આજે દરેક રાજકારણી અને નેતા પિતાની વાતમાં પ્રકાશ આપતા રહેવાનું છે. આવી ચીવટવાળી અને ચિત્તશુદ્ધ મુસ્તાક રહેલ જોવા મળે છે. એમને કોઈને બીજાની વાત સાંભળવી
વ્યકિતથી જ આપણા જાહેર જીવનની શુચિતા એક દિવસ જ નથી, અને પોતે જે કાંઈ બોલે તે બીજા બધા સાંભળે એવી આકાર પામશે. એમની સતત ઈછા હોય છે. જાણે આ બધાને પોતાને જ અવાજ, છેલ્લે અંગ્રેજી કવિ Josiah Gilbert Hollandની હૃદયમીઠે અને સાંભળવા જેવા લાગતો ન હોય! હવે, જયારે રાજકારણી- સ્પર્શી પંકિતઓ ટાંકું છું: એને અને નેતાઓને સમાજની વાત સાંભળવા-સમજવાની ચિંતા "God, give us men! A time like this demands કે તમન્ના ન હોય, અન્ય પ્રત્યે અને અન્યની વાતે પ્રત્યે સહાનુભૂતિ strong minds, great hearts, true faith and ready hands; ન હોય ત્યારે જાહેર જીવનના ઘડતર માટેના યોગ્ય વાતાવરણની આશા Men whom the lust of office does not kill; ફોગટ જ ઠરે.
Men whom the spoils of office cannot buy: જાહેર જીવનના ઘડતરની પ્રક્રિયા એ શૈક્ષણિક અને મનોવૈજ્ઞા- Men who possess opinions and a will; નિક વ્યવહાર છે. તેથી જ શિક્ષણક્ષેત્રે પડેલા માણસની જવાબ
Men who have honour; men who will not lie; દારી સવિશેષ મેટી છે. ગોખલે, ગાંધી, ટિળક, આદિ મહાપુરુષોએ
Men who can stand before a demagogue પિતાનાથી શરૂઆત કરી અને પ્રજાકીય શિક્ષણક્ષેત્રે પ્રયોગ. And damn his treacherous flattering without winking. આરંભ્યા. ગાંધીજીએ આશ્રમ સ્થાપીને લેકઘડતરનું કામ
Tall man, Sun-crowned, who live above the fog શરૂ કર્યું અને પોતે પહેલાં શું અને પછી એ પ્રમાણેને ઉપદેશ in public duty and in private thinking; આપે. પણ આજે તે આગેવાને પહેલા, વચમાં અને For while the rabble, with their thumb-worn creeds! છેલ્લે પ્રજાને જ આ કે તે બધું કરવાનું કહે છે અને પોતે લગભગ Their large professions and their little deeds, નિર્વિકારપણે અલિપ્ત રહે છે, એને કારણે પણ જાહેર જીવનની
Mingle in selfish strife, Lo! Freedom weeps, શુચિતા સિદ્ધ થવામાં આંચ અને અંતરાય આવે છે.
Wrong rules the land and waiting Justice sleeps." વ્યકિતઓની વર્તણૂકો અને નેતાઓને આચાર એના પર
પુરુષોત્તમ ગણેશ માવળંકર. જાહેર જીવનની તરાહ અને શુચિતાને આધાર રહે છે. કોષ્ઠ.
સંજોગો પર વિજય જનનું વર્તન ‘પ્રમાણ’ બની રહે એ રીતનું હોવું જોઈએ. એમ
આપણે બધા જ જીવનમાં નવાં નવાં શિખરો સર કરવા ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં કેવું સચેટ કહેવાયું છે! જાહેર
માગતા હોઈએ છીએ. કેવળ ભૌતિક સિદ્ધિઓ જ નહિ પણ જીવનમાં જીવનની શુચિતા માટે એ જરૂરી છે કે કાર્યકરોમાં પરસ્પર વ્યકિત- બીજી અનેકવિધ સિદ્ધિ મેળવવા પણ આપણે માગતા હોઈએ . ગત રાગદ્વેષ ન હોય અને એકમેકની અણગમતી કે અણછાજતી
છીએ. આપણા જીવન પ્રત્યે આપણે રાખેલી અપેક્ષાએ, મહત્ત્વા
કાંકાએ અને જીવન પ્રત્યેના આપણા અભિગમને આપણી વર્તમાન ટીકાઓ પણ ન હોય. અનુદાર (uncharitable) ટીકાઓ
પરિસ્થિતિ સાથે મેળ ખાતે ન હોય ત્યારે ઘણીવાર આપણે જે રીતે તે ન જ હોય! મતભેદ હોય પણ મનભેદ ન હોય; ભિન્ન
જીવન જીવતા હોઈએ છીએ એ સંબંધમાં આપણામાં અરાંતોષ જાગે વિચાર છતાં મિલન - જલન ચાલુ હોય, બ્રિટન જેવા દેશમાં એ
છે ૨ાને આપણે આતંરિક સ્વસ્થતા અને શાંતિ પણ કેટલીક વાર સરસ જોવા મળે છે. ત્યાં રાજકીય મતભેદોની ઉપરવટ સંસદીય
ગુમાવીને બેસીએ છીએ. અને સંવાદમય જીવન જોવા મળે છે. જાહેર જીવનની શુચિતા માટે વિવિધતા અને પરસ્પર વિરોધી વિચારસરિતા જરૂર સતત વહેતી
આપણને એમ લાગે છે કે આપણું જીવન નિરર્થક વહી રહ્યું હોય પણ એમાં આક્ષેપબાજીને તથા બિનપાયાદાર આરોપીને
છે, જીવનમાં આપણે કદી જ પરિપૂર્ણતા પ્રાપ્ત કરી શકીશું નહિ. જરા પણ સ્થાન ન હોય. પુરાવા વિના તે કોઈ કાળે ટીકા ન જ
આ અસંતોષ છેવટે એટલે તીવ્ર બની જાય છે કે આપણે આપણા કરાય, એ જાહેર જીવનની શુચિતા રાખવા માટે ખાસ જરૂરી છે.
જીવનમાં જે સિદ્ધ કરવા માગ્યું હોય છે એ કેન્દ્ર બનવાને બદલે
આપણા જીવનવ્યવહારના કેન્દ્રમાં રચા આકારહીન અસંતોષ જ જાહેર જીવનના ઘડવૈયાઓ શિક્ષકો અને અધ્યાપકે છે, લેખકો
રહી જાય છે. અને બુદ્ધિજીવીઓ છે, અખબારો અને સામયિકના સંપાદક તથા આવા સંજોગોમાં યાદ રાખવા જેવું એ છે કે આપણે જીવનમાં વિવેચકો છે, રેડિયે તથા ટેલિવિઝન જેવા વ્યાપક પ્રચાર - સાધના જે કંઈ કરવા માગતા હોઈરી, ૨પણે જીવનને જે દિશા આપવા તંત્રવાહકો છે. આ બધાને ફાળે મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક છે.
માગતા હોઈએ એને આપણી પાસે વિચારેલે સ્પષ્ટ નકશે હોય
રોટલું પૂરતું નથી. આપણે જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવા માંગતા એ સહુમાં Intelligence, Imagination, Independence અને
હાઈએ ૨ો માટે પરિશ્રમ કરવાની, એ માટે સમય ૨ાને શકિતને Integrity એમ ચાર પ્રકારના I જોઈએ. અને એ વડે
ભાગ આપવાની આપણી તૈયારી હોવી જોઈએ. કેવળ વિચારનો વિભૂષિત નિરહંકારી I અનેરી વ્યકિતગત છટાથી વર્તે કશે અર્થ નથી. વિચારને મૂર્ત કરવાનો સંકલ્પ પણ આપણામાં છે ત્યારે જાહેર જીવનને સરસ ઘાટ મળે છે. જાહેર હવે જોઈએ. જીવનની ગુણવત્તા (Evality) એને રણકો (tone) અને આ કામ જે આપણે કરવાનું છે એને આરંભ આપણે રોની ચાસર (Impact) એ બધાને આધાર જાહેર જીવનમાં પડેલા તત્કાળ જે સ્થિતિમાં હોઈએ, જે સંજોગોમાં હોઈએ ત્યાંથી જ માણસ પર (એટલે કે કાર્યકરે, સુધારક અને નેતાઓ) છે. કરવું જોઈએ. સૌપ્રથમ આપણે આપણા વિપરીત સંજોગો પાસે એટલે આખરે તે આને બધે આધાર સારા ચુનંદા માણસે પર, નમી જવાને બદલે એના પર વિજય મેળવવો જોઈએ અને એમના શિક્ષણ પર, એમના ચારિત્ર્ય પર રહેલે છે. સ્વતંત્ર, સંયમી, સંજોગોને દોષ દઈને બેસી રહેવું ન જોઈએ. સંસ્કારી સ્ત્રી–પુની નિસ્વાર્થી, નિર્ભય, નિરંતર વિચારશીલ અને
- આપણા જીવનપથમાં મુશ્કેલીઓ અને અવરોધો તે આવે જ નમ્ર વાણી વર્તાવ પર જાહેર જીવનની રચના અને શુચિતા અવલંબે છે.
છે, પણ અવરોધો સમક્ષ હારી જવાને બદલે રોમાંથી કમભાગે આજે આપણા જાહેર જીવનમાં હા જી હા કરનારાઓને બહાર નીકળીને, એને પાર કરવા માટે જે કરવું જોઈએ તે કરીને મેળા મળે છે. ના પાડવાની કોઈની હિંમત નથી અને ફના થવાની આપણે આગળ વધવું જોઈએ. આપણા જીવનના જટિલ સંજોગે કોઈની તૈયારી નથી. દરેક જણ બીજાને ધક્કો મારીને એને પાછળ હડ- સામે સ્વસ્થતા ગુમાવવાથી કશું વળતું નથી. એને ઉકેલ કરવા સેલીને આગળ જવાને કે ગયાને હરખ માણતા દોડધામ કરે છે. પરિણામે, જોઈએ અને ધ્યેય તેમ જ લક્ષ્ય પ્રતિની આપણી ગતિને ચાલુ રાખવી આપણું જાહેર જીવન રગદોળાતું રહ્યું છે. લગભગ ખલાસ થઈ
-પિનાકીન