________________
તા. ૧૬-૨-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૨૫૯
>
જાહેર જીવનની શુચિતા
[શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૨૧ ઑગસ્ટ ૧૯૭૧ના રોજ અપાયેલ વ્યાખ્યાનને મહત્ત્વને સારભાગ
આજની પ્રક્ષોભક પળે ભારતમાં આપણે સહુએ જાહેર જીવનની સમક્ષ દસ, પંદર, વીસ મહાનુભાવોનાં નામે તરી આવતાં, અને શુચિતા પર સવિશેષ ભાર મૂકવાની જરૂર છે. શુચિતા એટલે તેમાં વધુ ગૌરવશીલ તથા પ્રસંગને યોગ્ય કોણ બની રહેશે એ વિચારવું શુદ્ધતા (purity), પવિત્રતા (sanctity). સ્વાભાવિક જ આ પડતું. જુદાં જુદાં ક્ષેત્રમાંની વિવિધ પ્રતિભાસંપન્ન વ્યકિતઓ. બાબત ગંભીર અને અર્થસભર છે. પ્રભુની પ્રાર્થના અને પૂજા જેમ તે સમયના જાહેર જીવનને ઓપ આપતી મળી રહેતી. પણ આજે નાહીધોઈને, ઊંડાણમાં ઊતરીને, બને તેટલા શુદ્ધ થઈને આપણે
તે ચિત્ર તદ્દન ઊલટું બની ગયું છે. કોઈપણ સમાજ-સમારંભમાં કરીએ છીએ, તેવી જ રીતે જાહેર કાર્ય અને જીવનમાં પ્રવેશતી વખતે
તમે જવ ને જો તે મંચ ઉપર ભીડ હશે પણ ભરાવદાર વ્યકિત આપણે શુદ્ધ અને પવિત્ર બનીને પ્રવૃત્ત થવું જરૂરી છે.
ભાગ્યે જ જોવા મળશે. દરેક પ્રસંગે આપણને એ ને એ જ ચહેરાનો પરંતુ, આજે દેશની પરિસ્થિતિ શી છે? સ્વાતંત્રયોનાર ભારતીય
નજરે ચઢે અને દરેક વખતે લગભગ એને એ જ નિરાશા ને નિસાસા સમાજનું ચિત્ર આપણને ચિંતા-ચિંતન કરાવે તેવું છે. એક તરફથી
વ્યકત કરવાને વારે આવે. એ અકળામણ-અસ્વસ્થતા પ્રગટાવે છે તો બીજી તરફ એ અનેક આશા-અપેક્ષાઓ પણ પેદા કરે છે. જાહેર જીવનમાં આજે શુચિતા
પહેલાના નેતાઓ અને આગેવાને પોતે જેન જાણતા સમજતા પવિત્રતા ક્યાં છે? જાહેર જીવનની સફળતા માટે શુચિર્ભત બનવું
હોય, પિતાને જે વિશેનું જ્ઞાન ન હોય તે અંગે તદ્વિદો પાસેથી જરૂરી ખાસ આવશ્યક છે. આપણા પ્રજાસત્તાકનાં અને સ્વરાજનાં વીતેલાં મુદ્દાઓ સમજી લઈને તેને ગ્રહણ કરતા અને જાહેરમાં તેની નમ્રતાથી પચીસેક વર્ષમાં ખરેખર જોઈએ તો જાહેર જીવન જેવું છે જ કયાં? રજૂઅાત કરતા. જયારે આજે પ્રધાન અને નેતાઓ દરેક વિષયમાં હવે, જાહેર જીવન જ મૂળમાં જયાં કશું ન હોય ત્યાં પછી તેની પિતાને અધિકારી સમજે છે અને પિતે બધું જ સમજતા હોવાને શુચિતા અને પવિત્રતાની તો વાત જ શી કરવી ? જાહેર પ્રશ્નોની દાવો કરીને પ્રવચનોની લાંબી વ્યર્થ લહાણી પીરસતા રહે છે. પરિખ અને સમજ આપણે ત્યાં કોને અને કેટલી છે?
પણ, જાહેર જીવન એટલે માત્ર રાજકીય જીવન નહિ એ વિશે ગોપાળકણ ગોખલે કહેતા : “Public life must be
પણ આપણા મનમાં પૂરી સ્પષ્ટતા હોવી જોઈએ. કમભાગે, આજે spiritualised” રાષ્ટ્રના જીવન-વ્યવહારને આધ્યાત્મિકતાથી રંગવાની જાહેર જીવન અને રાજકીય જીવન એ બેનું જાણે સમીકરણ થઈ ગયું વાત ગોખલેજીએ ભારત પરતંત્ર હતું ત્યારે કરેલી. પરંતુ આજે સ્વતંત્ર
છે. પણ ખરેખર તો જાહેર જીવન રાજકીય જીવન કરતાં વધારે ભારતમાં જાહેર જીવનની શુચિતા વિશે કેટલા લેક ફિકર અને દરકાર
ઊંડું અને વ્યાપક છે. રાજકીય જીવન તે જાહેર જીવનને એક ભાગ રાખે છે?
છે. સમાજજીવનને સ્પર્શતાં તમામ કોત્રો, પરિબળે, વ્યવહારોને લોકશાહીમાં જાહેર જીવનની અગત્ય સવિશેષ છે. દેશમાં જે
જાહેર જીવનમાં સમાવેશ કરી રહ્યો. રાજકીય ઉપરાંત કૌટુમ્બિક, લોકશાહી પ્રજાસત્તાક ન હોય તે જાહેર જીવનની ભાગ્યે જ કશી સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ઈત્યાદિ તમામ જરૂર રહે. જ્યાં સરમુખત્યારશાહી કે એકાધિકાર તંત્ર છે ત્યાં જાહેર ક્ષેત્રોમાં વ્યકિતઓની વ્યકિતગત અને સામૂહિક વાણી-વર્તણૂક કેવી જીવન શકય નથી. આપખુદશાહીમાં અગર એકશાહીમાં પ્રજા લાચાર
છે તેના પર જાહેર જીવનને આકાર અવલંબે છે.
- અંગત જીવન અને જાહેર જીવન જુદાં હોવા છતાં એકમેક પર રહે છે, ત્યાં પ્રજા બિચારી હોય છે, જ્યારે લોકશાહીમાં તો પ્રજાનાં
નિર્ભર છે એ પણ રખે ભુલાય. સુઘડ વ્યકિતગત જીવનથી જાહેર પ્રાણ અને સામર્થ્ય પર જ તંત્રને મદાર હોય છે. લોકશાહીમાં
જીવન ઘડાય છે, અને સુરેખ જાહેર જીવનથી વ્યકિતત્વને ઘાઢ પ્રજાની શકિત મહત્ત્વની છે. પ્રજાની સંમતિથી જ સરકાર રચાય છે, અપાય છે. ચાલે છે, બદલાય છે. લોકશાહીના મૂળમાં પ્રજા છે તેમ તેના શિખર જાહેર જીવન એટલે સમાજમાંનાં વિવિધ ક્ષેત્રોમાંના નાના-મોટા પર પણ પ્રજા જ અધિષ્ઠિત છે. આથી જ લોકશાહી પ્રજાસત્તાક કાર્યકરોને સાર્વજનિક વ્યવહાર. લોકશાહીમાં આવા સાર્વજનિક માટે જાહેર જીવનની ચિંતા અને ચર્ચા કરવી ખાસ જરૂરની બને છે. જીવનની સ્વાભાવિક જ સતત જરૂરિયાત રહે છે. લોકતંત્રની જરૂરિયાત
આજના આપણા લોકશાહી પ્રજાસત્તાકમાં દંભવિહીન સાર્વ- અને જાહેર જીવનની વિવિધ જોગવાઈઓ એકમેકને પૂરક અને પિષક જનિક જીવનવ્યવહાર કયાંય દેખાય છે ખરો? સમાજના કોઈપણ છે. કોઈપણ લોકશાહી દેશના રાજકીય અગ્રણીઓ જાહેર જીવનમાં ક્ષેત્રમાં પ્રતિભાશાળી અને આદર્શોથી રંગાયેલા કાર્યકરો અને નેતાઓ
મહત્ત્વને ભાગ તો ભજવવાના જ, પણ તેઓ દરેક વખતે અને
દરેક બાબતમાં મોખરે જ રહે કે હેય એવું જરા પણ નહિ, બલકે, જણાવ્યું છે ખરા? વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવતા અને છતાં સામાન્ય
રાજકારણીઓ અમુક અંશે પાછળ રહે અને એમની હેસિયત ઠીક પ્રજાજનેની આશા-આકાંક્ષાઓ સમજનારા નેતાઓ વિવિધ કોત્રે ઠીક નમ્ર પણ હોય, એ જાહેર જીવનની તંદુરસ્તી માટે લગભગ આજે કેટલા જોવા મળે છે? તેમાંય રાજકીય ક્ષેત્રે તે આજના નેતાઓ આવશ્યક શરતરૂપ છે. અને પદધારીઓનું વર્તન ઘણી રીતે વિકૃત અને વિચિત્ર એવું જોવા આજના સંજોગોમાં આપણે જાહેર જીવનની નિરોગી રાહ મળે છે. ધમાલ મચાવીને અને ગમે તેમ કરીને પણ મતો મેળવવા,
ઉપસાવવા માટે ખાસ મથામણ કરવી પડશે. એને માટે મત માગનારાચૂંટાઈ આવવું અને પછી સત્તા ભેગવવી એટલું જ ઘણાખરા જાણે
એની ભીડ કરતાં મત ઘડનારાઓની ફોજ સવિશેષ ઉત્સાહથી અને સમજ્યા છે. મત આપનાર પ્રજજનેના પોતે પ્રતિનિધિ છે તે તેઓ
ચીવટથી આપણે ઊભી કરવી પડશે. બંધારણે આપણા દરેક પુખ્ત ભૂલી જાય છે. ચૂંટાયા પછી તેઓ પ્રજાની ઈરછાઓ અને અપેક્ષાઓ
વયના નાગરિક ભાઈબહેનને મતાધિકાર આપ્યું છે. પણ વિનોબાજી
કહે છે તેમ, મતસ્વાતંત્ર્ય હોવા છતાં મનનસ્વાતંત્રય કયાં અને સાંભળવા-સમજવાની ફુરસદ પણ ધરાવતા નથી.
કેટલું છે? તેમાં ય આપણી તરુણ પેઢીને મેકળાશ મળે અને મુકત આજે તે નેતાઓ લોકોને કહે છે: તમારે આમ કરવાનું અને
મને તેઓ ૨ાભ્યાસ, ચિંતન, વિચાર, અભિપ્રાય-દર્શન કરી શકે આમ નહિ કરવાનું! પોતે સાચો વ્યવહાર કરવે નહિ અને પ્રજાને
એવું વાતાવરણ કયાં છે ? આજની આબોહવા તે ઉપર કહી છાશવારે સલાહ-સૂચને આપ્યાં કરવાં એ આજની નેતાગીરીની
તેમ, તરેહ-તરેહની સ્વાર્થી અને દંભી રીતરસમોથી સભર છે. એકમેવ નહિ તોય મુખ્ય કામગીરી બની રહી છે. આવા વાતાવરણમાં જાહેર જીવનને લગભગ સમૂળગો અભાવ વરતાય છે. રાજકીય જ
લોકશાહીના વિકાસ માટે અને જાહેર જીવનના ઘડતરમાં પ્રત્યેક નહિ પણ અન્ય અનેક ક્ષેત્રમાં અવારનવાર જે પ્રસંગે અને
સુજનશીલ નાગરિકના સક્રિયપણાની આપણને જરૂર છે. ઈગ્લેન્ડના સમારંભે ગોઠવાય છે તેમાં વ્યાસપીઠ ઉપર શોભે અને વ્યાસપીઠને પ્રસિદ્ધ રૂઢિચુસ્ત રાજકારણી તત્ત્વચિંતક એડમંડ બકે એકવાર ગૌરવાન્વિત બનાવે તેવા નેતાઓ અગર તેવી વ્યકિત આપણી કહેલું કે “All that is necessary for the triumph of evil પાસે દરેક મોટા શહેરમાં પણ આંગળીને વેઢે ગણાય તેટલી છે. સ્વરા જ is that good men do nothing”. નાગરિકો સૌજભર્યા પહેલાના જમાનામાં એક સામાન્ય ઉદ્દઘાટન કે અન્ય પ્રસંગે આપણી હોય, નિષ્ઠાવાન હોય, પાપભીરુ હોય એ સારું છે, પણ એ પૂરતું