SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૧૯૭૨ પ્રબુદ્ધ જીવન જ પ્રજાસત્તાક દિન 2 આજના પ્રજાસત્તાક દિનના શુભ પ્રસંગે દેશમાં સૌને સુખ, સફળતા મળે નહિ. પાકિસ્તાનની લશ્કરી સરમુખત્યારશાહીને સંપત્તિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી મંગળ કામના હું વ્યકત પ્રજાના બળને અભાવ હતો. તેના પરાજયનું આ એક મુખ્ય કારણ હતું. લોકશાહી તને સમજણપૂર્વક આપણા જીવનનું અંગ કરું છું. આ વર્ષે પ્રજાસત્તાક દિનનું વિશેષ મહત્ત્વ છે. આપણે બનાવીશું તેટલે દરજજે પ્રજાજીવન સમુદ્ધ થશે. દેશ ગંભીર કટેક્ટીમાંથી પસાર થયો છે. ઈશ્વરકૃપાથી આ મહાન બંધારણમાં બીજે પાયાને સિદ્ધાંત આપણે સ્વીકાર્યો તે આપત્તિમાંથી આપણે સફળતાપૂર્વક પાર ઊતર્યા છીએ. ૧૫મી માન્યતા, ધર્મ અને ઉપાસના: Belief, faith and worshipની ઑગસ્ટ ૧૯૪૭ને દિને રાજકીય સ્વતંત્રતા મળી. પણ સાથે સ્વતંત્રતાને. બિન સાંપ્રદાયિકત અથવા સર્વધર્મસમભાવ ભારદેશના ભાગલા થયા તેને કારી જખમ પડ્યો અને ૨૫ વર્ષ તીય સંસ્કૃતિનું અંગ રહ્યું છે. દુર્ભાગ્યે બ્રિટિશ નીતિને પરિણામે, તેનાં વિપરીત પરિણામે ભાગવવાં પડ્યાં. આઝાદી સાથે દેશને હિન્દુ-મુસ્લિમ એ ભિને પ્રજા છે અને સાથે રહી ન શકે એ વાદ - વંટોળ જાગ્યો. આ માન્યતા સર્વથા બેટી છે અને આબાદ બનાવવાનાં આપણાં સ્વપ્નમાં ભારે વિદને અને રુકાવટ ભાગલા કરવાથી, એ પ્રશ્નને નિકાલ નથી થતો એવું જાણવા રહ્યાં. હવે એવી આશા બંધાય છે કે આપણી એ આબાદી પ્રત્યેની છતાં, નિરુપાયે આપણે, આઝાદી પ્રાપ્ત કરવા, ભાગલા, સ્વીકારવા યાત્રા વેગથી ચાલશે અને જે આદર્શો આપણે સેવ્યા છે તેની પડયા. ૨૫ વર્ષના કટકાળ પછી, આ માન્યતા ઉપર રચાયેલ સિદ્ધિમાં આગળ વધીશું. એ આદર્શો શું છે? રાજ્ય તૂટી પડયું છે. આ સમય દરમિયાન, કેટલીક વખત આપણે * પણ ભાન ભૂલી ગયા છીએ. હિન્દુ-મુસ્લિમ એકતા માટે ગાંધીસ્વતંત્રતા પ્રાપ્ત ર્યા પછી દેશનું વિધાન ઘડવાનું કાર્ય આપણે જીએ પ્રાણ આપ્યા. તેમની શહાદત કદી નિષ્ફળ ન જાય. દુનિયાના હાથ ધ દેશની કોષ્ઠ અને બુદ્ધિશાળી વ્યકિતઓએ લગભગ બીજા નંબરના મુસ્લિમ દેશબંગલા દેશે - લેકશાહી અને બિનત્રણ વર્ષ સુધી સતત વિચારણા કરી ૨૬મી નવેમ્બર, ૧૯૪૯ ના સાંપ્રદાયિકતાના સિદ્ધાંતે હવે સ્વીકાર્યા છે. આપણે આશા રાખીએ દિને એ વિધાન ઉપર વિધાનસભાના બધા સભ્યોએ પિતાની કે પાકિસ્તાનની પ્રજાને પણ આ વાતની પ્રતીતિ થશે અને બે દેશ સહી કરી સંમતિ આપી અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ને દિને તે - વચ્ચે મૈત્રી અને શાંતિ થશે. વિધાન અમલમાં આવ્યું. તેથી આજ દિન પ્રજાસત્તાક દિન ત્રીજો પાયાને સિદ્ધાંત વિધાનમાં આપણે સ્વીકાર્યો છે તે છે સામાજિક અને આર્થિક ન્યાય તથા પ્રતિષ્ઠા અને તક આપણે માનીએ છીએ. (Status and opportunity) ની સમાનતા તથા વ્યકિતના આ વિધાનમાં દેશનું રાજ્યતંત્ર કેવા પ્રકારનું હોય અને કેવી ગૌરવને (Dignity of the individual). એ સિદ્ધાંતના રીતે ચલાવવું એટલું જ માત્ર નથી. આ વિધાનમાં આપણા આદર્શો ચામલ માટે રાજનીતિનાં નિર્દેશક તત્ત્વો વિગતથી વિધાનમાં આપણે વ્યકત કર્યા છે. આપણું સમગ્ર રાષ્ટ્રીય જીવન, રાજકીય, આપ્યાં છે. આ નિર્દેશક સિદ્ધાંતે દેશના વહીવટના પાયામાં સામાજિક અને આર્થિક કેવા પ્રકારનું હશે અને તેના ઘડતરમાં રહેલ હેઈ, કાયદા ઘડતી વેળા તેને અમલમાં મૂકવાની રાજ્યની ક્યા સિદ્ધાંતે આપણે સ્વીકારીશું તેનું સ્પષ્ટ ચિત્ર વિધાનમાં ફરજ છે. રાજ્ય એવી સામાજિક વ્યવસ્થા નિર્માણ કરવી અને રજૂ કર્યું છે. આ વિધાન જીવંત દસ્તાવેજ છે અને તેને અગ- ટકાવવી કે જેમાં રાષ્ટ્રીય જીવનના દરેક અંગમાં રાજકીય, સામાજિક ત્યનો ભાગ દરેક નાગરિકે જાણવાની જરૂર છે. તેમાં રજૂ કરેલ અને આર્થિક ન્યાય ભરપૂર હોય અને લેકિકલ્યાણની ઉત્તરેત્તર આદર્શોની સિદ્ધિમાં આપણે કેટલી કૂચ કરી, હજી તેનાથી કેટલા વૃદ્ધિ થાય તે માટે રાજયે પિતાની નીતિ એવી રીતે ઘડવી કે જેથી દુર છીએ અને કેટલી લાંબી અને વિકટ મંઝિલ આપણે કાપવાની (અ) સૌ નાગરિકો, સ્ત્રી અને પુરુષ ને સમાન રીતે જીવનનિર્વાહ છે તે આપણા લક્ષમાં રહે તે હકીકત સતત આપણી સમક્ષ માટે પૂરતી સાધન પ્રાપ્ત કરવાને અધિકાર મળે. (બ) દેશની રહેવી જોઈએ. ભૌતિક સંપત્તિની માલિકી અને નિયંત્રણ એવી રીતે થાય - આ દષ્ટિએ બંધારણના ત્રણ ભાગ અગત્યના છે. તેની પ્રસ્તા- કે જેમાં બહુજનકલ્યાણ સર્વ પ્રકારે સિદ્ધ થાય. (ક) આર્થિક વના તથા દરેક નાગરિકને પ્રાપ્ત થતા મૂળભૂત અધિકારે અને વ્યવસ્થા એવી રીતે ચાલે કે જેથી જનહિતને હાનિ પહોંચે તેવી રીતે થેડી વ્યકિતઓના હાથમાં ધન અને ઉત્પાદનનાં સાધનાનું રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતનાં પ્રકરણે ફરી ફરી યાદ કરવા કેન્દ્રીકરણ ન થાય. આ બધાંને આપણે સમાજવાદ એવું ટૂંકું નામ જેવા છે. એક રીતે પ્રસ્તાવનામાં આપણે આદર્શ પૂરી રીતે મૂકી આપ્યું છે. ૨૫ વર્ષના ગાળામાં આ દિશામાં પ્રયાણ કરવાને આપણે દિીધા છે અને તેની વિગતો, મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના પ્રયત્ન કર્યો છે, પણ દેશની વિકરાળ ગરીબાઈ અને ન્યાયી નિર્દેશક સિદ્ધાંતવાળા વિભાગમાં આપવામાં આવેલ છે. તે પ્રસ્તા અસમાનતાએ કઈ રીતે ઓછી થઈ નથી. ૨ આદર્શની સિદ્ધિ માટે હવે જોરદાર પગલાં લેવાં શરૂ થયાં છે. તેમાં નડતા અવરોધ વના આ પ્રમાણે છે: હટાવવા બંધારણમાં ફેરફારો કર્યા છે. પણ આ ભગીરથ કાર્ય માત્ર અમે, ભારતના લેક, ભારતને એક સંપૂર્ણ, પ્રભુત્વસંપન્ન, કાયદાના ભય કે દબાણથી સફળ થાય તેવું નથી. તેને માટે જરૂર લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવવા માટે, તથા તેના સમસ્ત નાગરિકોને છે પ્રજાના દરેક વર્ગના માનસપરિવર્તનની. ભારતીય સંસ્કૃતિની સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય મળે, વિચાર, ભાવના સદા, બહુજનસુખાય, બહુજનહિતાય રહી છે. સંતપુરમાં અભિવ્યકિત, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા મળે, આ ભાવનાનું સીંચન કર્યું છે. વર્તમાન સમયમાં સ્વાર્થ અને પરિ ગ્રહલાલસા ખૂબ વધ્યાં છે. માત્ર કાયદાના જોરે કે નારા લગાવવાથી પ્રતિષ્ઠા અને તકની સમાનતા મળે તે માટે, અને તે સૌમાં વ્યકિતનું આ અનિષ્ટો દૂર કરી શકાશે નહિ. ઉપરથી માંડી નીચે સુધી દરેક ગૌરવ અને રાષ્ટ્રની એકતા સિદ્ધ કરવા માટે, બંધુતા વધે તે માટે, વ્યકિતમાં નૈતિકતાનાં મૂલ્યોની થેડે અંશે પણ પ્રતિષ્ઠા થાય અને દઢ સંકલ્પ થઈને આ સંવિધાનસભામાં અને તે દ્વારા જીવનદષ્ટિ બદલાય ત્યારે જ સાર લોકકલ્યાણ સાધી શકાય. આ સંવિધાન અંગીકાર અને આત્મસમર્પિત કરીએ છીએ. દેશમાં ઉત્સાહ અને વિશ્વાસ તેમ જ એકતાનું વાતાવરણ છે. રાજતંત્રમાં આપણે લેકશાહીને સિદ્ધાંત સ્વીકાર્યો છે. આ દેશની પ્રતિષ્ઠા વધી છે. અાગેવાને પ્રજાને સન્માર્ગે દોરે તે દેશની ૨૫ વર્ષમાં તેને અમલ કરવો યથાશકિત પ્રયત્ન કર્યો છે. લેકશાહીનાં સમક્ષ જે વિકટ પૂના પડયા છે તેનો ઉકેલ આણવાની તક છે. મૂળ પ્રજાજીવનમાં ઉત્તરેત્તર દઢ થતાં રહ્યાં છે. સંસદીય લોકશાહીની ભારતવર્ષની સદી એ પ્રાર્થના રહી છે કે: ઘણી અપૂર્ણતાએ છતાં, વર્તમાન રાજકીય પદ્ધતિઓમાં, તે વિશેષ सर्वे जनाः सुखिनो भवन्तु, सर्वे सन्तु निरामया । આવકારપાત્ર છે. છેલ્લાં ૨૫ વર્ષમાં આપણો દેશ ઉપર જ્યારે सर्वे भद्राणि पश्यन्तु, न कश्चित् दुःखमाप्नुयात् ॥ જ્યારે અક્રમણ થયું છે ત્યારે ત્યારે પ્રજાએ સંગઠનથી તેને સામને આજને દિન આત્મનિરીક્ષણને છે. ફરી દઢસંકલ્પ થઈએ કર્યો છે. તેને સૌથી સબળ પુરા પાકિસ્તાનના છેલ્લા આક્રમણ સમયે મળે. સમસ્ત પ્રજાને સરકારને પૂર્ણ સહકાર રહ્યો. વર્તમાન કે આ આદર્શોને મૂર્તિમંત કરવા પુરુષાર્થ અને સમર્પણ કરીશું. યુદ્ધ માત્ર લકર ઉપર જ નિર્ભર નથી. પ્રજાના સંપૂર્ણ ટેકા વિના (અંકાશવાણીના સૌજન્યથી) ચીમનલાલ ચકુભાઈ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy