________________
૧૮૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૭ર.
મહાયોગી શ્રી અરવિંદ
«
* |ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રા. ઉષાબહેન મહેતાએ ‘મહાગી શ્રી અરવિંદ' વિશે આપેલું વ્યાખ્યાન અહીં પ્રગટ કરવામાં આવ્યું છે.]
ભારતની પુણ્યભૂમિમાં સદીઓથી સંતોની પરંપરા ચાલી આવે છે.” આવી ઉક્ત રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ એમણે બંગભંગ આંદોલનમાં છે. એ જ પ્રમાણે દેશના અનેક પોતા પુત્રએ માભેમની મુકિત સક્રિય ભાગ લીધો અને આંદોલનનું સફળ માર્ગદર્શન કરી એ કાજે આત્મબલિદાન આપી શૌર્ય અને દેશપ્રેમની અમર ગાથા સર્જી ઉગ્રવાદી દળના પ્રતિષ્ઠિત નેતા બન્યા. છે. પણ સાધારણ રીતે સંત સ્વાતંત્ર્યવીર નથી હોતા અને સ્વાતંત્ર્ય- એમના ‘વંદેમાતરમ” પત્રથી દેશમાં ખાસ કરીને બંગાળમાં વીર સંત નથી હોતા. મહર્ષિ અરવિંદમાં સમન્વય થયો હતો. સંત
નવચેતનને સંચાર થયો. શ્રી અરવિંદ પોતાના ભાઈ બારીન્દ્ર, સ્વામી
વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્ર અને બીજા ક્રાંતિકારીઓને સહાય કરતા. અને સ્વાતંત્ર્યવીરન, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનાં શ્રેષ્ઠ તત્ત્વોને,
૧૯૦૮ના એપ્રિલમાં કઠોર ન્યાયાધીશ કિંગ્સફર્ડ પર બંબ ફેંકાયો. રાષ્ટ્રપ્રેમ અને વિશ્વપ્રેમને.
ક્રોધાવેશમાં આવી સરકારે કાંતિકારીઓ, લેખક, સંપાદક વગેરેની - રોમા રોલાંના શબ્દોમાં ભારતીય વિચારકોના સમ્રાટસમાં મહર્ષિ ધરપકડ કરી. શ્રી અરવિંદ પર પણ કેસ ચલાવવામાં આવ્યું. શ્રી
અરવિંદને જન્મ ૧૫ ઓગસ્ટ, ૧૮૭૨ના શુભ દિને બંગાળના અરવિદે કહ્યું, “મેં મારા દેશબાંધ આગળ સ્વાતંત્ર્યપ્રાપ્તિનું કોનનગરના એક સમૃદ્ધ પરિવારમાં થયો. પિતા કણધન પાશ્ચાત્ય બેય ૨જ કર્યું એ કામ જે કાયદા વિરુદ્ધ હોય તે મારા ઉપર મૂકવામાં સભ્યતાના પૂરા ભકત. એટલે એ અરવિંદ સાત વર્ષના થયા ન થયા આવેલો આરોપ મને માન્ય છે.” દેશબંધુ ચિત્તરંજન દાસે એમના
ત્યાં એમને ઈગ્લેંડ લઈ ગયા અને વૂિવો નામના પાદરીને ત્યાં બચાવમાં કહ્યું, “જે આરોપી તરીકે ઊભો છે એ ફકત આ ન્યાયરાખ્યા. આ પરિવારમાં રહી અરવિંદ બાઈબલ સંબંધી સાહિત્યનું મંદિરમાં નહિ પણ જગતના ન્યાયમંદિરમાં ઊભે છે. એક સમય તેમ જ મહાન અંગ્રેજ કવિઓ અંગે ઊંડું અધ્યયન કર્યું. ૧૮૮૫માં એવો આવશે કે જયારે સારું વિશ્વ સ્વાતંત્ર્યના આ શાહીર સામે, એ કાંડનની સતહાલ શાળામાં ગયા. અહીં થોડા જ સમયમાં એમણે રાષ્ટ્રધર્મના પ્રણેતા સામે, માનવજાતિના કલ્યાણકર્તા સામે નતમસ્તક ગ્રીક અને લેટિન ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. પાછળથી કિંગ્સ બની એનાં પ્રશસ્તિગાન ગાશે, એનું પુણ્યસ્મરણ કરશે અને એની કૉલેજમાં લેટિન ભાષામાં પદરચના કરવા માટેના લગભગ બધા દિવ્ય-વાણી આ દેશમાં નહિ પણ સારાયે વિશ્વના અણુએ અણુમાં પુરસ્કારો એમને મળ્યા. પિતાના આગ્રહને વશ થઈ ૧૮૯૦માં એ ગુંજી ઊઠશે.” સરકારી નોકરી માટેની કપરી પરીક્ષા આઈ. સી. એસ.માં સારી રીતે
અલીપુર કારાગૃહમાં શ્રી અરવિંદને આધ્યાત્મિક દષ્ટિકોણ વધુ પાસ થયા. પણ પરદેશી સરકારના નેકર બનવું એમને કેમ ?
તીવ્ર બન્યો. એમણે જેલમાં ગીતાનું ગહન અધ્યયન કર્યું અને એમપણ બધી લેખિત પરીક્ષામાં પાસ થયા પછી નોકરી લેવાનું ટાળવું. શી રીતે? આ માટે શ્રી અરવિંદે એક સરસ તરકીબ શોધી કાઢી. એ નામાં સાધના માટેનું સામર્થ્ય આવ્યું. એમને જેલની દીવાલમાં માટેની ઘોડેસવારીની પરીક્ષામાં એ બેઠા જ નહિ અને પોતે જ અને કોટડીની આજુબાજુનાં વૃક્ષોમાં સર્વત્ર વાસુદેવનાં દર્શન થતાં. પિતાની જાતને સરકારી નોકરી માટે અયોગ્ય ઠેરવી.
આમ એમને જેલની કાળી કોટડીમાં સાક્ષાત્કાર થયો અને એ અખંડઈગ્લેંડમાં શ્રી અરવિંદ ઈડિયા મજલિસના તેમ જ 'કમલ
ભાવે વસી રહ્યા. અને કટાર’ નામક એક ગુપ્ત ક્રાંતિકારી દળના સભ્ય બન્યા.
જેલમાંથી છૂટયા પછી શ્રી અરવિંદે થોડો સમય ચંદ્રનગરમાં "૧૮૯૩માં હિંદ પાછા ફર્યા બાદ શ્રી અરવિદે વડોદરા રાજયમાં ગાળ્યો. ત્યાંથી 'કર્મયોગી' અને “ધર્મ' સાપ્તાહિકો દ્વારા પોતાના નોકરી સ્વીકારી. થડે સમય વડોદરાનરેશના મંત્રી તરીકે કામ કર્યું વિચારોના અને ધર્મના–ભારતના ચિરંતન સંદેશને પ્રસાર કરવા અને થોડો સમય વડોદરાની કૉલેજમાં અધ્યાપક તરીકે. આ સમય
લાગ્યા. થોડો વખત ત્યાં રહી, એપ્રિલ, ૧૯૧૦માં એમણે પોંડિચેરી દરમ્યાન એમણે “ઈંદુપ્રકાશમાં ‘જનાને બદલે નવા દીવા' નામની
પ્રત્યે મહાપ્રયાણ કર્યું. શરૂઆતના છ મહિના એ શંકર ચેટ્ટીને ત્યાં લેખમાળા લખી જેમાં દેશપ્રેમ, સ્વાવલંબન, ચારિત્ર્ય અને નિષ્ઠાનું
રહ્યા. એ પછી આછીમમાં ગયા. ત્યાં આર્થિક તંગીને કારણે શરૂઆતના હત્વ સમજાવ્યું અને મવાળાની આકરી ટીકા કરી. આ લેખમાળાએ દિવરો ઘણા કઠણ ગયા. કોઈક કોઈક વખત તે એમની પરિો ચારઘણી ચકચાર જગાવી. એમને એમની ટીકા સહેજ હળવી કરવાનું
આઠ આના પણ ન હોય. તેમાં વળી કેટલાક દેશદ્રોહીએ એમને કહેવામાં આવ્યું ત્યારથી એમને એ માટેનો ઉત્સાહ ઓસરી ગયો.
સરકારી અમલદારોને સેપવાની પેરવીમાં રહેતા. કોઈકે એમને અજીયોગ માટેની પશ્ચાદભૂમિકા પણ એમના વડેદરાના નિવાસ
રિયા જવાનું સૂચવ્યું પણ શ્રી અરવિંદ અચળ રહ્યા. પંડિચેરીમાં દરમ્યાન તૈયાર થઈ. પ્રાણાયામને પહેલો પાઠ એ નર્મદાતટ પર
સ્થિર થયા. આવેલા ચાંદોદના ગંગાનાથ મઠમાં શીખ્યા. એ પછી યોગી વિષ્ણુ ભાસ્કર લેલે પાસે એમણે યોગાભ્યાસ શરૂ કર્યો.
૧૯૧૪માં એક પલ યુગલ ફ્રાન્ટાથી શ્રી અરવિંદના દર્શને
આવ્યું. શ્રીમતી પ લ જેઓ નાનપણથી ચિતન અને ધ્યાનમાં મગ્ન ૧૯૮૫માં બંગભંગનું આંદોલન શરૂ થતાં શ્રી અરવિંદના જીવને
રહેતાં એમણે શ્રી અરવિંદને જોતાં સદ્ગુરુ મળ્યાને તપ અનુભવ્યો. નવો વળાંક લીધો. ૩૦ ઓગસ્ટે પિતાનાં પત્ની મૃણાલિનીને એમણે
એમણે શ્રી અરવિંદનાં ચરણોમાં સમર્પણ કર્યું અને ધીમે ધીમે એ લખ્યું, “મારામાં ત્રણ પ્રકારનું પાગલપણું છે... મારે દઢ વિશ્વાસ મીરા પાંલ મટી અરવિંદ આશ્રમનાં અધિષ્ઠાત્રી, ભકતોને મુકિત માર્ગે છે કે ભગવાને માણસને જે કાંઈ ગુણ, પ્રતિભા, ઉચ્ચ સંસ્કારે, વિદ્યા
દોરતાં આશ્રમનાં માતાજી” બન્યાં. પોંડિચેરીમાં શ્રી અરવિંદે મહાના.
યોગસાધના અને સાહિત્યની ઉપાસનામાં જીવન વ્યતીત કર્યું. ૧૫ અને ધન આપ્યું છે તે બધું ભગવાનનું જ છે. હું જે બધું જ મારે
ડિસેંબર, ૧૯૫૦ના દિવસે, ૨૪ નવેંબર, ૧૯૨૬ એ થયેલું અતિમાટે, મારા સુખ માટે, મારા ભેગવિલાસ માટે વાપરી નાખું મનરાનું પૃથ્વી પરનું અવતરણ સ્થિર થાય એ માટે પિતાના દેહની તે હું ચોર બનું.
આહુતિ આપી. મહાયોગી અરવિંદે મહાસમાધિ લીધી. “બીજું પાગલપણું હમણાં જ વળગ્યું છે. એ છે કોઈ પણ રીતે ભગવાનને સાક્ષાત્કાર કરવો... ત્રીજું પાગલપણું આ છે: માનવનાં જ્ઞાન અને શકિતનાં વિકાસની ત્રણ મહત્ત્વની અવસ્થાએ સામાન્ય લોકો સ્વદેશને એક જડ પદાર્થ, અમુક મેદાને, ખેતરો, એટલે (૧) શરીરપ્રધાન પ્રાણનિયંત્રિત સામાન્ય અવસ્થા, (૨) વને, પર્વત અને નદીઓને બનેલે એક સમૂહ સમજે છે. બુદ્ધિપ્રધાન ઉન્નતિપંથી મધ્યમ અવસ્થા અને (૩) આત્મપ્રધાન પણ હું સ્વદેશને માતારૂપે જોઉં , તેની ભકિત કરું છું, પૂજા કરું શ્રેષ્ઠ પરિણત અવસ્થા. છું... હું જાણું છું કે આ પતિત દેશને ઉદ્ધાર કરવાનું બળ મારામાં પ્રથમ અવસ્થામાં મનુષ્ય કામ અને અર્થને દાસ હોય છે અને છે. શારીરિક બળ નહિ પણ જ્ઞાનનું બળ, ક્ષાત્રતેજ એ જ કંઈ એ સામાન્ય ભાવ અને સહજ પ્રેરણાથી સંચાલિત થાય છે. બીજી એકમાત્ર તેજ નથી. બ્રહ્મતેજ પણ છે. એ તેજ જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત એટલે બુદ્ધિપ્રધાન અવસ્થામાં મનુષ્ય કામ અને અર્થને બુદ્ધિ દ્વારા