________________
“ તા. ૧-૧૨ ૭૨
પ્રબુદ્ધ જીવન
અદ્ભુત ગ્રંથ છે. શ્રીમદ્ કવિ હતા. દોહરામાં, સરળ ભાષામાં, ગહન જેમ અ૫ કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત તત્ત્વજ્ઞાન માત્ર ૧૪૨ લેકમાં જૈનદર્શનને સાર આપી દીધો. ઉદયમાન થાક ગ્રહણ કર્યો”
શ્રીમદે પોતાના શરીર પાસેથી ખૂબ કામ લીધું હતું. આત્માના શ્રીમદ્દ એક વખત એમ માનતા કે જૈનદર્શન શ્રેષ્ઠ છે. પણ તેજને પ્રગટાવવા માટે એમણે દેહને કૃશ કરી નાખવાનું ઘણીવાર છેવટે એ કહેવા લાગ્યા હતા કે સર્વધર્મ સમભાવ રહેવો જોઈએ. કહ્યું છે. આહાર, વિહાર વગેરેમાં ચિત્ત ન હોય, જંગલમાં ફરવા ' આ અંગે એમણે લખ્યું છે તે જોઈએ: નીકળતા ત્યારે વેગપૂર્વક દોડતા, ગાથાઓ ગાતા, મસ્ત થઈ જતા. “માકાના માર્ગ છે નથી. કશી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી
શ્રીમદ્દ અપૂર્વ આત્મજ્ઞાન હોવા છતાં જાહેર ઉપદેશ ન શ્રીકૃષણ તરશે; જે વાટેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર આપ એ તેમણે નિર્ણય કર્યો હતો. ગૃહસ્થાશ્રમમાં હોય ત્યાં સુધી, તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, પિતાને બાહ્ય વ્યવહાર અને ભગવાન મહાવીરને ત્યાગ અને સંસાર- ગમે તે યોગમાં જયારે પમાશે ત્યારે પવિત્ર, શાશ્વત સત્પદના અનંત નિવૃત્તિને ઉપદેશ, સુસંગત ન લાગે. તેથી સર્વસંગપરિત્યાગ ન થાય
અતીન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. ત્યાં સુધી જાહેર ઉપદેશ ન આપવો એમ નિર્ણય કર્યો. સંસાર કોઈપણ ધર્મ સંબંધી મતભેદ રાખો છોડી દઈ એકાગ્રભાવથી સર્વથા ત્યાગ કરવાની તીવ્ર ઈચ્છા હતી પણ માતાની આજ્ઞા ન મળી સમ્યક યોગે એ જ માર્ગનું સંશોધન કરવાનું છે. તે માર્ગ આત્મામાં અને દરમ્યાન શરીર લથડયું અને ૩૩ વર્ષની વયે સંવત ૧૯૫૭ના ચૈત્ર રહ્યો છે. આત્મવપ્રાપ્ત પુરુષ જયારે યોગ્યતા ગણી તે આત્મત્વ વદી પાચમ ને મંગળવારે રાજકોટમાં દેહત્યાગ કરી ગયા.
અપેશે ત્યારે જ તેની વાટ મળશે. ત્યારે જ તે મતભેદાદિક જશે. | અંતિમ સમયે લગભગ કેવળજ્ઞાનની ભૂમિકા જાગી હતી એમ મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યાં નથી. શ્રીમદ્ કહ્યું છે. શ્રીમદ્દના પોતાના શબ્દોમાં તેમની અંતરદશાની “જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ (આ) આત્મા ઘણા વખત કોઈક ઝાંખી થાય તે માટે તેમનાં લખાણોમાંથી કેટલાક ફકરા વાંચું છું: થયાં માનવું ભૂલી ગયો છે. મુકત ભાવમાં મા છે એમ ધારણા છે.
દુ:ખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે ખચિત વાડામાં કલ્યાણ નથી, અજ્ઞાનીના વાડા હોય. જેના રાગદ્વેષ તેના શિરેભાગમાં હું આવી શકે...તમે મને સ્ત્રીના સંબંધી, લક્ષ્મીના અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ, બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મવી સંબંધી, કીર્તિના સંબંધી, ભય સંબંધી કે કાયાના સંબંધી અથવા (એ)
કલ્યાણ છે તે તે માનવું નહિ. એમ કલ્યાણ હોય નહિ. જે જ્ઞાની સર્વ સંબંધે કંઈ દુ:ખી લેખશે નહીં. મને દુ:ખ બીજી રીતિનું છે. પુરુષના વચનથી આત્મા ઊંચા આવે તે સાચે માર્ગ. તે પિતાને માર્ગ દરદ વાતનું નથી, કફનું નથી, કે પિતાનું નથી. તે શરીરનું નથી, ' ‘આપણો ધર્મ” એવી કલ્પના છે. આપણા ધર્મ શું? મહાસાગર વચનનું નથી કે મનનું નથી. ગણો તે બધાયનું છે અને ન ગમે તે કોઈને નથી તેમ ધર્મ કોઈના બાપને નથી. જેમાં દયા, સત્ય આદિ એક્ટ નું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહિ ગણવા માટે છે. કારણ હોય તે પાળે. તે કોઈના બાપનાં નથી. અનાદિકાળનાં છે. શાશ્વત એમાં કાંઈ ઓર મર્મ રહ્યો છે.
છે. જીવે ગાંઠ પકડી છે કે આપણો ધર્મ છે. પણ શાશ્વત માર્ગ “તમે જરૂર માનજો કે હું વિના દિવાનાપણે આ કલમ ચલાવું શું? શાશ્વત માર્ગથી સૌ મેહો ગયા છે. રજોહરણ, દોરો કે ભૂપતી, છે... આ દેહમાં મેં મુખ્ય બે ભવ કર્યા છે. અમુખ્ય હિસાબ નથી. કપડાં કોઈ આત્મા નથી. વહોરાના નાડાની માફક જીવ પક્ષને નાનપણથી નાની સમજણમાં કોણ જાણે કયાંથી મેટી કલ્પનાઓ આગ્રહ પકડી બેઠો છે, એવી જીવની મૂઢતા છે. આપણા જૈન આવત, સખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ ધર્મના શાસ્ત્રમાં બધું છે.' ‘શાસ્ત્રો આપણી પાસે છે. એવું મિથ્યાભિમાન મહાલય, બાગ બગીચા, વાડીવાડીનાં કાંઈક સુખ માન્યા હતાં. મોટી કલ્પના જીવ કરી બેઠો છે. મતભેદને છેદે તે જ સાચા પુરુષ. વિચારવાનને તે, “આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ માર્ગને ભેદ નથી. માર્ગ વિચારવાનને પૂછવા. દીઠું કે, ‘પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી. સુખે રહેવું અને
જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની કરવા જણાવતા સંસાર ભગવ એ જ કૃતકૃત્યતા છે. એમાંથી, બીજી કોઈ પંચાતમાં
નથી ; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી કરવાનું જણાવતા નહીં પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાખી, કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. ,
નથી... માત્ર જે જણાવીએ છીએ : જૈન અને વેદાંતી આદિન
ભેદત્યાગ કરો. આત્મા તે નથી.” “(પણ) થોડા વખત ગયા પછી એમાંથી એર જ થયું; જે થવાનું મેં ક૯યું નહોતું તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવો
હવે શ્રીમદ્ અને ગાંધીજીના સંબંધ વિશે સંક્ષેપમાં કહીશ. કાંઈ મારો પ્રયત્ન પણ નહોતે. છતાં અચાનક ફેરફાર થયે. કોઈ એર
બન્નેને સંબંધ બહુ ગાઢ હતેા. ૧૮૯૧માં ગાંધીજી બેરિસ્ટર થઈને અનુભવ થશે. અને તે અનુભવ કોઈ શાસ્ત્રમાં લેખિત ન હોય, જડ
વિલાયતથી આવ્યા ત્યારે શ્રી રેવાશંકરભાઈના ભાઈ ડાં. પ્રાણજીવનવાદની કલ્પનામાં પણ નથી, તે હતો. તે ક્રમે કરીને વધ્યો.
દાસ સાથે હતા. હેકટરે ગાંધીજીને શ્રીમદુને પરિચય કરાવ્યો ત્યારે વધીને અત્યારે એક ‘તું હિ', તું હિને જાપ કરે છે.”
ગાંધીજીની ઉંમર લગભગ ૨૨ વર્ષની. શ્રીમદ્દ બે વર્ષે મેટા હતા.
ગાંધીજી લખે છે: - બીજા એક પત્રમાં પોતાને થયેલા એક અદ્ભુત અનુભવ બાબત તેઓ લખે છે:
“આ વેળા જો કે મે મારી દિશા જોઈ નહોતી,...છતાં રાયચંદએક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમ સંપત્તિ વિના
ભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતે.. જે છાપ મારા ઉપર રાયચંદઅમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી. ભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શકયા... મારી આધ્યાત્મિક કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભીડમાં હું તેમને આકાય લેતા. ભાન નથી... અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ... પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે
“મારી ઉપર ત્રણ પુરુએ ઊંડી છાપ પાડી છે, ટોલ્સ્ટોય, છે. જેમ હરિએ ઈચ્છલે કમ દોરે તેમ દેરાઈએ છીએ. હૃદય પ્રાય
રસ્કિન અને રાયચંદભાઈ. ટોલ્સ્ટોયની તેમના અમુક પુસ્તક દ્રારા અને શૂન્ય જેવું થઈ ગયું છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. છતાં વેપાર તેમની સાથેના થડા પત્રવ્યવહારથી, રસ્કિનની તેને એક જ પુસ્તક કરીએ છીએ. લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ,
“અનટુ ધિસ લાસ્ટ” થી, જેનું ગુજરાતી નામ ‘સર્વોદય’ રાખ્યું છે; હસીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે.
અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે,
ગાંધીજી બે વર્ષ મુંબઈમાં રહ્યા તે દરમિયાન તેમને શ્રીમને અતિ નામ હરિ છે, સર્વ હરિ છે.”
નિકટને પરિચય રહ્યો. એ બાદ ગાંધીજી આફ્રિકા ગયા. ત્યાં ખ્રિસ્તી બીજા એક કાગળમાં લખે છે: “રામ રેમ ખુમારી ચઢશે,
મિશનરીઓની સેવાથી ગાંધીજી પ્રભાવિત થયા. ખ્રિસ્તી થવા આગ્રહ અમરવરમય જ આત્મદષ્ટિ થઈ જશે, એક ‘તૃહિ નંહિ’ મનન
થતો. પણ તે પહેલાં સદભાગ્યે શ્રીમનું માર્ગદર્શન મેળવવા નક્કી કર્યું. કરવાને પણ અવકાશ નહીં રહે, ત્યારે અમેરવરના આનંદનો અનુ- ગાંધીજીની ઉમ્મર એ વખતે ૨૪ વર્ષની અને શ્રીમદની ૨૬ વર્ષની છતાં ભવ થશે. અત્રે એ જ દશા છે. રામ હૃદયે વસ્યા છે, અનાદિનાં ગાંધીજીને શ્રીમના આત્માનમાં એટલી શ્રદ્ધા હતી કે તેમની આધ્યાખયાં છે. સુરતી ઈત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાકયની વેઠ ત્મિક ભીડમાં તેમની પાસેથી માર્ગદર્શન મળશે. એક લાંબો પત્ર લખી કરી છે.”
૨૭ પ્રશ્ન પૂછયા, જેના અતિ સંકોપમાં શ્રીમદે જવાબ આપ્યા. શ્રીમદ્દનાં અંતિમ વચન છે :
ગાંધીજી લખે છે: “તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. ધણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું
હિન્દુ ધર્મમાં મને જે જોઈએ છે તે મળે એમ છે એવો મનને વિશ્વાસ રણ પ્રાપ્ત થયું. માથે ઘણા બોજો રહ્યો હતો. તે આત્મવીર્ષે કરી, આવ્યો. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું