________________
૧૭૨,
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૭૨
એકટ કે એસેન્શિયલ કોમેડિટી એક્ટ, જેને આધારે આ કરવાને આયાતની વસ્તુ કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખરચી દાવો કર્યો, તેમાં આવો અધિકાર નથી. આ બન્ને એકટ મુજબ કેટલો સરકાર આયાત કરે તે જાહેર હિતમાં તેને ઉપયોગ થાય તેવી ન્યૂઝપ્રિન્ટ આયાત કરો અને તેની વાજબી અને ન્યાયી વહેંચણી સૂચના આપવાને તેને અધિકાર છે? સ્ટીલ આયાત થાય તે કરવી એટલે જ અધિકાર સરકારને છે. વહેંચણી મુજબ કવોટા તેને ઉપયોગ સરકાર નક્કી કરી શકે છે. કોર્ટે કહ્યું: Newsprint નક્કી કર્યા પછી, તેના ઉપયોગ ઉપર અંકુશ મૂકવાનો અધિકાર is not steel,. It spreads ideas. વર્તમાન કાયદાની જોગવાઈઓમાં નથી.
' સરકાર તરફથી કહેવામાં આવ્યું કે પાનાંની સંખ્યા ઓછી વહેંચણીનું વાજબી અને ન્યાયી ધોરણ નક્કી કરવું સહેલું કરી તેથી શું છાપવું (Content) તેના ઉપર કોઈ મર્યાદા મૂકી નથી. સરકારે એક ઘોરણ ૧૯૬૧-૬૨ માં નક્કી કર્યું -- ૧૯૫૭ ની . નથી. There is no censorship, તેથી ન્યુઝપેપરના ધંધાને પાનાની સરેરાશ સંખ્યા અને ૧૯૬૧-૬૨ નું સરેરાશ સકર્યુંલેશન – તે એકંદરે વર્તમાનપત્રોને માન્ય રહ્યું હતું. ૧૯૭૧-૭૨
કદાચ ધક્કો પહોંચે પણ વાણીસ્વાતંત્ર્યના હક્કને કાંઈ બાધ માં આ ધારણમાં ફેરફાર કર્યો અને કવોટા નક્કી કરવા તેમ જ પાના આવતું નથી. કોર્ટે કહ્યું: Freedom of speech combinet છાપવા ઉપર ૧૦ પાનાની મર્યાદા મૂકી તે વર્તમાન કાયદાની જોગ- both content and volume.૫ણ Volume થોડા પત્રોમાં એકત્રિત વાઈ મુજબ નથી. આ મર્યાદાને બચાવ થઈ શકે છે અને જસ્ટીસ
થવા દેવું કે તેને બહોળો ફેલાવો થવા દે? ' મેગ્યુએ ઘણી સારી રીતે તેને બચાવ કર્યો છે. પણ તેને માટે કાયદાને આધાર છે તેમ ન કહેવાય. ૧૯૫૭ ના ધોરણે પાનાંની સંખ્યા
એ યાદ રાખવું ઘટે કે સરકારની નવી ન્યુઝપ્રિન્ટ નીતિ નક્કી કરી તે આકસ્મિક હતું. તે સમયે સાત વર્તમાનપત્ર એવાં મોટા છ અંગ્રેજી વર્તમાનપત્રોને જ મુખ્યપણે બાધક હતી. દેશના હતાં કે જેની પાનાંની સંખ્યા ૧૨ થી વધારે હતી. વળી કટા નક્કી
બીજા ઘણા વર્તમાનપત્રને લાભદાયક હતી અને ખાસ કરી દેશી કર્યા પછી, તેના ઉપયોગમાં, પાનાની સંખ્યા અને સકર્યુલેશનમાં
ભાષાના વર્તમાનપત્રોના એસોસિયેશને આવકારી હતી. વધઘટ કરવાની છૂટ આપી તે પણ અનિવાર્યપણે જરૂરનું ન હતું. જે ધોરણે કવોટા નક્કી કર્યો છે. – સકર્યુલેશન અને પાનાની સંખ્યા પણ બહુમતી જજમેંટ વાણીસ્વાતંત્ર્યની વ્યકિતગત - તે ધરણને જ વર્તમાનપત્રે વળગી રહેવું જોઈએ એમ નિયમ અધિકાર ઉપર વધારે ભાર મૂકતું હોવાથી, કોઈના હક્કને લાભ કરે તે તે ગેરવાજબી છે તેમ ન કહેવાય. વળી કોટા દરેક પત્ર
કરવા, બીજાને હક્ક જૂન થઈ શકે તે સિદ્ધાંત માન્ય રાખ્યો નથી. માટે અને દરેક આવૃત્તિ માટે અલગ આપવામાં આવે છે. તે પત્ર અને તે આવૃત્તિ માટે જ તેનો ઉપયોગ કરવો એવો નિયમ પણ
બીજાં વર્તમાનપત્રોને સહાય કરવી હોય તે સરકાર કરે પણ ગેરવાજબી ન લેખાય. જસ્ટીસ મેથ્યએ આ બધા મુદ્દાઓ કોઈ વર્તમાનપત્રના ભાગે નહિ. ઉપર ભાર મૂકયો છે.
આવા ઘણા મુદ્દાની આ કેસમાં છણાવટ થઈ છે. A free - વહેંચણી કરવામાં ન્યાયી અને વાજબી વહેંચણીનું ધોરણ શું? press is basic to democracy. એટલે જાહેર હિતને મેટાને વધારે આપવું અને નાનાને ઓછું આપવું, દરેકની જરૂ
નામે પણ સરકારની દરમિયાનગીરી તેમાં ઓછી હોય તે આવરિયાત પ્રમાણે કે દરેકને સમાન ધોરણે? Status quo જાળવી રાખવો કે નાના પુત્ર મોટાની સાથે હરીફાઈ કરી શકે એવી
કારદાયક છે. આપણા બંધારણમાં જાહેર હિતને નામે કોઈ નિયંત્રણ તક ઊભી કરવી? મેટા સદા મોટા રહે અને વધતા જાય અને વાણીસ્વાતંત્ર્ય ઉપર મૂકવાની જોગવાઈ નથી. બીજા મૂળભૂત નાના સદા નાના રહે અને ઘટતા જાય? મોટાનું ઓછું કરી નાનાને અધિકારોમાં આવી જોગવાઈ છે. વ્યાપાર કે મિલકતના હક્કો ઉપર આપવું કે મેટાને છે તે રહેવા દઈ, નાના માટે જોગવાઈ કરવી?
Reasonable restriction in public interest સરકાર મર્યાદિત સંખ્યાને ન્યુઝ પ્રિન્ટ હોય તો વધારાની જોગવાઈ કયાંથી થાય? બેથી વિશેષ વર્તમાનપત્રો ચલાવતા હોય તેને વધારે પત્રો
મૂકી શકે છે. વાણી સ્વાતંત્ર્યના હક્ક ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા કે આવૃત્તિઓ કાઢવા દેવી કે તેના ઉપર મર્યાદા મૂકી, બીજાને તક બહુ મર્યાદિત છે. દેશની રાલામતી, વિદેશ સાથેના સંબંધો, કાયદો આપવી ? થોડાના હાથમાં વધારે વર્તમાનપત્રો જામવા દેવાં અને અને વ્યવસ્થા, એવા ચોક્કસ મુદ્દા ઉપર જ આ હક્ક ઉપર સરકાર તેમને પ્રભાવ વધવા દે કે આવી જમાવટ (monopoly or
નિયંત્રણ કરી શકે. એમ કહેવાય કે વાણીસ્વાતંત્ર્યનું મહત્ત્વ લક્ષમાં concentration) અટકાવવી? હરીફાઈમાં મેટા નાનાને ગળી જય એવી પરિસ્થિતિથી વાણીસ્વાતંત્ર્યને હક્ક વધારે સચવાય
લઈ, આ હક્ક સરકારી દરમિયાનગીરીથી વધારે સુરક્ષિત રાખ્યો છે કે મોટાની સત્તા ઓછી કરી દરેક પ્રકારના વિચારોને ફેલાવો થાય. બહુમતી ચુકાદાએ આ હક્કનું સમર્થન અને રક્ષણ કર્યું છે અને તે તેવી વ્યવસ્થા કરવી? મોટા પુત્રોને વધારે પાનાં મળે એટલે વધારે
દષ્ટિએ આ ચુકાદો ઐતિહાસિક લેખાય. જાહેર ખબર મળે અને મોટી કમાણી થાય. ટાઈમ્સ કે સ્ટેટસમેનમાં
સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સરકારી નીતિને અનુકુળ ન ૬૦-૬૫ ટકો જાહેર ખબર હોય છે. વર્તમાનપત્ર news અને views માટે છે કે જાહેર ખબર માટે?' જાહેર ખબર ઓછી થાય
હોય ત્યારે નવો કાયદો કરી અથવા બંધારણમાં ફેરફાર કરી, સરકાર તો વાણીસ્વાતંત્ર્યના હક્કને બાધ આવે છે કે માત્ર કમાણી ઓછી પિતાની નીતિનું સમર્થન કરે છે. આ બાબતમાં સરકાર એવું નહિ થાય છે?
કરે એમ હું માનું છું. લોકશાહી હોવાનો દાવો કરતી સરકાર વાણીજાહેર ખબર માત્ર કમાણીનું સાધન છે કે કાંઈ સમાજહિત
સ્વાતંત્ર્યના હક્ક ઉપર કાપ મૂકવાને કોઈ પ્રયત્ન – અને એ સાધે છે? વ્યાપાર-ઉદ્યોગ વધારવાનું સાધન છે. નોકરી મેળવવાનું સાધન છે. ફિલ્મજગતને - જનતાને પહોંચવાનું સાધન છે. વિવાહ
કાપ જાહેર હિતમાં છે એવું માનતી હોય તો પણ – કરે તો દેશ અને લગ્ન માટે ઉપયોગી છે. ટૂંકમાં જાહેરખબરની સમાચાર જેટલી અને વિદેશમાં તેની પ્રતિષ્ઠાને મોટો ધક્કો પહોંચે. સરકાર બીજાં જ ઉપયોગિતા છે એમ કહેવામાં આવે છે. t serves useful પગલાં ગમે તે લે પણ વાણીસ્વાતંત્રને મૂળભૂત અધિકાર અત્યારે sociaM purpose. પણ જાહેરખબર થોડા પત્રમાં concentrate
જે સ્વરૂપે છે તેમાં ફેરફાર નહિ કરે. પ્રેરાની માલિકીમાં મહત્ત્વના થવા દેવી કે બહોળા પત્રને લાભ મળે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી?
ફેરફાર કરવાનું સરકાર વિચારી રહી છે. ઉદ્યોગપતિઓની પકડ મેટાં વર્તમાનપત્રો વધારે ખર્ચ કરી, કુશળ સ્ટોફ રેકી,
ઓછી કરવાને ઈરાદો છે. To divorce ownership of દુનિયાભરના સમાચારો મેળવે છે અને લોકમત કેળવવામાં અગ
press from industry. હવે શું કરે છે તે જોવાનું રહ્યું. હું ત્યનો ભાગ ભજવે છે પણ આવા વર્તમાનપત્રો થોડા ઉદ્યોગપતિ
એમ માનું છું કે વર્તમાનપત્રની બાબતમાં સરકારની ઓછામાં ઓના હાથમાં જ હોય ત્યારે તેમનું દૃષ્ટિબિંદુ અને તેમના હિત
ઓછી દખલગીરી હોય તે હિતાવહ છે. ખરેખર free press ઉપર વધારે ભાર આવે અને લેકમતને તે તરફ વાળે અને અન્ય
બનાવવા પ્રજા બધા પુરુષાર્થ કરે. તેમાં રાજકારણ કે રાજકીય પ્રકારના અભિપ્રાયને વ્યકત કરવાની તક ન મળે. જસ્ટીસ મેલ્યુએ
પક્ષને અવકાશ ન આપ, કહ્યું, Newspaper has become cultural arm of Industry. સમાપ્ત
ચીમનલાલ ચકુભાઈ