SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૭૨ | ઉ દ ય ચં દ્ર उदयगूढशशांकमरीचिभिस्, દૂર થતાં, પિતાના નિર્બન્ધ અને અસ્તવ્યસ્ત કેશને બાંધી સમારે છે, तमसि दूरतरं प्रतिसारिते। તેથી સુંદર લાગે છે. આમ પ્રસન્ના ઔશનરીનું માનસચિત્ર રાજાના अलकसंयमनादिव लोचने, ચિત્તમાં પ્રતિબિમ્બિત થાય છે; એનું પરિણામ રાજા પ્રકૃતિદશ્યમાં - હૃતિ મે રિવહનદિમુહમ્ + ૬ જોઈને અનુભવે છે. રમણીને સઘન કેશરાશિ મુખ પર છવાઈ - કવિ કાલિદાસકૃત વિક્રમોર્વશીય-તૃતીય અંક-શ્લેક ૬. જઈને તેની આભાને આવરી લે છે, તે એકત્રિત થઈ સંકેલાતા, અર્થ: ઉદય પામતાં છતાં (ઉદયાચળની પાછળ હોવાથી) રમણીવનની આભા નીખરી આવે છે. કવિ અહીં રમણી સૌન્દર્ય અપ્રકટ, એવા ચંદ્રનાં કિરણોથી અંધકાર દૂર થતાં, પૂર્વ દિશા, જાણે ક્રિયાછટાની છબી વડે ચન્દ્રસૌન્દર્યના અધિકાને ચિત્તમાં છાપી દે મુખ પરથી કેશેનું આવરણ દૂર કરતી હોય, એ રીતે મારાં નેત્રોને છે. એવું છે કવિનું સૌન્દર્યનિરીક્ષણ, મનેહરી અને સંતર્પક. હરી લે છે. આ ચન્દ્ર પૂર્ણિમાને છે? ના. નાટકમાં વિદૂષક મુખે વિનદઉદયચંદ્રના સૌન્દર્યપ્રભાવનું આ કૌતુકભાવે દર્શન છે. જે વાણીમાં ચન્દ્રને ઉપમા આપી છે gu૪મોઢા ની–ભાંગેલા પ્રસનકર છે. દિવસની પ્રખરતા શમી ગઈ છે. તપ્તકાંચનવર્ણ લાડુની. વળી ‘પ્રિયાનુપ્રસાદન’ વ્રતથી એ બિનાને સમર્થન સાંપડે છે. તપાવેલા સુવર્ણના વર્ણવાળી સરાગ સંધ્યાની રકિતમાં છે આછરી પ્રિયને રીઝવવાનું અને સંકટ દૂર કરવાનું એ વ્રત સંકષ્ટ ચતુર્થીનું ગઈ છે; અને અંધકારના ઓળા ઊતરેલા છે. એ, વિલાતા પ્રકાશ છે. વળી મિષ્ટાનભાગી વિદૂષકબ્રાહ્મણને ચતુર્થીના લાડુભાજનની વાત સાંભરે તે શકય સહજ છે. જે વીગતે, ચતુર્થીના રાંદ્રની પતીજ પછીના ઊતરતા અંધકારને એ સૂને અકલસ્તબ્ધ સમય છે. પાડે છે. તેના આછા પ્રકાશને કારણે તે સહજપણે કૌતુકમય હોઈ એ અંધકારને ઉજાળી દેતી કંઈક અનિર્વચનીય આભા આકાશના શકે: જે કે. કહેવું જોઈએ કે કવિના વર્ણનઠાઠથી ચંદ્રને દબદબો અમુક ભાગે ઉદ્ભવે છે. ધીમે ધીમે તે ગહન નીચાણમાંથી ઉપર ચડતી જાણે પૂર્ણિમાના તેલને છે! ને પ્રસરતી આવે છે. તે છે, ઉદયાચળ પર્વતની પેલી મેરથી-પંથી આ શ્લોકમાં સુરત (વિશેષ દૂર) એવું પદ છે. તેને ફૂટી રહેલી ચંદ્રની અમૃતમય આછી તેજટશરો. એક બીજો પાઠ પણ છે, ટૂમિત: (અહીંથી દર) – બીજો પાઠ કવિચક્ષુ એ દિશાએ મીટ માંડે છે. એ છે, પુરાણકક્શન મુજબ કાવ્યદષ્ટિએ વિશેષ યોગ્ય હોઈ શકે? છે તો તે ચેાથને ચન્દ્રમા: ઉદયાચળ ગિરિનું આસન; અને એ જ છે, પરમ તેજોને પ્રગટાવનારી તિમિરને દૂરતર નહિ, પણ અહીંથી– આ દિશાએથી દૂર કરે, તે અર્થ પ્રાચી એટલે કે પૂર્વની દિશા. કવિ તેને પૌરાણિક અને પાસ સંગત લાગે છે. આપે છે. તે, હરિવહનની એટલે કે ઈન્દ્રની દિશા છે. ઈન્દ્ર પૂર્વ દિશાને અધિષ્ઠાતા દેવ છે. ઈન્દ્રના ઘોડાનું નામ હરી હેઈ, તેનીવડે કાવ્યને છંદ? દ્ર,તવિલંબિત. છંદરચનાનું સ્વયં બંધારણ જ પૂર્વ દિશાને સંકેત થયો છે. તેના પ્રત્યેક ગણઆરંભના બહુલ કે નિશ્ચિત લધુ વર્ણ, તિમિર વિલેપનના–તેના અપસરણના ભાવના વાહક બને છે. પ્રત્યેક ગણાશ્લોકવર્ણન વાંચતાં આપણને ચંદ્રનું આરોહણ ચૂપકીદીપૂર્વકનું રંભના લઘુ કે લઘુ વર્ષો અને અંતના નિશ્ચિત ગુરથી નિષ્પન્ન તેને -હળુહળુ થતું લાગે છે. કારણ ઉદયાચળની એથે રહીને તેનું રૂપ લચકિલો લય, તિમિરમાંથી તેજના સંક્રમણનું સૂચન કરે છે. રેલાય છે. એટલે, તેજ ખરું, દષ્ટિને પદાર્થ-કહો કે તેજનું પાત્ર ખરું; આ શ્લોક, રસાભિલાષી રાજાની સૂક્ષ્મ કવિત્વરચિને બંધ કરાવે છે. અને છતાં તે પોતે પ્રત્યક્ષ નહિ! એવી ગૂઢતાની-ગહનતાની એ હીરા રા. પાઠક કૌતુકમય અનુભૂતિ છે. માટે જ કવિ ચંદ્રને ‘ઉદયગૂઢ’ કહે છે; " ચૈતન્ય પુરુષને ગાડીએ * ઉદિત છતાં અપ્રકટ-ગુપ્ત, એવું ચંદ્રનું રૂપવર્ણન અહીં છે; અને માણસનું મન જ અવિશ્વાસની કલ્પનાઓથી, ખેટા વિચારો તેથી કવિ આ ચમત્કૃતિસુંદર સમાસથી તેને વધાવે છે. અને અશ્રદ્ધાથી ભરેલું છે, અજ્ઞાન અને દુ:ખ પણ એમાં ભરેલાં આમ પૂર્વ દિશામાં અંધકારશૂન્યતા હતી ત્યાં રાંદ્રકિરણાથી છે. આ અજ્ઞાન જ એ અશ્રદ્ધાનું કારણ હોય છે, એ દુ:ખનું મૂળ કશેક સંચાર થ:તે સાથે, કવિના હૃદયમાં શન્યતાની સ્તબ્ધતામાંથી હોય છે. મનુષ્યની બુદ્ધિ અશાનનું હથિયાર છે. મોટે ભાગે તે ખાટા કોઈ ભાવ સર્યો. જે એક સુંદર ૫ન વડે આકારિત થશે. અને તે વિચારો અને ખોટી ધારણાઓથી ભરેલી હોય છે અને તે એમ જ આ શ્લોકની એક આકર્ષક ઉન્મેલા બનીને આવી. કવિ આ મુજબ માનતી હોય છે કે મારા વિચારો જ સાચા છે. પોતાના વિચારમાં ઉપેક્ષા એટલે કે તુલનાની સંભાવના કરે છે: ભૂલ છે કે નહિ અને ભૂલ કયાં છે તે જોઈને તેને વિચાર કરવાની ચન્દ્રતેજે અંધકાર દૂર થતાં, પૂર્વ દિશા જાણે અલક સંયમિત તેને ઈચ્છા જ થતી નથી. અને તે એટલે સુધી કે એની ભૂલ બતાવવામાં આવે છે ત્યારે એની અહંકારને આધાત થાય છે, એ કર્યા હોય તેવી તેજે ભરીને ચેહર લાગે છે. ફેંધે ભરાય છે અથવા તે દુ:ખી થાય છે. એ આ વસ્તુને સ્વીકાર | વિક્રમોર્વશી નાટકમાં રાજાથી વર્ણવાયેલા આ શ્લેકને સંદર્ભ કરવા માગતી નથી અને એને જ્યારથી બીજાની ભૂલ કે દોષ જાણવા જેવું છે; તેની વrઘટનાવડે ઊઠતે. ગભિતાર્થ આ શ્લોકને દેખાડવાની તક મળે છે ત્યારે તેને ખૂબ પ્તિ થાય છે. પારકાની અધિક ભાવઘન કરે છે. અપ્સરા ઉર્વશી પ્રતિના રાજા પુરૂરવાના નિંદા સાંભળતાં એ વસ્તુને તે એમને એમજ સ્વીકાર કરી લે પ્રેમની જાણથી, રાણી ઔશીનરી રોષિત છે: ને રાજાના પ્રેમને અના છે, એ કેટલી સાચી છે તેને તેને વિચાર સરખા પણ આવતો દૂર કરે છે. પણ પછી પશ્ચાત્તાપરૂપે રાજાને પ્રસન્ન કરવાનું પ્રિયાનું નથી. આવી રીતના મનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસને ઉદય પ્રસાદન’ વ્રત આદરે છે: જેમાં રાજાની હાજરી અનિવાર્ય છે. રાણી સહેલાઈથી બનતા નથી, એટલે તમારે માણસની વાત સાંભળવી. રાજાને પધારવા વિનંતિસંદેશ કહાવે છે. એ પ્રસંગે રાજા અને ન જોઈએ, તમારા ઉપર માણસને પ્રભાવ પડવા ન દેવા જોઈએ. વિદૂષક મણિહર્પપ્રાસાદની અગાશીએ આવેલા છે. પ્રસન્ન રાજા તમારે જો મૂળ વસ્તુ જાણવી હોય તો તે માટે પોતાની અંદર ચંદ્રોદયના એ નિતાન્તરમ્ય પ્રકૃતિ દશ્યમાં, પિતાના મનભાવનું જઈ રમૈત્યપુરુષને જગાડવે જોઈએ; એમાં રહેવા લાગ્યા પછી પ્રક્ષેપન કરે છે. ધીરે ધીરે સાચી બુદ્ધિ મનમાં વૃદ્ધિ પામવા લાગશે, હૃદયમાં સાચે રાજાને ચંદ્રમાં ઔશનરીનું પ્રસન્ન વદન વરતાય છે. ચંદ્ર અંધ- ભાવ અને લાગણી જન્મશે, પ્રાણમાં સાચી પ્રેરણા જાગશે, ચૈત્યકારને દૂર કરી ઉજજ્વલિત પૂર્વ દિશા વડે રાજાનું મન હરી લે છે; પુરુષના પ્રકાશમાં તમને માણસો, વસ્તુ, બનાવો તથા જગત તે પ્રમાણે ઐશનરીના ચિત્તમાંથી ઈર્ષ્યાળેશનું કિલિમષતિમિર દૂર વિશે એક નવી દષ્ટિ પ્રાપ્ત થશે. મનનું અજ્ઞાન, બેટી દષ્ટિ, ખાટો હઠે છે. વળી જેવી રીતે અંધકાર દૂર થતાં પૂર્વ દિશા અલક સંયમિત વિચાર, અવિશ્વાસ, અશ્રદ્ધા પછી આવશે નહિ. કરેલ કોઈક રમણીના રમણીય મુખ જેવી લાગે, તેમ ઔશીનરી કલેશ -શ્રી અરવિંદ માલિક : શ્રી મુંબઈ જૈન મુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક: મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રેડ, I મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કોટ, મુંબઈ–૧
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy