________________
૧૬૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૭૨
==
=
=
=
,
કર્યો. અમેરિકન પ્રજા ભયભીત છે. નિકસને ચીન અને રશિયા નથી. સાચા હિંદુ થવું અને સાચા મુસલમાન થવું એમ છે. શુભકાર્યના સાથે સંબંધો સુધારી સલામતી આપી તેમ માન્યું. અમેરિકન પ્રજા આરંભે પ્રાર્થના થાય અને કાંઈક ચિત્તશુદ્ધિ થાય તો નુકસાન પરિગ્રહી, મિલકત અને નફા માટે જીવનારી; તેણે નિકસનમાં પોતાને નથી. તીલક કરવું અથવા કાંઈ પૂજાવિધિ કરવી એ હિન્દુધર્મના ufaflu mal. American people played for safety ચિહન લેખાતા હશે તેથી વાંધો લીધે હશે ? સાર્વજનિક સમુદાય નિકસનના ઘણાં અનીતિમય કૃત્યે ભૂલી જવા તૈયાર થઈ. હોય ત્યાં કેવી પ્રાર્થના કરવી તે માત્ર વિવેકને પ્રશ્ન છે. ભારતીય Nixons represent to a large extent the present વિદ્યાભવનને કોઈ સમારંભ હોય તો વૈદિક મંત્રોચ્ચાર થાય તે જ American attitudes to problems domestic and યોગ્ય ગણાય. ત્યાં કોઈ એમ નહિ કહે છે કે કુરાનની પ્રાર્થના international.
કરવી. આઝાદમેદાનમાં રમઝાનઈદનું સંમેલન હોય અને મુસ્લીમ ભારતે વાસ્તવિકતા લક્ષમાં લેવી પડશે. રશિયા અને ચીને સિવાય બીજાઓ પણ હાજર હોય તે પણ વૈદિક મંત્રોચ્ચારને વાસ્તવિકતા સ્વીકારી.
આગ્રહ કોઈ નહિ રાખે. દરેક પ્રસંગે પ્રાર્થના કરવી હોય તે બિન–સાંપ્રદાયિકતાનું ધતીંગ
દરેક ધર્મની સાથે કરવી જોઈએ એવો આગ્રહ પણ અસ્થાને છે. કેન્દ્રના સંદેશવ્યવહાર ખાતાના મંત્રી શ્રી બહુગુણા ટેલિકોમ્યુનિ. જે પ્રસંગે જે યોગ્ય હોય તે કરવું. એવા પણ પ્રસંગ હોય જ્યાં કેશન મકાનનું ખાતમુહૂર્ત કરવા આવ્યા ત્યારે તેમને તીલક કરવા બધા ધર્મોની પ્રાર્થના થાય. એક જ ધર્મની પ્રાર્થના થાય ત્યાં અને કાંઈક પૂજાવિધિ કરવાની વ્યવસ્થા કરી હતી, તે તેમણે બીજાએ વાંધો લે, તેવું સંકુચિત માનસ તજવું જોઈએ. સોમનાથની થવા ન દીધી. બિન–સાંપ્રદાયિક રાજ્યમાં આવી ધાર્મિક વિધિને પ્રતિષ્ઠા કરવી હતી ત્યારે રાજેન્દ્રબાબુને વિનંતિ કરી. તેમણે સ્વીકારી. અવકાશ નથી એમ કહ્યું. આવી જ રીતે બિન-સાંપ્રદાયિકતા નહેરુને ખબર પડી એટલે તેમણે વાંધો લીધો કે રાજ્યના વડા આવતી હોય તે બહુ સસ્તી છે. કોઈ શુભકાર્યમાં ભગવાનનું તરીકે હિન્દુધર્મના કોઈ મંદિરની પ્રતિષ્ઠા કરવા તેઓ જાય તે બરાબર નામ લઈ તેના પ્રતિક તરીકે કાંઈક વિધિ થાય તેમાં કોઈ ધમધતા નહિ. રાજેન્દ્રબાબુએ સાફ સંભળાવી દીધું કે તેઓ હિંદુ મટી નથી નથી. બિનસાંપ્રદાયિકતાને અર્થ ધર્મવિહીન થવું એમ નથી. તેને ગયા. બિન-સાંપ્રદાયિકતાને નામે આવા ધતીંગ ન કરીએ અને સાચી અર્થ તે સર્વધર્મસમભાવ છે. બિનસાંપ્રદાયિક થવું એટલે રીતે ધાર્મિક થઈ સર્વધર્મસમભાવ કેળવીએ. હિન્દુએ હિન્દુ મટી જવું, મુસલમાને મુસલમાન મટી જવું એમ
- ચીમનલાલ ચકુભાઈ ક દુષ્કાળ રાહત ફંડ માટે અપીલ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં તેમ જ મહારાષ્ટ્રમાં દુષ્કાળની વર્તમાન કટોકટીની ગંભીરતાને લક્ષ્યમાં લઈને, બન્ને સંસ્થાપરિસ્થિતિ ભીષણ છે અને સમય જતાં તે વધુ કપરી બનશે. અત્યા- એએ મહારાષ્ટ્રમાં તેમ જ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સંયુકત રથી જ સંખ્યાબંધ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર તંગી છે.
રીતે કામગીરી બજાવવાને નિર્ણય કર્યો છે. આ તમામ વિસ્તારોમ
રાહતકાર્યોને માર્ગદર્શન આપવા તથા નિરીક્ષણ કરવા માટે બન્ને ઢોર માટે ઘાસ દુર્લભ બન્યું છે. અનાજના તથા અન્ય આવશ્યક સંસ્થાઓની એક સંયુકત સમિતિ સ્થાપવામાં આવી છે. આ સંયુકત ચીજોના ભાવ ઊંચા ને ઊંચા જઈ રહ્યા છે અને તેથી સમાજમાં સમિતિએ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પ્રાદેશિક સમિતિ સ્થાપી છે. મોટા ભાગના લોકો ભારે હાડમારી અનુભવે છે. ગુજરાત અને
ગુજરાત અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તાર માટે પણ આવી પ્રાદેશિક મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અને લગભગ સમગ્ર સૌરાષ્ટ્ર અને
સમિતિએ સ્થાપવામાં આવશે. આ વિસ્તારમાં તમામ રાહતકાર્યો
બને સંસ્થાઓ અને સંયુકત સમિતિને ઉપક્રમે ચાલશે. નાણાંકચ્છમાં માનવ અને પશુઓ માટે રાહતકાર્યો સત્વર શરૂ કરવાની
ભંડોળ બન્ને સંસ્થાઓની સંયુકત સમિતિ દ્વારા અને તેની વતી તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.
એકત્ર કરાશે. તમામ વિસ્તારોમાં રાહતકાર્યો સ્થાનિક કાર્યકરોના, | દુષ્કાળની પરિસ્થિતિનો મુકાબલો કરવામાં બન્ને રાજ્યની સ્થાનિક સંસ્થાઓના અને સરકારી તંત્રોના સહકારથી થશે. આ સરકારે બનતા બધા પ્રયાસે કરી રહી છે. કેન્દ્ર સરકાર પણ ગણના
બધાને ઉદ્દેશ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કરછ તેમજ મહારાષ્ટ્રમાં સંજિત
અને સોજિત રાહતકાર્યો પાર પાડવાનું છે. આ વિસ્તારોમાં કાર્ય પાત્ર પ્રમાણમાં સહાય આપી રહી છે. આમ છતાં, સખાવતી
કરતી અન્ય સંસ્થાઓને સહકાર લેવા પાછળને ઉદેશ હિતકાર્યો સંસ્થાઓ અને ગુહસ્થાએ સ્વૈચ્છિક પુરુષાર્થ કરવે જ. પડશે.' બેવડાય નહિ તે જોવાનો છે. આવા સંયોજનથી માનવશકિત તથા સરકારનાં રાહતકાર્યમાં પૂરક બની રહેવાની ખાસ આવશ્યકતા આવશ્યક સાધનસામગ્રીને કોષ્ઠ ઉપયોગ થઈ શકશે. સરજાઈ છે.
આપણી સમક્ષનું કાર્ય ભગીરથ અને વિરાટ છે. વર્તમાન ‘સેન્ટ્રલ રીલીફ ફંડ અને “ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર'-- ગંભીર પરિસ્થિતિનો મુકાબલો કરવાને ગમે એટલા પ્રયાસ પણ દુષ્કાળ, પૂર, ભૂકંપ અને અન્ય આપત્તિએ વખતે દેશભરમાં ઊણાં ઊતરશે. દસ મહિના સુધી આપણે ઝઝૂમવું પડશે. રાહતકાર્યો કરી રહ્યાં છે. આ બન્ને સેવા-સંસ્થાઓએ બિહાર, રાજસ્થાન, એરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં તેમજ ગુજરાતના
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ મહારાષ્ટ્રમાં જરૂરિસુરત, ભરૂચ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઉત્તમ સેવા યાતને પહોંચી વળવા માટે કમમાં કમ ૫૦ લાખ રૂપિયા એકત્ર બજાવી છે. જ્યારે જ્યારે રાહતના સંજોગો નિર્માણ થાય છે ત્યારે કરવા પડશે, એવો અંદાજ છે. આથી અમે તમામ સેવાભાવી, ત્યારે આ સંસ્થાઓએ માનવી અને પશુઓની યાતના કમ કરવા માટે 'સખાવતી વ્યકિતઓ, ટ્રસ્ટ, કંપનીઓ તથા સંસ્થાઓને આ માનસર્વાગી પુરુષાર્થ આદર્યો છે. આ બન્ને સંસ્થાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેમ જ સમાજ દ્રારા સહકાર અને સહાય
વતાના કાર્યમાં ઉદાર હાથે ફાળો આપવાની અપીલ કરીએ છીએ. સાંપડયા છે. સેવાભાવી સામાજિક સંસ્થાએાને પણ અમને સુંદર
બન્ને સંસ્થાઓને મળનારાં દાનને આવકવેરામાંથી મુકિત સાથ મળ્યું છે.
મળશે બેમાંથી કોઈ પણ સંસ્થાને નામે ચેક મોકલી શકાશે. સેન્ટ્રલ રીલીફ ફંડ, સિંધિયા હાઉસ, !
ધરમસી એમ. ખટાઉ (પ્રમુખ, સેન્ટ્રલ રીલીફ ફંડ) બેલાર્ડ એસ્ટેટ,
શ્રેયાંસપ્રસાદ જૈન (પ્રમુખ, ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્રો
ચીમનલાલ ચકુભાઈ શાહ ) , મુંબઈ-૧
} માનદ્ મંત્રીઓ, સંયુકત સમિતિ તુલસીદાસ એમ. વિશ્રામ ઈ -
લિ.