SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ s. ત૧૬-૧૧-૭૨ પ્રબુદ્ધ જીવન I 5 પ્રકીર્ણ નોંધ : શ્રી ગીરધરભાઈ દફતરી નગર ગયા. પછી ઈચ્છા થઈ કે પોતાના ગુરુ શ્રી સૌભાગ્યમલજી શ્રી ગીરધરલાલ દામોદર દફતરીનું તા. ૧લી નવેમ્બર ૧૯૭૨ મહારાજના દર્શને ઈન્દોર જવું છે. સ્મૃતિ કાંઈક નબળી હતી. ને દિને અવસાન થયું. તેમની સાથે ૪૦ વર્ષથી મારો ગાઢ અને માનસિક સ્વસ્થતા ઘટી હતી. રાત્રે ઊઠી, ઈ- દોર જવાની તૈયારી નિકટને સંબંધ હતો. તેમના જેવી ધર્મપરાયણ અને સેવાભાવી કરવા માંડી તેમાં કયારે પડી ગયા તે ધ્યાન ન રહ્યું અને કેડમાં વ્યકિત મેં બહુ થોડી જોઈ છે. તેઓ સાદાઈ અને નમ્રતાની મૂતિ હતા. ફ્રેકચર થયું. સૂરજબહેન જાગ્યા ત્યારે જોયું તો નીચે પડેલા. ઉપર મારા કરતાં દસ વર્ષે ઉમરમાં મેટા, પણ મારામાં ખૂબ વિશ્વાસ. સુવાડયા પછી જૈન કિલનિકમાં લઈ આવ્યા. ડકટરોએ કહ્યું કે કોઈ કામ મને પૂછયા વિના ન કરે. હું ના પાડું તો, તેમને જુદો ઓપરેશન કર્યા વિના છુટકો નથી. કરીએ તે ય જોખમ હતું અને અભિપ્રાય હોય તો પણ, છેડી દે. હું બનતા સુધી તેમની ઈચ્છાને ન કરીયે તો પણ. છેવટ ઓપરેશન ન કર્યું, પણ ઉમરને કારણે સ્થિતિ માન આપ્યું. તેમના ઉચ્ચ ચારિત્રને કારણે સમાજને તેમના ઉપર બગડતી રહી. છેવટસુધી ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ માટે ભારે પ્રેમ અને વિશ્વાસ હતા. લાખ રૂપિયાના દાન તેમણે મેળવ્યા શું કરશો, જીવદયા ખાતાનું શું કરશે, એવું જ રટણ હતું. છે. સદા એકજ રટણ હતું, સેવાનું. જીવદયા હાડોહાડ હતી. શ્રી ગીરધરભાઈ ખરેખર ધાર્મિક પુરૂષ હતા. સાચા શાવક | ઘાટકોપર જીવદયા ખાતા માટે અથાગ પરિશ્રમ તેમણે લીધા. હતા. મેં એક એવો સાથી ગુમાવ્યો છે કે જેની ખેટ કોઈ પૂરી પશુઓ માટે ભેખ લીધો હતો. ગરીબાઈમાં ઉછરેલા. નાનપણથી પાડી શકે તેમ નથી. આવા પુણ્યાત્માને મને આટલા વર્ષ સહયોગ ધંધે લાગ્યા, પણ પૈસાનો જરા પણ મોહ ન હતો. ૧૯૨૮માં રહ્યો તેને હું મારું પરમ સદભાગ્ય માનું છું. બાર વ્રત આદર્યા. અપરિગ્રહ વ્રતમાં પિતાના ધનની મર્યાદા રૂ. નિનને વિજય ૩૫,૦૦૦ ની બાંધી. રૂપિયાનું આટલું અવમૂલ્યન થયું પણ આ પ્રેસિડન્ટ નિકસનને અભૂતપૂર્વ બહુમતિથી વિજ્ય થયો. મર્યાદાને છેવટ સુધી ચુસ્તપણે વળગી રહ્યા. અતિ નિષ્ઠાપૂર્વક આ તેમનો વિજ્ય નક્કી જ હતો પણ આટલી પ્રચંડ બહમતિની અપેક્ષા વ્રતનું પાલન કર્યું. જિંદગીભર એક ડબલ રૂમમાં રહ્યાં. પોતાની તેમણે પણ રાખી નહિ હોય. રુઝવેલ્ટ અથવા આઈઝનહોવર પેઠે કમાણી પારકાની છે, સમાજની છે એમ માની, ખૂબ કરકસરથી નિકસન કપ્રિય વ્યકિત નથી. તેનામાં રુઝવેલ્ટની પ્રતિભા નથી.' રહેતા અને બને તેટલું વધારે બચાવી, રૂ. ૩૫,૦૦૦થી જેટલો વધારો આઈઝન હોવરનું સૌજન્ય નથી, કેનેડીની ભાવનાશીલતા નથી, થાય તે, દર વર્ષે ૩૧મી માર્ચે સેવાના કાર્યોમાં વાપરી નાખે. હજારો તેમનું રાજકીય જીવન ઉજજવળ નથી. તે આ વિજ્યને અર્થ રૂપિયા તેમણે પોતે દાન કર્યું છે. માનવસેવામાં, તબીબી રાહત, શું? ઘણાં કારણે છે, પણ સ્પષ્ટ તરી આવે તેવા કારણો જ વિચાઉપર તેમને મમતા હતી. વર્ષો પહેલા તેમનાં માતુશીને નામે દાદરમાં રીએ. મેકગવર્ન અમેરિકન પ્રજા ઉપર પ્રભાવ પાડી ન શકયા. એકસ-રે વિભાગ ખેલ્યો. પૂરી જાતદેખરેખ રાખે. એકસપ્રેના તેમણે શરૂઆતમાં જાહેર કરેલ નીતિથી અમેરિકન પ્રજાને માટે માત્ર દસ રૂપિયા લે, તેમાંથી વધારે કરે. બીજા બે ત્રણ દવાખાનાઓ, ભાગ ભડકી ગયું. તેણે જાહેર કર્યું કે લશ્કરી ખર્ચ મેટા પ્રમાણમાં ઘાટકોપર, ચેમ્બુર વિગેરે સ્થળોએ ખેલ્યા. દરરોજ દરેક દવાખાનાની ઓછું કરવું, યુરોપમાંથી સારા પ્રમાણમાં લશ્કર પાછું ખેંચી લેવું. મુલાકાત લઈ, વ્યવસ્થા જોવી, હિસાબ સંભાળવા ઘેરથી સવારે પરિણામે લશ્કરી સરંજામ ઉપર આધાર રાખતા ઉદ્યોગોને ધક્કો ૭ વાગે નીકળી જાય. નિયમિત અખંડપણે ચૌવિહાર કરે. ખાવાને ન પહોંચે. તેના ઉપર જેની આજીવિકાનો આધાર છે તે બેકાર થાય. ડબ સાથે જ હોય. શરીરસ્વાશ્ય બહુ સારું હતું. મને હંમેશા કહેતા દુનિયામાં અમેરિકાનું વર્ચસ્વ ઓછું થાય. અમેરિકન પ્રજાને આ કે પથારીમાં પડે, પાંચ મિનિટમાં ગાઢ નિદ્રા અને બરાબર સવારે માન્ય ન હતું. બીજું, મેક્સવને કહ્યું કે વિયેટનામમાંથી બિન ગી જાય. અરધા કલાકમાં નિત્યકર્મથી પરવારી સામ- શરતે પાછા નીકળી જવું. આ જ વ્યાજબી અને નૈતિક માર્ગ છે. યિકમાં બેસી જાય. સાધુ-સાધ્વી પ્રત્યે ખૂબ માન. દર્શનાર્થે દર વર્ષે પણ અમેરિકન પ્રજાને તે માન્ય નથી. વિયેટનામમાં આચરેલ કેટલેય સ્થળે જાય. પણ શિથિલાચાર જરા પણ સહન ન કરે. ખૂબ અમાનુષી અત્યાચારો અમેરિકન પ્રજાના મોટા ભાગને સ્પેશ્ય ઉગ્ર થઈને શિથિલાચારી સાધુ-સાધ્વીઓને ઝાટકી નાખે. મુહપત્તી નથી. વિયેટનામના યુદ્ધથી થાકયા છે, કંટાળ્યા છે, ત્રાસ્યા છે, ખેંચી લઈશ એમ સાફ કહી દે. કેટલાયના વેશ ઉતરાવી નાંખ્યા. પણ પ્રતિષ્ઠા સદંતર ગુમાવવી નથી. નિને કહ્યું તે માનભેર સેવાનું કોઈ પણ કાર્ય હોય, હંમેશા તૈયાર. કોઈ દિવસ ધંધાની સમાધાન કરશે. અમેરિકન સૈન્યની ખુવારી તેણે અટકાવી અને પરવા કરી નથી. દુષ્કાળ, રેલ, ધરતીકંપ, કોઈ પણ સંકટ હોય, ભયંકર બોમ્બમારાથી ઉત્તર વિયેટનામને વિમાસણમાં મૂકયું. ચીન દેશના કોઈ પણ ભાગમાં હોય, જાતે જવા તૈયાર અને લાંબો સમય અને રશિયાએ પિતાના સ્વાર્થે ઉત્તર વિયેટનામમાં નમતું મૂક્યું. રહે. બિહારમાં, ત્રણ મહિના રહ્યા હતા. ગમે તે કામ માટે લાખે મેકગવનૅ વિશેષમાં કહ્યું કે પૈસાદાર ઉપર કરવેરા વધારવા અને રૂપિયા ભેગા કરવાની હામ, અને તેમને મળી રહે. કલ્યાણરાજ્યની દિશામાં જવું. અમેરિકાની પ્રજા. આવા પ્રસ્થાન તેમના ૭૮ માં જન્મદિને સ્થાનકવાસી સમાજ તરફથી માટે તૈયાર નથી. શાળાઓમાં અને બસમાં કાળાગેરાને ભેદ ન તેમનું સન્માન કરી, રૂ. ૧,૩૧,૧૩૧ ની થેલી અર્પણ કરી હતી. રાખવો એમ મેકગવને જાહેર કર્યું. અમેરિકન પ્રજા આને માટે જેને ઉપયોગ સ્વધર્મી સહાયક માટે થાય છે. તે સમયે મુંબઈ જૈન તૈયાર નથી. મેકગવર્નની નીતિ સાચી અને ન્યાયી હોવા યુવક સંઘ તરફથી પણ તેમનું સન્માન કર્યું હતું. છતાં, શરૂઆતની આક્રમતાથી પ્રજા ભડકી ઉઠી ત્યારે તેણે મળી તેમના પત્ની સુરજબહેન એવા જ સરળસ્વભાવી, ધાર્મિક પાડી, ઢીલી મૂકી, પરિણામે યુવાનવર્ગ તેને શરૂઆતમાં તેની આ અને સેવાભાવી. ગીરધરભાઈનાં અપરિગ્રહ વ્રતમાં તેમને પૂરો ઉદારમતવાદીનીતિને કારણે ટેકો આપતો હતો તે પણ ઉદાસ થશે. અને હાર્દિક સહકાર હતા. મેકગવર્ન વિશ્વાસ પેદા કરી ન શકયો. તેને પોતાનાં પક્ષ-ડેમોક્રેટીક થોડા મહિના પહેલાં, ઘરમાં પડી ગયા ત્યારે હથેળીમાં વાગ્યું. પાર્ટી - ને ટેકો ન હતે. મેકગવર્ન અજાણ્યો ઘોડો DarkHorse થઈ તે પીડા લાંબી ચાલી. અવસાન પહેલા થોડા દિવસે, તબિયત સારી ગયો. ખૂબ ખંત અને હીંમતથી ચૂંટણી લડશે. પણ નિસન પાસે ( ન હતી તેપણ, મહાસતી ઉજજવળકુમારીના દર્શને અહમદ- - અખૂટ ભંડાર હતા અને ચાલુ સત્તાસ્થાનની લાભને પૂરો ઉપયોગ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy