________________
૧૫૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૭૨
"
વિવેકાનંદની ધર્મદષ્ટિ
;
[ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં છે. અમૃતલાલ યાજ્ઞિકે “વિવેકાનંદની ધર્મદષ્ટિ એ વિષય ઉપર આપેલું વ્યાખ્યાન અહીં પ્રગટ કરવામાં આવે છે. -તંત્રી)
આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું ધ્યેય ઘણું ઉદાત્ત રહ્યું છે. કરવાં પડે છે તેવાં અપમાન અને યાતનાઓ ખૂબ સહ્યાં હતાં. માનવીગુણોને ઉત્કર્ષ થાય એવાં સંસ્કારપ્રેરક અને બૌદ્ધિક પ્રવચને દેશની ગરીબાઈથી તેમનું હૃદય દ્રવી ઊઠતું. એકવાર જયારે
જવાં એ તેનું એક મહત્ત્વનું અંગ છે. સ્વામી વિવેકાનંદની તેઓ જૂનાગઢ - પોરબંદર વચ્ચેના કોઈક સ્થળે હતા, ત્યારે ગરીબી સાધના અને સિદ્ધિમાં પણ માનવીગુણોને ઉત્કર્ષ થાય તેવી દષ્ટિ દૂર કરવા માટે સમૃદ્ધ પશ્ચિમી દેશોમાં જવાનો વિચાર આવ્યું કેન્દ્રમાં રહી હોવાથી મેં આ વિષય પસંદ કર્યો છે. વિવેકાનંદની સાધના હતો. એ સમયમાં એકાદ ગરીબાઈને કારણે થયેલા કોઈકના મરણના અને સિદ્ધિમાં સર્વધર્મની ભાવના પણ પરિવ્યાપ્ત થઈ છે. સર્વધર્મનું છાપામાં સમાચાર હતા. આ ઘટનાથી એમનું દિલ દ્રવી ઊયું. તત્ત્વ સમજવાનો પ્રયાસ આ વ્યાખ્યાનમાળા દરમિયાન થતો હોય એ રડી પડયા. પોરબંદર ગયા ત્યાં એમને એક પંડિતની સાથે પરિચય છે તેથી આ વિષય તેને અનુરૂપ છે એમ હું માનું છું.
થયા. બંનેએ વેદાંતચર્ચા કરી. પંડિતને વિવેકાનંદની અગાધ જ્ઞાનઆ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદને ધર્મવિચાર સમજવા જેવો શકિતની જાણ થતાં એમને પશ્ચિમના દેશોમાં જઈને આપણા દેશના છે. એમના વિચારોમાં તમામ સાધુપુરુષના વિચારોની સંવાદિતા ધર્મનું રહસ્ય સમજાવવા વિનંતી કરી. “આપણા દેશનું અને સંસ્કૃતિનું છતી થાય છે
સત્ત્વ તમે ખૂબ સરસ સમજાવી શકશો” એમ પંડિતે વિવેકાનંદને કહ્યું. એમણે ધર્મસાધના કરી છે તે તેમની આધ્યાત્મિક સાધનાને , વિવેકાનંદને વિચાર તો થયા, પરંતુ એમને દેશની ગરીબાઈ અનુરૂપ રહીને કરી છે. પરંતુ આ બધાંમાં એમણે માનવધર્મને કેન્દ્ર
યાદ હતી જ, પશ્ચિમના દેશ સમૃદ્ધ હતા. તેનાથી માનવસેવાનું કામ
થતું હોય તે વિદેશ જવું એવો વિચાર થશે. સ્થાને રાખ્યો છે. જગતમાં બધે જ આધ્યાત્મિક ધર્મ સાથે માનવ
સંન્યાસયાત્રામાં ફરતાં ફરતાં ત્યારના રાજસ્થાનના ખેતડી ધર્મ સંલગ્ન થયેલે હમેશાં જોવામાં આવતું નથી, પરંતુ તેને
રાજ્યમાં આવ્યા. એ નાનું એવું દેશી રાજય હતું. એના રાજાએ વિચ્છેદ જોવા મળશે નહીં.
સૌ પહેલાં તે વિવેકાનંદની મશ્કરી કરી હતી, પરંતુ વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને સમાધિની દીક્ષા આપી એમના પ્રશ્નના જે જવાબ આપ્યા એનાથી એ રાજા અત્યંત હતી. વિવેકાનંદે સમાધિને પ્રથમ આસ્વાદ લીધે, ત્યારે તેનાથી
પ્રભાવિત થયા. પા–અર્ધા કલાકની ચર્ચામાં જ રાજાને વિવેકાનંદનું
હીર સમજાઈ ગયું. રાજાએ શિષ્યભાવે એમને મહેલમાં પધારવા તેમને અનન્ય આનંદની અનુભૂતિ થઈ હતી. પછી રામકૃષ્ણ પરમહંસે
આમંત્રણ આપ્યું અને એ ગયા. તે સમાધિના અનુભવ વિશે વિવેકાનંદને પૂછયું, ત્યારે તેમણે કહ્યું :
અહીં એક અર્થસૂચક ઘટના બની. રાજાએ એક સમારંભ “આ અનુભવની ધન્યતાને આનંદ અવર્ણનીય છે. સંસારમાંથી યોજાયો હતો. ત્યાં એક નૃત્યાંગનાને જલસે ગોઠવાયો હતો. આવા મુકત બની ને આનંદસમાધિ મેં' અનભવી તેમાં જ હું મન અધમ ચારિત્ર્યવાળી બાઈ હોય ત્યાં કેમ બેસાય? સમારંભમાં એ રહેવા માગું છું. મને હવે જગતની જંજાળમાં પાછા ધકેલશે નહીં
વારાંગનાને જોઈને તિરસ્કારથી વિવેકાનંદ ઊઠીને જવા લાગ્યા.
રાજાએ આજીજી કરીને એક ગીત સાંભળવા પ્રાર્થના કરી. તેઓ બેઠા. એવી આપને પ્રાર્થના કરું છું.”
વારાંગનાએ ગીત શરૂ કર્યું: રામકૃષ્ણ પરમહંસે હસીને કહ્યું:
“પ્રભુ મેરે અવગુણ ચિત્ત ન ધરે, , “તું માત્ર આનંદમગ્ન રહે અને તે જગતને ભૂલી જાય એ
સમ-દરશી હૈ નામ તિહારે, ચાહે પાર કરો. કેમ યોગ્ય કહેવાય? તું આ સ્વાર્થી કેમ બની શકે છે? તું માનવ
એક નદિયા એક નાર કહાવત મૈલે હિ નીર ભરે, સેવા કરવા નિર્માયે છે. બધાથી અળગા થઈને આનંદ મણાય?
જબ મિલ કરકે એક બરન ભયે સુરસુરિ નામ પડ્યો. માટે સમાધિને આનંદ તારે એકલાએ જ શા માટે લેવા જોઈએ?
ઈક લેહા પૂજામે રાખત, ઈક ઘર બધિક પળે, તારા આવા આનંદથી કે ધર્મના પ્રચારથી ભૂખ્યાજ ઉપર કઈ રીતે
પારસ ગુણ અવગુણ નહિ ચિતવ, કંચન કરત ખરો. અસર થવાની છે?” રામકૃષ્ણ પરમહંસનાં આ વચનોની અસર વિવેકા
યહ માયા ભ્રમ–જાલ કહાવત સૂરદાસ સગર, નંદ પર ખૂબ ઊંડી થઈ. પરમહંસનાં આ વચને તેમના હૃદયને
અબકી બેર માંહિ પાર ઉતારો, નહિ, પ્રાન જાત હરો.” બરાબર સ્પર્શી ગયાં.
વિવેકાનંદ જેમ જેમ આ ગીત - ભજનનું એક એક પદ સાંભળતા પછી સંન્યાસ ધારણ કરી ભારતની યાત્રા કરવા નીકળી પડયા. ગયા એમ એમ એ અંદર ને અંદર ઊતરતા ગયા. રોમરોલાએ આ આ વખતે એમણે કોઈ નામ જ ધારણ કરેલું નહીં; કારણ કે તેમની
પ્રસંગ ખૂબ સુંદર રીતે ટાંકા છે. એમણે ય આ પંકિતએ ટાંકી આધ્યાત્મિક વિચારણા પ્રમાણે તેમને મન નામરૂપનું મહત્ત્વ જ હતું
છે. માનવજીવનમાં પતિત હોય તે તેમાં ય શુભ તત્વ હોઈ શકે છે નહીં. તેઓ માત્ર સંન્યાસી તરીકે જ ઓળખાય એવું એ ઈચ્છતા એવી ભાવના એમનામાં જાગૃત થઈ. ધર્મનું રહસ્ય વિશિષ્ટ રૂપે પ્રકટ હતા. એ અજ્ઞાત સંન્યાસી તરીકે રહ્યું અને ફરે એવી એમની ઈચ્છા થયું. ભગવાન પતિને પણ ઉદ્ધાર કરે જ. પોતાનામાં જે અહંભાવ હતી. એમને મને નામરૂપ નિરર્થક હતાં. નરેન્દ્ર દત્ત એમનું મૂળ હતા તે ચાલી ગયે. નમ્રતા આવી. વિવેકાનંદને થયું કે હું ભૂલ કરી નામ, એ નામે જ તેઓ રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા હતા. બેસતા. આવી રીતે નૃત્યાંગનાના ભજને નમ્રતાને બેધપાઠ શીખવ્યો. સંન્યાસ લીધા બાદ એ નામ છેડયું.
ખેતડીના રાજાએ કેટલાક દિવસ બાદ એમને અમેરિકામાં આપણે તે એમ જ માનીએ છીએ કે સંન્યાસ ગ્રહણ કર્યા ભરાવાની હતી તે સર્વધર્મ પરિષદની વાત કરી. ત્યાં જઈ આપણા બાદ તેઓ સ્વામી વિવેકાનંદ બન્યા, પરંતુ હકીકત કંઈક જુદી જ ધર્મનું તને પશ્ચિમના દેશોમાં સમજાવવાની વિનંતી કરી. છે. જ્યાં જાય ત્યાં નામને આનંદ પ્રત્યય લગાડી સન્યાસીને નામે - રાજાએ જ ટિકિટ લઈ આપી. પણ ટિકિટ રિઝર્વ કરાવતી ઓળખાતા.
વખતે નામ શું રાખવું એ પ્રશ્ન થશે. હજુ સુધી નામરૂપથી તે સંન્યસ્ત ગ્રહણ કર્યા પછી તેઓ ભારતદર્શન માટે નીકળ્યા. મુકત જ રહ્યા હતા. અને, ટિકિટમાં શું નામ લખાવવું એ પ્રશ્નના ખૂબ ફર્યા. સંન્યાસી તરીકે ફરતા હતા ત્યારે બાવાસાધુને સહન ઉકેલ રાજાએ જ શેળે. એમના વ્યકિતત્વમાં વિવેકબુદ્ધિ કેન્દ્ર