________________
Regd. No. MR al1
છે
કે,
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૧૯
' '
મુંબઈ ફેબ્રુઆરી ૧, ૧૯૭૨ મંગળવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૦-૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
,
ડર મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ..... [ગઈ તા. ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીની પૂણ્યતિથિ હતી. જોઈએ અને આપણે જેને અનિષ્ટ ગણતા હોઈએ એનાથી આપણે એના સંદર્ભમાં મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને દૂર રહેવું જોઈએ. પંડિત જવાહરલાલ નહેરુના ગાંધીજી વિશેના વિચારો અહીં પ્રગટ હિંસાના ઉપયોગ વિના ક્રાંતિ કરવાની પદ્ધતિને અપનાવીને કરીએ છીએ અને એ સાથે ગાંધીજીના વિચારોની ઝાંખી પણ રજુ ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા મેળવી. ગાંધીજીની આ પદ્ધતિને કરાઈ છે એ પ્રાસંગિક બની રહેશે. તાંત્રી].
મોટા પાયા પર ઉપયોગ કરીને જ જગતમાં રાષ્ટ્રીય સીમાડાએથી માનવજાતને વધુ સારું ભવિષ્ય મળે એવી ખેવના રાખનાર
પર હોય એવા ધોરણે શાંતિ સિદ્ધ કરવાની સમસ્યાને ઉકેલ આણી સૌ કોઈને ગાંધીજીને દુ:ખદ અવસાનથી ઊંડો આઘાત લાગશે.
શકાશે એવી મારી માન્યતા છે. તેઓ એમના પિતાના જ સિદ્ધાન્ત-અહિંસાના સિદ્ધાન્તને ભેગ
.. મારા સમગ્ર જીવન દરમિયાન હું શાંતિવાદી રહ્યો છું બનીને મૃત્યુને ભેટયા. તેઓ મૃત્યુ પામ્યા કારણ કે એમના દેશમાં
અને ગાંધીજીને આપણા યુગના એકમેવ સાચા મહાન રાજકીય નેતા અવ્યવસ્થા અને અશાન્તિના સમયમાં પણ એમણે પોતાને માટે
તરીકે હું ગણું છું. સશસ્ત્ર રક્ષણને ઈન્કાર કર્યો. એમની એવી અટલ માન્યતા હતી કે
મેં થેરેનું કંઈ સાહિત્ય વરિયું નથી કે એની જીવનકથાથી હું બળને ઉપયોગ એ એક અનિષ્ઠ છે અને જેમાં પૂર્ણ ન્યાય માટે
પરિચિત નથી. આમ છતાં પણ સ્વતંત્ર નૈતિક દષ્ટિ ધરાવતા એવા મથે છે એમણે એને સર્વથા ત્યાગ કરવો જોઈએ.
ઘણા લોકો થઈ ગયા અને હજુ યે છે–જો કે પૂરતી સંખ્યામાં નથી -
જેઓ રાજ્યના કાનૂનેએ જેને પ્રમાણિત ગણ્યા હોય એવા આ માન્યતા-શ્રદ્ધાને એમણે એમનું સમગ્ર જીવન સમર્પણ
અનિષ્ટોને પણ પ્રતિકાર કરવાની પોતાની ફરજ માને છે. થેરાએ કર્યું હતું. અને એમનાં મન તેમજ હૃદયમાં આ શ્રદ્ધા રાખીને એમણે
કદાચ અમુક અંશે ગાંધીજીના વિચારો પર અસર કરી હશે પણ એક મહાન રાષ્ટ્રને મુક્તિ ભણી દોર્યું હતું. માણસની વફાદારી, રાજ
આપણે એ ન ભૂલવું જોઈએ કે રાજકીય પ્રતિભા અને એક કીય કાવાદાવા અને છેતરપીંડીની ચાલાકીભરી રમત દ્વારા જ મળી
વિશિષ્ટ પરિસ્થિતિની સાથે અસાધારણ બૌદ્ધિક અને નૈતિક શકે છે એવું નથી; જીવનને નૈતિક રીતે ઉન્નત એવે માર્ગ અપ
પરિબળાના સુમેળમાંથી ગાંધીવિચારને વિકાસ થયો છે. થરા નાવીને પણ એ મેળવી શકાય છે એ એમણે સિદ્ધ કરી આપ્યું હતું. અને ટેસ્ટ વિના પણ ગાંધી ગાંધીજી બની શકયા હોત!
આપણા આ નૈતિક સડાના જમાનામાં રાજકીય ક્ષેત્રમાં માનવ આવતી પેઢીઓ તો એમના જે માનવી સદેહે આ પૃથ્વી સંબંધોને વધુ ઉન્નત એવા વિચાર-ખ્યાલનું પ્રતિનિધિત્વ કરતા હોય
પર વિચર્યો હશે એ ભાગ્યે જ માની શકશે! તેવા તેઓ એકમેવ મુત્સદી હતા. આ હકીકતને મહદ્અંશે સ્વીકાર
- આલ્બર્ટ આઈન્સ્ટાઈન થત હતા અને એટલે જ દુનિયાભરમાં એમને માટે આદર હતો.
... ગાંધીજી . હિંદની ખેડૂત જનતાના સાચા પ્રતિનિધિ છે, માનવજાતનું ભાવિ, અત્યાર સુધી બન્યું છે એ રીતે વિશ્વ બાબતમાં
એ કરેડોની જનતાની જાગ્રત અને સુપ્ત ઈચ્છાના તેઓ અર્ક નગ્ન બળને નહિ પણ, ન્યાય અને કાનૂનને માર્ગ અખત્યાર કરીશું
છે. ગાંધીજી માત્ર તેમની આશાઓ અને આકાંક્ષાઓના પ્રતિનિધિ જ ત્યારે સહી શકાય એવું બનશે એવું મુશ્કેલ બોધપાઠ આપણે શીખવું જોઈશે.
નથી એથી પણ તેને વિશેષ છે; એ કરેડોની વિરાટ જનસંખ્યા આપણા યુગની સૌથી મહાન વિભૂતિ ગાંધીજીએ આપણે
તેમનામાં મૂર્તિમંત થઈને આદર્શ ભાવને પામી છે.... લોહચુંબકની
જેમ પિતાના તરફ લોકોને આકર્ષી લેનાર, તેમજ ઉગ્ર નિષ્ઠા અને લેવાના માર્ગને સંકેત કરે જ છે. માણસને યોગ્ય સારો માર્ગ મળે પછી એ કેવા ભેગ આપી શક્યાં સમર્થ છે એ એમણે
ભકિત જાગ્રત કરનાર એ એક પ્રરાંડ વિભૂતિ છે .. હિંદ કિસાનનું સિદ્ધ કર્યું છે. ભારતની મુકિત માટે એમણે કરેલું કામ એ અદમ
હિંદ છે. એટલે ગાંધીજી હિંદને બરાબર એાળખે છે, તે તેના શ્રદ્ધાથી પોષાતી માણસની પ્રબળ ઈચ્છાશકિત અનઉલ્લંધનીય જણાતાં
ઝીણામાં ઝીણા કામને ઝીલે છે, બરાબર શેકસાઈથી અને લગભગ ભૌતિક પરિબળાથી વધારે શકિતશાળી છે એ હકીકતનું જીવતું -
અંત :પ્રેરણાથી કોઈ પણ પરિસ્થિતિનું માપ તે મેળવી લે છે. અને
ખરે ઘડિયે ખરું પગલું લેવાની તેમની હથોટી અજબ છે... જાગનું દષ્ટાંત છે.
.. ખરે જ જગતની સામાન્ય માટીમાંથી ગાંધીજી ઘડીયા નથી. હું એમ માનું છું કે, આપણા જમાનાના સર્વ રાજકીય અગ્ર
કોઈ ભિન્ન અને વિરલ પદાર્થમાં તેમનું ઘડતર થયું છે અને અનેક ણીઓમાં ગાંધીજી સૌથી પ્રબુદ્ધ વિચારો ધરાવતા હતા. આપણે પ્રસંગેખે તેમની આંખોમાંથી કઈ અજ્ઞાત મૂર્તિનું આપણને દર્શન એમની ભાવના મુજબ કામ કરવા પ્રયત્ન કરવો જોઈએ, આપણા થાય છે. દશેય માટે લડતી વખતે આપણે હિંસાને ઉપગ નહિ કરો