________________
Regd. No. MH. 11
‘પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૪ : અંક: ૧૩.
બુદ્ધ જીવન
મુંબઈ નવેમ્બર ૧, ૧૯૭૨, બુધવાર
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શિલિંગ : ૧૫
છૂટક નકલ ૭-૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
દુકા થી દેશના ઘણા ભાગોમાં દુષ્કાળ અથવા અછતની પરિસ્થિતિ શું થવાનું, એવો ભાવ કાઢી નાખી બધાએ વધુમાં વધુ ફાળો આપી છે. મેઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જીવનની જરૂરિયાતની પ્રજાકીય ધોરણે કરોડો રૂપિયા ખર્ચવા જોઈએ. સમાજમાં વસ્તુઓ પગ કરી અદશ્ય થતી જાય છે. મોંઘવારી ભથ્થુ, પગાર- અમુક વર્ગ ખૂબ સુખી છે, મોટી કમાણીવાળે છે. એસેસિયેશન, ટ્રસ્ટ, વધારે, બેનસ વિગેરે માગણીઓ વધતી રહી છે. સરકાર અને કંપનીઓ, અને દરેક વ્યકિત ધારે તો કરોડો રૂપિયા જરૂર ભેગા બીજાઓ આવી માગણીઓને કેટલેક દરજજે સ્વીકારે છે, પણ જે કરી શકે. અરવિંદભાઈ મફતલાલ એકલા લાખો રૂપિયા ખરચે કાંઈ વધારે મળે છે તે મોંઘવારી ભરખી જાય છે. ક ગા વધે છે. આવા ફડે જાણીતી સંસ્થાઓ અને પ્રમાણિક વ્યકિતઓની તેમ મોંઘવારી વધે છે. આ વિષચકમાંથી છૂટવાના કોઈ અસરકારક મારફત જ થાય અને પાઈએ પાઈને હિસાબ રહે. બિહારના દુષ્કાપગલાં હજુ સુધી લેવાયા નથી. ઘઉં—ખાને જથ્થાબંધ વેપાર ળના વખતે શ્રી જયપ્રકાશ નારાયણે એકલાએ લાખ રૂપિયા સરકાર હસ્તક કરવાનો નિર્ણય લેવાયો – ટૂંક સમયમાં જ ગુજરાત એકઠા કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે ગુજરાત સરકાર આ વર્ષે ૬. સેવાભાવી કાર્યકર્તાઓએ પિતાનો સમય આપી આ આ નિર્ણયનો અમલ કરી શકે તેમ નથી. શ્રી ઘનશ્યામભાઈએ
કામમાં લાગી જવું -- અહંતા કે મહત્ત્વાકાંક્ષાથી દૂર રહી, નમ્રભાવે વારતવિકતા તરત અનુભવી – સરકાર પાસે આ માટે તંત્ર નથી,
સેવાના કામમાં લાગી જવું. બીજા પણ કારણે છે. બીજા સભ્યો પણ વત્તેઓછે અંશે આમ જ કરશે. સસ્તા અનાજની દુકાને અને જીવનની બીજી જરૂરિયાતો
૭. જિલ્લા અને તાલુકાપંચાયત, સહકારી મંડળીઓ, બેન્કો અને સસ્ત કે વ્યાજબી ભાવે પ્રજાના મધ્યમ અને ગરીબ વર્ગને મળી
ખાસ કરી સહકારી બેન્કો, સારા પ્રમાણમાં સહાયભૂત થઈ શકે રહે તે માટે સરકાર કેટલા અસરકારક પગલા લે છે તે જોવાનું રહે છે.
૮. વિભાગીય વ્યવસ્થા જરૂરની છે. સ્થાનિક કાર્યકર્તાઓને વેપારી સ્વાર્થી પ્રાણી છે-નફાખોરી, સંગહ વિગેરે વધવાનું. સરકારે
બને તેટલો સાથ લે. મારો અનુભવ છે કે ગામડાઓમાં પણ આ માટે પણ પગલાં લેવા પડશે. આ તકે સરકારને દોષ દઈ સારા કાર્યકર્તાઓ મળી રહે છે. અથવા તેના ઉપર આધાર રાખી બેસી રહેવાથી આ રાંક્ટને સામનો
આ બધું હું લખું છું ત્યારે પરિસ્થિતિની ગંભીરતા મારી કરી શકીશું નહિ. સમસ્ત પ્રજાએ અને દરેક વર્ગે પૂરપાર્થ સમક્ષ છે. આ મહિનામાં પણ મુસીબતે શરૂ થઈ છે – પીવાનું કરવું પડશે અને કટિબદ્ધ થવું પડશે. દરેક વર્ગ – વેપારી, અમલદાર, પાણી કે ઘાસચારો નથી, તો હજુ ૮-૧૦ મહિના કાઢવાની છે. - વકીલ, દાકતર, મજૂર, માલેક––બધાએ સામાન્ય પ્રમાણિકતા, પાણી, ઘાસચારો, અનાજ અને બીજી જરૂરિયાતો – આ બધાની સામાજિક જવાબદારી અને ત્યાગની ભાવના કેળવવા પડશે. પ્રજા- વ્યવસ્થા કરવાની રહે છે. માણસ અને પશુધન બનેની ભારે કીય ધોરણે અને વ્યવસ્થિત રીતે મોટા પાયા ઉપર તૈયારી કરવી પડશે. ચિતા છે. પરિસ્થિતિ અત્યંત વિકટ અને આપણી પૂરી ટી વ્યાપારી સંસ્થાઓ અત્યારથી જાગે અને સ્વેચ્છાએ કાંઈક નીતિ કરે એવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના કેટલાક ભાગે અને મહાનિયમ સ્વીકારે. અમલદારો લાંચ-રૂશ્વતની લાલચને રોકે અને રાષ્ટ્રના કેટલાક ભાગોમાં મોટા પાયા ઉપર અને ૮-૧૦ મહિના પ્રજા પ્રત્યેની પોતાની ફરજ સમજે. જાગ્રત પ્રજામત એવું વાતા- | સુધી રાહતકાર્યોનું આયોજન કરવું પડશે. વરણ ઉત્પન્ન કરે. સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો સંગર્દિત થાય
ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્ર અને સેન્ટ્રલ રીલીફ ફંડઅને પ્રજાને સહાયરૂપ બને, તત્કાળ આટલું તો ઓછામાં ઓછું કરીએ:
આ બને સંરથાઓએ કેટલાય વર્ષોથી દેશમાં જયાં જ્યાં આવું ૧. બધા ખોટા ખરચી બંધ થાય, લગ્ન અને બીજા પ્રાં
સંકટ આવે ત્યાં શહતનું કામ કર્યું છે, આ વખતે આ બન્ને સંસ્થાગોએ જમણવાર, રીસેપ્શનના છારા, બધું બંધ થાય. આવી રીતે
એએ સાથે મળી કામ કરવાનો નિર્ણય કર્યો છે. અને વિભાગીય બચેલ રકમ દુષ્કાળ રાહતના કામ માટે. વપરાય – બેટા આડ
વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કર્યું છે. મુંબઈ કરોડો રૂપિયાનો દાનનો બરના પ્રસંગોમાં ભાગ ન લે. નજીકના સગા કે મિત્ર હોય તો
પ્રવાહ વહેવડાવે એવી મારી પ્રાર્થના છે. પણ કઠણ થઈને દુર રહેવું, અને તે અટકાવવું. * ૨. પ્રધાન અને અમલદારોએ ખરેખર સાદાઈ અને કર
૨–૧૦–૭૨
ચીમનલાલ ચકુભાઈ કસરનું દષ્ટાંત પૂરું પાડવું.
૩. સરકાર તરફથી કરોડો રૂપિયા રાહતમાં વપરાશે એમ જાહેર થયું છે. આમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને દુરૂપયેગ થાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો અને તે છે તે આપણે અનુભવ છે. સજજન અને પ્રમાણિક માણસની સમિતિઓ રચી, સરકારી કામે ઉપર દેખરેખ રહે અને જે પૈસે “પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો, વાચક અને ખરચાય તેને પ્રજાને પૂરો લાભ મળે તેવી વ્યવસ્થા કરવી. સરકારી ૭
લેખક-મિત્રોને.... કામમાં દખલગીરી ન કરવી તેમ દેખરેખને નામે દાદાગીરી ન કરવી અથવા તેને કોઈ લાભ ઉઠાવવા પ્રયત્ન ન કરે. ખરેખર જ
નૂતન વર્ષની મંગલ કામનાઓ સરકારને મદદરૂપ થવાની ભાવનાથી આ કામ કરવું. મને ખાતરી
પાઠવીએ છીએ. છે કે સરકારી અમલદારો પણ આવી સહાય આવકારશે. અમલદારોમાં પણ સારા પ્રમાણમાં પ્રમાણિક અને સેવાભાવી માણસે છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ..પ્રમુખ ૪. દુષ્કાળનાં રાહતકાર્યમાં રાજકારણને કયાંઈ વચ્ચે આવ
ચીમનલાલ જે. શાહ | 13) વ ન દેવું. માત્ર સેવાભાવે, બધા વર્ગો, બધી કોમ, બધા પદોને
સુધભાઈ એમ. શાહ | સાથ–સહકાર લેવો. કોઈ રાજકીય પક્ષને અથવા વ્યકિતને આ પરિ
તા. ૧-૧૧-૭૨ સ્થિતિને લાભ લેવા ન દે.
૫. સરકાર કરોડ રૂપિયા ખર્ચવાની છે માટે આપણા લાખથી