________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૭૨ ,
હાની એવી
વાતે
વડવા,
અને પ્રાચીન ભારતમાં મઘનિષેધ ઘણા લોકોની એવી માન્યતા છે કે પ્રાચીન ભારતમાં મધ- ધીરેધીરે સમ જેવું અમાદક પીણું સાવ લેપ પામ્યું. પરંતુ પાન પર કોઈ પ્રતિબંધ નહોત! સર્વપ્રથમ બ્રિટિશ શાસન- એ કાળ દરમિયાન સુરાપાન અને અન્ય પ્રકારનાં મઘપાન પણ . કાળ દરમિયાન મઘનિષેધના કડક નિયમ ઘડાયા, ત્યારે ઘણાઓએ થવા માંડયાં. પુલન્ય ૧૨ પ્રકારનાં મઘ બતાવ્યાં છે, જેમાં ખજુર, એ કાળના શારકોને ધન્યવાદથી નવરાવી દીધા હતા, પરંતુ એમનું નાળિયેર વગેરેમાંથી મઘ બનાવવામાં આવતો એ પુલત્યએ કાર્ય અભૂતપૂર્વ હતું એમ માનીને એમને ધન્યવાદ ન આપી સ્મૃતિમાં નિર્દેશ છે. એ કાળના રાજા-મહારાજાઓ અને બીજા શકાય. કારણ કે મઘનિષેધનું અસ્તિત્વ તે ઈતિહાસના પ્રારંભથી જ લોકો મઘમાં પ્રચુર રહેતા. છે! પરંપરા અને ધર્મશાસ્ત્રનો વિચાર કરીએ છીએ ત્યારે મદ્ય- મદ્યપાનથી પ્રાચીન ભારતીએમાં શારીરિક અને માનસિક નિષેધ વેદ જેટલા પ્રાચીન લાગે છે!
શિથિલતા આવી ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે યદુવંશને પ્રાચીન ભારતમાં મદ્યપાનનું આજ જેટલું મહત્ત્વ નહોતું નાશ થશે. એટલા માટે જ મ્યુતિકારે અને પુરાણકારોએ મઘએમ તો ન જ કહી શકાય, પણ પ્રાચીન ભારતમાં મદ્યપાનની મર્યા- પાનની અતિશય નિંદા કરી છે. દાઓ હતી, અંકુશ હતો એવું આજના યુગમાં તે નથી જ ! જો
મઘનિષેધને સિદ્ધાંતમાં, ઉપદેશમાં ગમે તેટલે પ્રશંસાપાત્ર એવું હોત તે, આજના શાસનાધિકારીઓને એની સામે હાર પામીને,
ગણવામાં આવતા હોય, છતાં એ કાળમાં વ્યાવહારિક મુશ્કેલીઓને મઘનિષેધ કાયદાઓને ઉઠાવી ન લેવા પડયા હોત.
કારણે મઘનિષેધાત્મક નિયમની અંતર્ગત સર્વ જાતિઓનું સંકલન ભારતના પ્રાચીન ગ્રન્થ ‘ઋગ્વદ” માં સુરાપાનની સખત અનાવશ્યક માનવામાં આવ્યું છે. એટલે તો શૂદ્ર અને દ્વિજેતર શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. હા, વૈદિક સૂકતે દ્વારા આદેશિત જાતિઓને આ નિયમથી અલગ રાખવામાં આવી છે. શાસ્ત્રોએ નિષેધક નિયમને એટલે વ્યાપક પ્રભાવ નહોતે, છતાં પણ પરંપરા જ્યારે દ્રિને મઘ પીવાને નિષેધ કર્યો અને દ્રિજ શબ્દ પર વધુ અને ચિરકાલીન પ્રતિષ્ઠાને કારણે એનું મહત્ત્વ ઓછું તે ન જ
ભાર દીધો ત્યારે એને અર્થ એ જ થાય છે કે મઘનિષેધ હોવા આંકી શકાય. તે સમયની પદ્ધતિ એવી હતી કે સામાજિક નિયંત્રણ
છતાં એને પ્રભાવ ખૂબ જ વધારે હતો. ભલે શૂદ્ર તથા અનાર્ય કોઈ કાનૂન દ્વારા નહોતું પણ શાસ્ત્રીય નિયમે અને પિ - મુનિએના
જાતિ મઘનિષેધના પ્રતિબંધથી મુકત હોય, કિંતુ શાસ્ત્રોના દ્રિજ આદેશ દ્વારા થતું હતું. એટલે એ કહેવું સદંતર વ્યર્થ છે કે પ્રાચીન
શબ્દપ્રયોગને કારણે આપણને મઘનિષેધને પ્રભાવ પૂરેપૂરો ભારતમાં કોઈ પણ પ્રકારની રોકટોક વગર મદ્યપાન કરી શકાતું ! નહોતે એમ માનવાને કારણ મળે છે. સેમ અને સુરા - પ્રાચીન ભારતમાં આ બે મધ પીણાં હતાં.
ભગવાન મનુએ કહ્યું છે કે “ભૂલથી પણ જો દ્રિજ સુરાકેટલાકોનો એવો ખ્યાલ છે કે આ બંને પીણાં એક છે. આ બંને
પાન કરી લે તે એણે પ્રાયશ્ચિત્ત માટે સુતપ્ત સુરા પીવી પડે. આ પીણાંને સમગુણ માનવાં એ મોટો ભ્રમ છે.
પ્રાયશ્ચિત્ત કરીને જ એ પાપવિમુકત થઈ શકે છે.” સેમ અને સુરા આર્યોનાં ભિન્ન ભિન્ન પીણાં હતાં. સુરા તે મઘ હતું અને એને બનાવવાને જે વિધિ વેદમાં છે તે આધુ
ભગવાન મનુએ પ્રાયશ્ચિત્તરૂપે સુતપ્ત સુરાને ઉલ્લેખ કર્યો નિક સ્પિરિટ બનાવવાના વિધિથી ભિન્ન નથી. સુરા આમેય ફળ
છે, તે શું એ હવે જાણીએ: આ સુતપ્ત સુરા વિષે એક ઋષિએ અને અન્નનું મઘ હતું, પરંતુ સેમ તે માત્ર રસ હતો. સોમને
કહ્યું છે: પથ્થર સાથે ઘસીને એને રસ કાઢવામાં આવતા. રસ કાઢયા પછી
ધી, ગેમૂત્ર, દૂધ અને પાણી મેળવેલી સુરાને અગ્નિમાં જે ક્રિયા બતાવવામાં આવી છે, એમાં એને આગમાં ઉકાળવામાં એક
- ગરમ કરીને, મદ્યપાન કરનાર પાપીને પીવડાવવી જોઈએ -- સુરાનહોતો આવતો પણ કોઈ વાસણમાં રાખી, દૂધ અને મિષ્ટ પદાર્થ
હાઇ પાનનું આ જ એક પ્રાયશ્ચિત્ત છે”. મેળવવામાં આવતું હતું. (ઋગ્વદ ૧૦, ૬૭, ૧૧૨)
આ પ્રાયશ્ચિત્ત ઉપરાંત મૃત્યુતુલ્ય દંડના ડરથી દ્વિજોમાં - વેદકાળમાં સૈમને પ્રચાર જોવા મળે છે. વૈદિક સૂકતમાં’ મેઘપાનને પ્રભાવ ઓછા થયો. પરંતુ શુદ્ર જાતિ માટે એ કાળમાં પણ સેમરસની પ્રશંસા કરવામાં આવી છે! એને ઉપગ બ્રાહ્મણ મનિષેધ અનિવાર્ય નહોતો. પણ કરતા હતા ! પરંતુ સુરાની સદૈવ નિંદા જ કરવામાં આવી કોઈ પણ દ્રિજ મદ્યપાન કરે તે એના પ્રાયશ્ચિત્ત માટે સુતપ્ત છે એનું કારણ એ પણ છે કે સુરાને ચૂત અને માંસની કોણીમાં મઘ જ એક નિવારણ હતું. અને સુતપ્ત મઘનું પરિણામ મૃત્યુ રાખવામાં આવેલ છે અને વજત માનવામાં આવેલ છે!
સિવાય બીજું શું હોઈ શકે? પરંતુ શાસ્ત્ર આટલેથી જ ચૂપ નથી- આમ છતાંયે વેદકાળમાં સુરાપાન થતું હતું એમાં કોઈ સંદેહ સુતપ્ત મધ પીવા છતાં, જો કોઈ બચી જાય છે, એને માટે નથી. પરંતુ વેદે ઘણી જગ્યાએ સુરાપાન કરવાને પ્રતિબંધ પણ એક બીજું કઠોર પ્રાયશ્ચિત્ત તે છે જ! સમાજમાં એને હલકે મૂકે છે અને જ્યાં સુરાપાનને આદેશ છે, ત્યાં એવી અવરોધક પાડવા માટે, શાસ્ત્ર સુરધ્વજને ઉલ્લેખ કર્યો છે! સુતપ્ત મઘ ક્રિયા પૂર્વરૂપમાં બતાવવામાં આવી છે કે બહુ ઓછા લોકો સુરાપાન પીધા પછી, બચી જનારના કપાળમાં સુરાધ્વજ અંકિત કરવામાં કરવાની હિમ્મત કરતા હતા. સુરાપાનને આદેશ સૌત્રામણિ અને આવતા હતા. આ આખરી પ્રાયશ્ચિત્ત જ હતું ! આનાથી સમાજમાં વાજપેય યજ્ઞ સુધી સીમિત હતો અને એ ય કામસાધ્ય હતા તે હમેશને માટે નિંદાપાત્ર ગણાતે. અને વારંવાર થઈ શકતા નહોતા.
મનુ ભગવાન સિવાય અન્ય આચાર્યોએ પણ દ્વિજ - જાતિ - વેદકાળ પછી મઘાનના પ્રચારમાં વૃદ્ધિ આવવા પામી માટે મઘનિષેધ સંબંધમાં કડક પ્રતિબંધ મૂકયા હતા. હતી; અને એ સમય પછી, માત્ર બ્રાહ્મણ જ મઘનિષેધના વેદાદેશને બૌદ્ધકાળમાંથી આપણને મઘનિષેધ માટે ઐતિહાસિક કારણે માનતા હતા. આ સિવાય અન્ય જાતિઓમાં સુરાને પ્રભાવ ખૂબ અને પ્રમાણ મળી આવે છે. કારણ કે બૌદ્ધકાળ દરમિયાન આપણને વધ્યો. જે લોકો નહોતા પીતા એમના પર પણ એ પ્રભાવ પડે – કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મળે છે. મૌર્ય - શાસનકાળ દરમિયાનની ઐતિત્યાં સુધી કે બ્રાહ્મણોમાં પણ સુરાપાન થવા માંડયું. આ વાત બૌદ્ધ- હાસિક ઘટનાની જાણકારી માટે આ અર્થશાસ્ત્ર સિવાય અન્ય કોઈ કાળ પૂર્વેની છે.
ગ્રંથ સુલભ નથી. જો કે અર્થશાસ્ત્રનું નિર્માણ સૂત્રોના રૂપમાં છે;