________________
તા. ૧૬-૧૦-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
પડી જાય.
સ્વતંત્રતા નહિ, નિયંત્રણ આ સ્વતંત્રતાના, મુકિતને જમાને છે. માણસ આજે કોઈ બદલે સજામાંથી બચવાના માર્ગો શોધે છે. આથી એની હોશિયારીપણ જાતનાં નિયત્રણે સ્વીકારવા તૈયાર નથી અને વધુ ને વધુ ચાલાકીને ઉત્તેજન મળે છે, એની સરળતાને નહિ. એટલા મુકિતની ઝંખના એ કરી રહ્યો છે. પરનું સ્વતંત્રતાના આ જમા- માટે એક એવી દુનિયાની આવશ્યકતા છે જેમાં લોકો સ્વભાવથી જ નામાં પણ એક એવા મનોવૈજ્ઞાનિક છે જે એમ માને છે કે હવે સારા હોય. આમ નહિ થાય તે માનવસંસ્કૃતિને ધીરે ધીરે માણસને સ્વત્રતાની નહિ, નિયંત્રણની શિસ્તની આવશ્યકતા દસ થશે અને એને બચાવી શકાશે નહિ. છે. ‘નિયંત્રણ લાગુ કર’ નું સૂત્ર આપનાર એ મને વૈજ્ઞાનિક આજની દુનિયા સમકા ત્રણ વિકટ સમસ્યાઓ કે સંકટ નામ છે: ડૉ. બી. એફ. સ્કિનર,
છે. પહેલું સંકટ છે નિર્મર્યાદ રીતે થતા વસતિ - વધારાનું. બીજી ફેંડરિક સ્કિનર અમેરિકન મનોવૈજ્ઞાનિકોમાં એક સૌથી
ની સમસ્યા પાણી અને હવાના બગાડની દે; અને ત્રીજી સમસ્યા
દ, આણુવિસ્ફોટની. જયાં સુધી આની વિરુદ્ધમાં લોકોનું માનસ વધુ પ્રભાવશાળી અને સાથે સાથે વિવાદાસ્પદ વિચરક રહ્યા છે.
નહિ ઘડાય ત્યાં સુધી આ સમસ્યાઓને કાયમી ઉકેલ આવી શકશે હવે તેઓ એવા તારતમ્ય પર આવ્યા છે કે સમાજે માણસ પર નહિ. લેકાના સંસ્કાર અને એની મનોવૃત્તિઓને બદલ્યા વિના નિયંત્રણે લાવવાં જોઈએ. માણસ પોતાના આચાર–વ્યવહારમાં શિસ્ત
કઈ સંકટને સ્થાયી રૂપમાં દૂર કરી શકાશે નહિ. માણસમાં એવા
સંસ્કાર પડવા જોઈએ કે જેથી યોગ્ય માર્ગે ચાલવાની એને ટેવ જ સંયમને સ્વીકારશે તો પછી એ યુદ્ધ, હિંસા અને બેફામ વસતિવધારાથી મુકત એવા જગતની રચના કરી શકશે.
હવે સવાલ એ છે કે લોકોને સ્વભાવ અને એના સંસ્કારમાં સ્કિનરના મતે અત્યારે દુનિયામાં જેટલી ગડબડ દેખાય
પરિવર્તન કઈ રીતે લાવી શકાય? સ્કિનરને જવાબ છે કે પુરસ્કાર છે એનું કારણ સ્વતંત્રતાનું વધુ પડતું મૂલ્ય કરવામાં આવે છે
દ્વારા આ કામ થઈ શકે તેમ છે. તિરસકારમાં સંસ્કાર બદલવાની અને એના પ્રતિ ધભકિત રાખવામાં આવે છે. એ છે. એમના
શકિત નથી, પુરસ્કારમાં છે. પુરસ્કાર દ્વારા સંસ્કાર બદલવાના ૨. નેક છે કે પ્રગટ થયેલા ‘ બિન્ડ ફ્રીડમ ઍન્ડ ડિગ્નિટી' નામના પુસ્તકમાં
પ્રયોગો સ્કિન કર્યા છે. એમણે પોતાના પ્રયોગોને પ્રારંભ. પશુએમણે પોતાના જીવનભરના ચિતનને નિચોડ આપ્યો છે.
પક્ષીઓથી કર્યો છે. સ્કિનરના કહેવા પ્રમાણે આ પ્રયોગમાં એમને સ્કિનરને એવો મત છે કે આદર્શ સમાજ એવો હશે જેમાં સારી નિયતવાળા લોકોને કામ કરવાનો, સ્નેહ – સહકાર કરવાનો
અમુક અંશે સફળતા મળી છે. આ પ્રયોગોમાં એમણે એમની પુર
સકાર પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. તેમ જ સુરક્ષા અને સમજપૂર્વક રહેવાની તક અને સગવડ. મળી રહેશે. આમ તો દરેક નેતા, ચિતક અને વૈજ્ઞાનિક આ જ
સ્કિનર માને છે કે માણસના વશગત ગુણમાં ધીરે ધીરે ઈચ્છે દં; તે પછી સ્કિનરની આદર્શ સમાજની કલ્પનાની વિશેષતા રૂપાંતર થાય છે પણ માણસના વ્યકિતગત વાતાવરણમાં ઝડપી શું છે? આમ તફાવત કલપનાને નથી પણ આ આદર્શ સમાજને અને નાટયાત્મક પરિવર્તન લાવી શકાય છે અને એની એવી જ ચરિતાર્થ કરવાની પદ્ધતિ–રીતમાં છે. સ્કિનરનું કહેવું છે કે લોકો ત્વરિત પરિણામે પણ અપાવે છે. જે રીતે આદર્શ સમાજની રચના કરવાનું વિચારે છે, એ રીત- એટલે વર્તણૂકનું ચોક્કસ શાસ્ત્ર–
ટેલેંજ ઑફ બિહેપદ્ધતિ વ્યાવહારિક કે અનુકળ નથી. સ્વતંત્રતા હવે માનવ સમાજને વિયર વિકસાવીને જે પ્રકારની આચાર - વ્યવહાર વિરોધ પેદા કરે વધુ સારી સ્થિતિ તરફ લઈ જઈ શકે તેમ નથી. સ્વત્રતાને જમાને એવા હોય એને પૂછવા તો જે સજાપાત્ર – દંડપાત્ર ઠરે તેમ હવૈ પૂરો થયો છે. હવે તો માણસને ‘મુકિત'માંથી મુકિત મેળવવાની રહે હોય એવા અાચાર - વ્યવહારમાંથી માણસને મુકત કરી શકાશે. આ છે. સ્કિનરના મતે માણસ જેને પઝાદી માને છે એ એક પ્રકારની પછી માણસના ખાચાર - વ્યવહારનું એવી રીતે નિયમન થઈ શકે ગુલામી જ છે. બિચારે માણસ પોતાના માથા પર અનેક મુસીબ- જેમ એ ઈચ્છનીય ગણાય એવાં જ કામ અને પ્રવૃત્તિ કરશે. આમ તોની ગાંસડી લઈને ફરે છે અને મનમાં એવો વિચાર કરીને ખુશ સારી રીતે વર્તવા માટે એને પ્રેરી શકાશે. હકીકતમાં તે આવી રીતે રહે છે કે આ ગાંસડી તો મેં શોખ માટે ઉપાડી છે. આવી સંસ્કૃતિ- વર્તવાની એને ટેવ જ પડી જશે. આ માટે સ્કિનર પાસે કોઈ સભ્યતાને અવશ્ય નાશ થવાને છે.
. તૈયાર છેજના નથી પણ એ દિશામાં એમણે પ્રારંભનું સૂચન કર્યું છે. સ્કિનરના વિચાર મુજબ માણસમાં આઝાદીનું ગુમાન એવા તેઓ માને છે કે માણસને, એની જરૂરિયાતને અને એના એક વહેણમાંથી ઉદ્ભવ્યું છે કે માણસ અત:પ્રેરણાથી આચરણ સમાજને તલસ્પર્શી અભ્યાસ થવે જોઈએ કે જેથી કરીને એના કરે છે. એ પિતાના આત્માના અવાજ પ્રમાણે વર્તે છે. કયાં કામને પુરસ્કાર કરવાનો અને એના કેવા કામે કે પ્રવૃત્તિઓનું અમુક માણસ અમુક રીતે કેમ વર્તે છે એ આપણે એની વર્તણૂકમાં નિરસન કરવું એ જાણી શકાય. સમજી શકતા નથી એટલે આપણે એમ માનીએ છીએ એમના મતે અત્યારે યુવાનોમાં જે આક્રમકતા અને વિરોધ કે એ પોતાની અંત:સફુરણા પ્રમાણે કામ કરે છે. આપણે એક
જોવા મળે છે એ મહદ્ અંશે ખામીભર્યા સામાજિક વાતાવરણને
લીધે છે. આ પરિસ્થિતિનું નિયંત્રણ કરવાને ઈનકાર કરશે એટલે એવા ખોટા ખ્યાલમાં રાચીએ છીએ કે માણસ પ્રારંભ કરે છે, નવી
નિયંત્રણનું કામ વ્યકિતના પોતાના પર છોડી દેવું એવું નથી થતું, વસ્તુઓનું સર્જન કરે છે તથા એને આકાર આપે છે; એ સાથે પણ આખીયે બાબત વાતાવરણ પર છેડી દેવી એવા એને અર્થ એનામાં દિવ્યકિત છે એમ પણ માનવામાં આવે છે.
થાય છે. એટલે માણસને સર્વ નિયમોમાંથી મુકત કરવાની સમસ્યા આપણે એમ માની લઈએ છીએ કે માણસ પોતાની સ્વેચ્છાએ
નથી પણ અમુક ચોક્કસ નિયમોમાંથી મુકત કરવાની સમસ્યા છે. કામ કરે છે, પણ હકીકત એ છે કે માણસને વ્યવહાર એ
આમ કરવાના હેતુ સામાજિક વાતાવરણને પ્રતિકૂળ ઉત્તેજનાઓથી કેવા વાતાવરણમાં રહે છે એના પર આધાર રાખે છે. માણસના
મુકત કરવાને દે. વ્યવહાર અને એમાંથી આકાર લેતા પરિણામેનું પણ મહત્ત્વ છે.
સ્કિનરના ચિંતનના ટીકાકારો પણ છે. બ્રિટનના સી. એસ. અને એટલે પરિણામે પ્રત્યે પણ દુર્લક્ષ થઈ શકે તેમ નથી. લૂઈસના મતે સ્કિનર પિતાના મનોવિજ્ઞાન દ્વારા માનવીને જ મનુષ્યને એનાં બધાં કામેનાં પરિણામ બે રીતે પ્રાપ્ત થાય
નાશ કરી રહ્યા છે. સ્કિનર અને એવો જવાબ આપે છે કે ઈ
સને આમ કહેવાનો અર્થ આજના વધુ પડતા સ્વાયત્તા માનછે. કોઈક વાર આ પરિણામ અને તિરસ્કારના રૂપમાં મળે છે તે વીની વાત કરવાનું હોય તો એને નાશ એ પૂર્વે કયારના થઈ જવે કેટલીક વાર પુરસ્કારના રૂપમાં મળે છે. અત્યારની સંસ્કૃતિની જોઈતો હતે.' મૂળભૂત તકલીફ એ છે કે એમાં તિરસ્કાર પર વિશેષ સ્કિનર એવી દુનિયાની કલ્પના કરે છે, જેમાં લોકો એકબીજા ભાર મૂકવામાં આવે છે. બગડેલા લેકોને સજા કરીને સુધારવાને સાથે હળીમળીને રહેતા હશે. આવા જગતમાં યુદ્ધ નહિ હોય કે પ્રયત્ન થાય છે. આનું પરિણામ એ આવે છે કે લેકે સુધરવાને તકરારો માટે પણ કોઈ અવકાશ નહિ હોય.
એ. મ.