________________
Regd. N. MH, 117
પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કરણ વર્ષ ૩૪ : અંક: ૧૨
પ્રબુદ્ધ જીવન
મુંબઈ એકટોબર ૧૬, ૧૯૭૨, સોમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ : ૧૫
છૂટક નકલ ૦-૪૦ પૈસા તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
-
નું
7 આર્થિક સમસ્યાઓ શાસક કોંગેરાની મહાસમિતિની બેઠક ગાંધીનગર ખાતે તારીખ in the world, particularly among developed ૯-૧૦ ઓકટોબરે મળી ગઈ. બેઠકમાં બે પ્રસ્તા થયા. બને countries, where the extraordinary class of food આર્થિક બાબતે વિષે છે. કોઈ રાજકીય પ્રશ્ન-રાષ્ટ્રીય અથવા આંતર
grain dealers existed. There was no need to
shed unnecessary tears for the fate of food grain રાષ્ટ્રીય સંબંધે વિચારણા થઈ નથી. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સંબંધે
dealers, because if their activities were eliminatવિદેશમંત્રી રારદાર સ્વર્ણસિંધે નિવેદન કર્યું. આ બેઠકથી જણાય
ed, they would have lot of money for investછે કે દેશ સમક્ષ મહત્ત્વના પ્રશ્નો આર્થિક છે. આ વર્ષે દેશના ment in productive channels. ઘણા ભાગમાં ચેમાસું નિષ્ફળ જતાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વિશેપમાં તેમણે કહયું કે ખાસ કરીને અનાજના વેપારમાં કાળા છે. સતત વધતા જતા ફુગાવે, મોંઘવારી અને દુષ્કાળને કારણે બજરનું નાણું ખૂબ રોકાય છે તે પણ બંધ થશે અને ઉદ્યોગોમાં રોકાશે. અતિ વિષમ સમસ્યાઓ પેદા થઈ છે. તે સાથે રિઝર્વ બેંક અને ઘઉ - ચોખાની દેશવ્યાપી ખરીદી, સંગ્રહ અને વિતરણ કરબીજી સરકારી સંસ્થાઓના અહેવાલ બતાવે છે કે ઔદ્યોગિક વાનું કાર્યકામ અને પ્રામાણિક વ્યવસ્થાતંત્ર સરકાર પાસે છે કે ઉત્પાદન ઘટતું રહ્યું છે અને ઔદ્યોગિક ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જાઈ
નહિ તે વિશે શંકા કરનારને ભારપૂર્વક દૂર હડસેલવામાં આવ્યા. બલ્ક રહી છે.
વિશેષ ચીજોને વેપાર સરકાર હસ્તક કરવાની જોરદાર હિમાયત થઈ. જે બે પ્રસ્તાવ થયા તે લાંબા નિબંધ જેવા છે. દરેક પ્રસ્તાવ ઘઉં - ચોખાને જથ્થાબંધ વેપાર સરકાર હસ્તક કરી, ભાવબે ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ, જે વિશેષ લાંબે છે, તેમાં વધારે અને મેઘવારી કેટલી અટકાવી શકશે તે તો હવે અનુભવે પરિસ્થિતિનું વિશ્લેષણ છે. તેમાં નવું કાંઈ નથી. બીજા ભાગમાં ખબર પડશે. પ્રજાની હાડમારી ન વધે તે સારું. નિર્ણય છે.
ઔદ્યોગિક ક્ષેત્રની આર્થિક નીતિને બીજો પ્રસ્તાવ શ્રી ધરે મેંઘવારીને પહોંચી વળવા અને ભાવવધારો અટકાવવા
રજુ કર્યો તે વધારે મહત્ત્વનું છે. સરકાર કઈ દિશામાં જવા ઘઉં અને ચોખાને જથાબંધ વેપાર સરકાર હસ્તક કરો અને
ઈચ્છે છે તેનું ચિત્ર આ ઠરાવમાંથી મળે છે. ૧૯૧૬માં નેહરુના
સમયમાં ઔદ્યોગિક નીતિ સરકારે ઘડી એક નિવેદન બહાર પાડયું બીજી જરૂરિયાતવાળી વસ્તુઓ - ખાંડ, ઘાસલેટ, જાડું, કાપડ, તેલ વગેરે
છે. શ્રી ધરે તેનું ભારપૂર્વક સમર્થન કર્યું. ૧૬ વર્ષ પછી ફરી આ ઉપર સરકારી અંકુશ વધારવા રાજ્ય સરકારોને આદેશ અપાયો
નીતિને જ સરકાર વળગી રહે છે તેવું જાહેર કરવાની શી ધરને છે. ઘઉ - શેખાનું વિતરણ સસ્તા અનાજની દુકાન મારફતે થશે. જરૂર લાગી તેનાં બે કારણે તેમણે આપ્યાં છે. શ્રી ધરને લાગે છે કે ચોખવટ કરવામાં આવી છે કે આ પ્રસ્તાવથી ઘઉં - ચેખાની
નેહરુના અવસાન પછી, ૧૯૬૫થી, ઈન્દિરા ગાંધીના હાથમાં સત્તા બધી ખરીદીને ઈજરો (monopoly procurement).
આવી, એટલે કે ૧૯૬૯ સુધી, સરકારે ભૂલો કરી, મોટા ઉદ્યોગ
Core Industries - લોખંડ, સિમેન્ટ, વીજળી, ભારે મશીનરી, સરકારને થતો નથી. ઘઉં - ચેખાનું દેશભરમાં રેશનિંગ કરવું
ખાતર - ની અવગણના કરી તેને પરિણામે વર્તમાન પરિસ્થિતિ એમ પણ અર્થ નથી. સસ્તા અનાજની દુકાને મારફત સામાન્ય સર્જાઈ છે. બીજું, શ્રી ધરને લાગે છે કે ખાનગી ક્ષેત્ર સ્થિતિના અને ગરીબ વર્ગને વાજબી ભાવે ઘઉં - ચોખા મળે તેવી
(Private Sector) પ્રત્યેની સરકારની નીતિ કાંઈક મળી વ્યવસ્થા કરવી. ઘઉં - ચેખાની ખરીદી કોઈ વેપારી જથ્થાબંધ
પડી છે, Soft થઈ છે. તેમના પુરોગામી શ્રી સુબ્રહ્મણ્યમ જાહેર
અને ખાનગી ક્ષેત્રની સહિયારી નીતિ (Joint Sector) ને બીજાને વેચાણ કરવા કરી નહિ શકે. વચલો માણસ
ટેકો આપતા હતા - મહાસમિતિની આ બેઠકમાં પણ આપ્યો - તે (middle man) કાઢી નાખો. વાપરનારને વેચવા માટે પરચૂરણ નીતિ ભૂલભરેલી છે. જાહેર ક્ષેત્ર ખૂબ વિસ્તારવું જોઈએ અને વેપારી સરકાર પાસેથી ઘઉં-ચેખા મેળવશે. ખેડૂત પોતે વાપર- ખાનગી ક્ષેત્ર ઉપરના અંકશ વધવા જોઈએ હજી તેને સાવ નારને સીધે વેચી શકે. આવી વિતરણ વ્યવસ્થાને અમલ કયારે
નાબુદ કરવાની વાતે શ્રી ધર નથી કરતા-પણ નીચેના શબ્દોમાં
ખાનગી ક્ષેત્રને શ્રી ધરે ચેતવણી આપી છે: કરવો તે રાજ્ય ઉપર છોડવામાં , આવ્યું છે. મોડામાં મોડું ફેબ્રઆરી - માર્ચમાં આ વ્યવસ્થા અમલી થવી જોઈએ.
Mr. Dhar emphasised that the private sector
would have to invest its surpluses & its experચર્ચા દરમિયાન ઘઉં - ચેખા ઉપરાંત બીજી જરૂરી ચીજોને
tise in a patriotic way for વેપાર પણ સરકાર હસ્તક લેવા આગ્રહ થયા હતા. શ્રી જગજીવનરામ,
the national aims
Otherwise, he was afraid, the private sector જેમણે પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેમણે કહ્યું કે અત્યારે આટલું બસ છે. રાજ્યોને યોગ્ય લાગે તે બીજી ચીજોને વેપાર પણ હસ્તગત કરે.
would pass into history in a manner which he
would not like to mention at the moment. અનાજના વેપાર વિષે આયોજનમંત્રી શ્રી ડી. પી. ધરે કહ્યું તે તેમના જ શબ્દોમાં આપું છું. આ લેખમાં અંગ્રેજી અવતરણો
આ બાબતમાં યંગ ટર્ક શ્રી કૃષ્ણકાન્ત સૂચવેલ એક સુધારો હું ઠીક પ્રમાણમાં મૂકવાને છે, ખાસ કરી, શ્રી ધરના પ્રવચનના, શ્રી ધરે સ્વીકાર્યો તે સૂચક છે. તે આ પ્રમાણે છે: જેથી આ નવા આગંતુકની વિચારસરણીને ઠીક ખ્યાલ આવે.
The Government shall exercise appropriate He(Dhar) could not think of any country control over the private sector so that not only