________________
૧૩૨
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧-૧-૭૨
વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિ અંગેનું સ્નેહસંમેલન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત ચાલુ વર્ષની પર્યુષણ અને તેમનામાં જે નીડરપણું છે તે માટે હું તેમને અભિનન્દન વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિને આનંદ વ્યકત કરવા તેમ જ આપું છું. રમણભાઈના સંચાલને વ્યાખ્યાનમાળાને નવી તા .ગી વ્યાખ્યાનમાળાના પ્રમુખ પ્રા. રમણલાલ ચી. શાહનું સન્માન કરવા આપી છે. તેમની દોરવણીથી આને ઉત્તરે ત્તર વિકાસ થતો રહે સંઘના ઉપક્રમે મિત્રો તેમ જ શુભેચ્છકેનું સીમિત આકારનું એક એ બાબતમાં હવે શંકાને સ્થાન નથી. સનેહસંમેલન તા. ૨૭-૯-૭૨ના રોજ સાંજના સમયે શ્રી પરમાર સંઘના બીજા મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે જણાવ્યું કે, પણ નંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખ વ્યાખ્યાનમાળાની સફળતા માટે મારા મનમાં જે આનંદને ઉદધિ પણ નીચે યોજવામાં આવ્યું હતું.
* વહી રહ્યો છે તે વ્યકત કરવા માટે ખરેખર મારી પાસે શબ્દ નથી. પ્રારંભઘન મંત્રી શ્રી સુબોધભાઇ એમ. શાહે સૌનું શ્રીયુત ચીમનભાઈની રાહબરીથી અને શ્રી ર૦ હજાઈના આવા સ્વાગત કરતાં જણાવ્યું કે, આપણી વ્યાખ્યાનમાળા ખૂબ જ સફળ સફળતાપૂર્વકના સંચાલનથી અને અતિ ઘણું પ્રેરાહ છે થઈ છે અને આપણે પ્રા. ૨૫નભાઈની રાહબરી માટે તેમના ખૂબ બસારે ઉત્સાહ વધે છે. આ રીતે અપારું પ૬ ઘ તર થઈ રહ્યું ઋણી છી એ. શ્રેતાઓને પણ સહકાર બહુ સારો રહ્યો હતો અને છે. યુવક સંઘ મારે પ્રાદે છે. અને હવે બીજી હરોળના કાર્યકરો શ્રીયુત ચીમનભાઈનું માર્ગદર્શન ઘણું જ ઉપયોગી નીવડયું હતું.
તૈયાર થાય તેની ખાસ જરૂર છે. સૌ મિત્રોના સહકારથી આજે ત્યાર બાદ સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ
આપણી પ્રવૃત્તિરો સુંદર વિકાસ સાધી રહી છે. મૃત રમણભાઈ જણાવ્યું કે પ્રાધ્યાપક રમણભાઈ આપણને મળ્યા. ળ માટે
વ્યાખ્યાનમાળાના રાય : જે શર'. ઉઠા છે અને તે પ્રમુખ.. યોગ્ય પ્રમુખ મળ્યા છે. તેઓએ આ વર્ષે સફળતાભર્યું સંચાલન સ્થાન શોભાવીને એને સફળ બના છે એ કારણે તેઓ આg/ કર્યું. આ રીતે તેઓ વધારે રસ લેતા થાય અને આપણી કયાંક ભૂલે સૌના અંતરના અભિનંદનના અધિષ્કારી બને છે. આ થતી હોય તો બતાવે અને આપણને જાગ્રત રાખે. આ વ્યાખ્યાન- ત્યાર બાદ છે. તારાબહેન શાહે કહ્યું કે, આ સંઘના આ જના માળા હજુ વધારે લોકોનું આકર્ષણ બને એવું વધારે સુંદર આયો- મુખ્ય સંચાલક શ્રી ચીમનલાલ ચકુભાઈ હજુ વર્ષો સુધી સંસ્થાને જન ઉત્તરોત્તર તેઓ કરતા રહે. આવાં સેવાકાર્યો કરવા માટે તેઓ માર્ગદર્શન આપ્યા કરે તે માટે ઈશ્વર તેમને તંદુરસ્તી ધું લાંબુ તંદુરસ્તીભર્યું લાંબું આયુષ્ય ભગવે એવી મારી પ્રાર્થના છે. ' "બાયુષ્ય બક્ષો એવી મારી અંત:કરણપૂર્વકની પ્રાર્થના છે. વ્યાખ્યા
ત્યાર બાદ શ્રી મોહનલાલ મહેતા - સપાને બોલતાં જણાવ્યું માળાના આ વખતના પ્રમુખ સિવાયા ભૂતપૂર્વ પ્રમુખે એને હંમેશા કે પ્રાધ્યાપક રમણભાઈને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તેઓ એટલા ઘકરીથી ઓછી ગણી નથી. ૨. સ્થળ સંકેચ સાથે પણ મારે કહેવું બધા લાગણીસભર છે કે આપણને સહેજે તેમની સાથે પરિચય વધા- જોઈએ કે મારા માતાપિતાએ મને જે સંસ્કારવાર આપે છે અને રવાનું મન થાય. ઝાલાસાહેબ પછી કોણ ? એ ઝાલાસાહેબને પ્રશ્ન એ કારણે આવા સર્કલ સાથેનો માર સહવાસ થયો છે અને હું પૂછ માં આવતો હતો ત્યારે તેઓ શ્રી રમણભાઈ તરફ આંગળી ખરે કરિયાવર ગણું છું. સંઘ એ મારું બીજું પિયર છે એમ હું ચીંધતા હતા. તેમની આ શ્રદ્ધાને શ્રી રમણભાઈએ સાચી પાડી છે. સમજું છું. સમાજનાંથી અનેક તેજસ્વી બહેનોને પણ આવી ઘણા લાંબા કાળથી હું રમણભાઈને વિકાસ જોઈ રહ્યો છું. આ વ્યાખ્યાનેને લાભ મળતો રહે એવી ભાવના ભાવું છું. વ્યાખ્યાનમાળા પોતે જ એક સંસ્થા બની ગઈ છે. સંઘનું અને
છે. ઉપાબહેન મહેતાએ કહ્યું કે પાર્વપ્રથમ દીક્ષા' મને , પ્રબુદ્ધ જીવનનું શ્રી ચીમનલાલ ચકુભાઇએ સુકાન સંભાળ્યું પરમાનંદભાઈને આપી. તેઓ ગયા પછી સંધ સાથે સંબંધ એથી જાણે પરમાનંદભાઇ જીવંત હોય એમ જ લાગે છે. સ્વ.પરમા
ચાલુ રહેશે કે કેમ તેમ થતું હતું, પરંતુ મુરબ્બી શ્રી ચીમનભાઈ પણ નંદભાઈની ખેટ ન સાલે એવી સરસ રીતે વ્યાખ્યાનમાળાનું આય
મને એ જ રીતે આવકારી છે અને મને પણ તેમના પરિવાર જેવી જન ચાલી રહ્યું છે. સંઘના અને વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી ગણી છે તેથી હું ગૌરવ અનુભવું છું. ચીમનભાઈ તેમ જ શ્રી રમણભાઈને મારાં અંત:કરણપૂર્વકના આ વખતની વ્યાખ્યાનમાળામાં એક વ્યાખ્યાતા ન રમાવી અભિનન્દન આપું છું.
શક્યા અને એ જ વિષય ઉપર એ જ સાથે પ્રો. રણભાઈએ - ત્યાર બાદ શ્રી અમરભાઈ જરીવાળાએ બેલતાં જણાવ્યું કે,
વ્યાખ્યાન આપ્યું અને પોતા-ડી વિદ્વત્તા રિ.૮ કરી આપી. રોળ મુરબ્બી ચીમનભાઈની રાહબરી નીચે આજે આ સંસ્થાનું
વ્યાખ્યાને પ્રમુખપદે રહેવું તે ધણું કઠિન કાર. છે. ૨. પ્રસંગે સંચાલન ચાલી રહ્યું છે તે આપણા માટે એક આનંદને વિષય બને
મારે છે. તારાબહેનને પણ અભિi દન આપવો ફોને હું મારી છે. દરેક સંસ્થામાં બીજી હરોળ તૈયાર થવી જોઈએ તેમ હું
ફરજ ગણું છે, કેમકે ગુજરાતમાં આવા વિધોડાસક ગુરુ બહુ દઢપણે માનું છું અને શ્રી રમણભાઈને વ્યાખ્યાનમાળા અમે જન
ડાં છે. આને માટે આપ. તે જ ગુજરાત | ગૌરવ લઈ શકે. અને પ્રમુ સ્થાન સંપીને તેમ કરવાની શ્રી ચીમનભાઈએ શરૂ વાત
ત્યાર બાદ શ્રીયુત ચીમનલાલ ચકુ ભાઇ શાહે જણાવ્યું કે, શ્રી કરી છે અને રમણભાઈ પણ તેમાં સફળ થયા છે તે આપણા સૌ
ઝાલાસાહેબના અવસાન પછી એ ચિંતાનો વિ.ય બન્યો હતો કે માટે આનંદની અને ગૌરવની વાત બની રહે છે.
એમને સ્થાને કોણ આવે. બે-ત્રણ નામોમાંથી પ્રે. રમણભાઇનું - રમણભાઈ કહે છે કે આ સ્થાન માટે હું લાયક ગણાઉં કે
નામ નક્કી કરવામાં આવ્યું. તેમની શકિતને તેમણે બધાને પરિરાય . નહિ એવો મને પ્રશ્ન રહ્યા કરે છે. પરંતુ તેઓ ખૂબ જ નમ્ર કરાવ્યો, આ વ્યાખ્યાનમાળાની સફળતાને યશ : ૨૫ણવાદને વ્યકિત છે. અને તેમનું સૌજન્ય જ તેમને આમ બોલાવે છે. બાકી ફાળે જાય છે.
ખે મુનિવર્સિટીમાં ગુજરાન ભાગના રીડર થવું તે નાનીસૂની બીજું, હું જેટલી સંસ્થાનું સંચાલન કરું છું તેને માટે મેં બાબત નથી. તે જ તેમની યોગ્યતા પુરવાર કરે છે.
એવું આ જન વિચાર્યું હોય છે કે મારી ગેરહાજરીમાં પણ એ, શ્રી કે. પી. શાહે કહ્યું કે આ ખતની તપાખ્યાનપાળાના સંક- એ જ રીતે ચાલુ રહે. તે આર્થિક રીતે પણ સદ્ધર બને એવી મારી લનમાં શ્રી રમણભાઈને દષ્ટિ વાપરીને કામ કર્યું છે. તેમાં વૃત્તિ રહી છે. આ સંઘ માટે પણ મારી એ જ દષ્ટિ છે. રમણભાઇને સ્પષ્ટ વકતવ્ય ધરાવે છે એ કારણે આપણે તેમનામાં તેજરિવતાને મારી સાથે જે સહકારથી કામ કર્યું છે તે અને તેમનામાં રહેલો દર્શન કરી શકે છે. તેમની વાતમાં જે તત્વજ્ઞતા ભરેલી છે. નમ્રતાનો ગુણ ૧ ૨ ૨ પ્રસંશનીય છે. ઘણા માણસે સ્વમાનના