________________
૧૨૮
અને કવનના પરિચય કરાવતાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા યગ્દર્શનના પ્રખર અભ્યાસી અને સાધ્વી પાકિનીના સંપર્કમાં આવતાં અને એમની વિદ્રત્તાથી પ્રભાવિત થતાં પેાતાને પાકિનીના પુત્ર તરીકે ઓળખાવતા હરિભદ્રસૂરિ કેવા મહાન જૈનાચાર્ય હતા તે બતાવીને હરિભદ્રસૂરિએ પ્રાકૃતમાં લખેલી સમરાદિત્યની મહાકથા વિશે કહ્યું હતું. એક વખત રાપાયેલું વેરનું બીજ બે વ્યકિતના જીવનમાં નવ ભવ સુધી કેવી રીતે કાર્ય કરે છે અને તે બંનેના ક્રમિક આત્મિક વિકાસ કેવી રીતે થાય છે તે તેમાં રહેલા કર્મના સિદ્ધાન્તને અને ગુણસ્થાનકની પરિભાષાને સમજાવીને સદષ્ટાન્ત દર્શાવ્યું હતું. સમરાદિત્યની અટપટી કથાને ક્ષિપમાં સરળતાથી સમજાવીને એમણે તેના રહસ્યબાધના ખ્યાલ કરાવ્યો હતો.
બીજે દિવસે પંડિત દલસુખભાઈ માલવણિયાએ ‘ભગવાન મહાવીરના જીવનસંદેશ' એ વિષય ઉપર વ્યાખ્યાન આપતાં ભગવાન મહાવીર વિશે ‘આચારાંગ’માં આવતી જીવનરેખાથી તે વર્તમાન સમય સુધીમાં વખતોવખત લખાયેલાં જીવનચરિત્રામાં કેટલા વિસ્તાર થયા અને કેટલા નવા પ્રસંગો ઉમેરાયા તેનો ખ્યાલ આપવા સાથે ભગવાન મહાવીરની અહિંસા અને સત્યની ખોજ અને વર્તમાન જીવનમાં સાધુઓ અને ગૃહસ્થાની અહિંસા અને સત્યની ઉપાસના વચ્ચે કેટલું અંતર પડ્યું છે તથા તેવી જ રીતે મહાવ્રતોના પાલનમાં પણ કેટલું અંતર પર્યું છે તે બતાવ્યું હતું.
તે દિવસે બીજું વ્યાખ્યાન શ્રી ચંદ્રવદન મહેતાનું હતું અને એમના વિષય હતો, ‘હરે રામ, હરે કૃષ્ણ’. એમણે પોતાની લાક્ષણિક, રસિક, વેધક, કટાક્ષયુકત અને આત્મલક્ષી શૈલીમાં વ્યાખ્યાનના વિષયને સમજવા - વિચારવાના પ્રયત્ન પાતે કેવી રીતે કર્યો તે હળવી છતાં ગંભીર રીતે કહીને યુરોપ તથા અમેરિકામાં ‘હરે રામ, હરે કૃષ્ણ’ની પ્રવૃત્તિ પાછળ ચરસ - ગાંજાની પ્રવૃત્તિ પણ કેટલી રહેલી છે તે પોતે યુરોપ-અમેરિકામાં જોયેલા અનુભવેલા પ્રસંગે ટાંકીને બતાવ્યું હતું.
ત્રીજે દિવસે પહેલું વ્યાખ્યાન શ્રી ઈશ્વર પેટલીકરનું હતું અને એમનો વિષય હતો, ‘મહાભારતનું જીવનદર્શન'. એમણે મહાભારત ગ્રંથનું ગૌરવ સમજાવીને ખાસ એ વાત પર ભાર મૂક્યો કે એકદરે માણસા આવા ગ્રંથોની અદ્ભુત રસવાળી કથા વાંચી જાય છે, પરંતુ તેના રહસ્ય તરફ બહુ લક્ષ આપતા નથી. આવા
૭૭
* * * * * *
ચાથે દિવસે પહેલું વ્યાખ્યાન શ્રી યશોધર મહેતાનું હતું. એમના વિષય હતા, ‘ઉપનિષદોના મહામાનવ'. અર્થશાસ્ત્ર, કાયદા, જ્યોતિષ, સાહિત્ય ઇત્યાદિ ક્ષેત્રામાં મહત્ત્વનું કાર્ય કરનાર શી યશોવર મહેતાને એનના પિતાશ્રી નર્મદાશંકર મહેતા તરફથી તત્ત્વજ્ઞાનના પણ વારસા મળ્યો છે. શ્રી યશોધર મહેતાએ પોતાના સ્વાભાવિક વાર્તાલાપની શૈલીમાં ઉપનિષદોના દાર્શનિક વિચારોની છણાવટ કરી, સાત્ત્વિક, રાજસી અને તામસી અહંકારનું રૂપકો દ્વારા સ્વરૂપ સમજાવીને, યોગની મહત્તા ઉપર ભાર મૂકયા હતા. એમણે યોગ્ય જ કહ્યું હતું કે ઉપનિષદનો વિષય ોાતાઓના નાના વર્તુળમાં યોગ્ય વાતાવરણમાં વધુ ખીલી શકે અને એ વિષય જેટલા વિચારણાના છે તેથી વધુ અનુભૂતિના છે.
(ક્રમશ:)
ડૉ. રમણલાલ શાહ
સંઘના
લાઇફ-મેમ્બરશ
સઘના લાઇફ મેમ્બરેની સંખ્યા આજ સુધીમાં ૧૨૩ સુધી પહેચી છે. ૬૮ નામેા અગાઉ જાહેર થઈ ચૂ કર્યાં છે. બાકીનાં નામા નીચે પ્રમાણે છે. સંસ્થાના દરેક સભ્યને વિનંતિ છે કે પોતે લાઈફ-મેમ્બર બને અને પોતાના મિત્રવર્તુળમાંથી એકાદ-બે લાઈફ મેમ્બરો બનાવી આપે. કોઈ સભ્ય કદાચ સંજોગેાવશાત પાતે લાઈફ મેમ્બર ન બની શકે તો પણ પોતાના વર્તુળમાંથી પોતાની કિત પ્રમાણે લાઈફ - મેમ્બરો મેળવી આપે એવી અમારી વિનંતિ છે. બહારગામથી પણ હવે નામે આવવા શરૂ થયાં છે તે માટે અમે તેમના આભાર માનીએ છીએ. ચીમનલાલ જે. શાહ, સુબોધભાઈ એમ. શાહ, મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ
૬૯ શ્રી વિનોદ મણિલાલ મહેતા
90 વૈકુંઠરાય છાપિયા
૧૦૭ લીનાબહેન જિતેન્દ્ર શેઠ
૭૧ ચીમનલાલ પી. શાહ
૧૦૮
કાન્તિલાલ કેશવલાલ શેઠ
૭૨ કિશોર માવજી શાહ
૧૦૯
બાબુભાઈ જયંતીલાલ શાહ
૭૩ લલિતાબહેન લાલભાઈ શાહ
૧૧૦
19
સદ્ગુણાબહેન ઈન્દુકુમાર ઝવેરી જેઠાભાઈ વી. માલ્દે
૭૪
૧૧૧
,, ઈન્દુમતિબહેન કે. મુનસીફ ૭૫ ડૉ. મુકુન્દ કે. પરીખ
૧૧૨ ૧૧૩
૭૬ શ્રી શાંતિલાલ ગોકુળદાસ જરીવાળા
33
,, રજનીકાંત મણિલાલ પરીખ
વીણાબહેન કે. શાહ
૧૧૪ ,, સેવંતીલાલ ખેમચંદ શાહ . અરવિંદભાઈ મોહનલાલ ચોકસી પ્રેમજી કુંવરજી નન્દુ
૧૧૫
સુરેશ પન્નાલાલ સોનાવાલા
૧૧૬
અરવિંદભાઈ સી. મહેતા
૧૧૭
મંજુલાબહેન ચીમનલાલ શાહ
૧૧૮
ઝવેરીબહેન ટી. શાહ
કાન્તિલાલ ચુનીલાલ ભંડારી શિવજીભાઈ નથુ છૈડા તારાબહેન ન્યાલચંદ મહેતા પુરુષોત્તમ ગણેશ માવળંકર
૧૧૯
વિસનજી નરસીદાસ વોરા
૧૨૦
જેઠાલાલ વેરસી માલદે
८०
૮૩
39
૮૭
39
33
"
22
33
19
27
27
29
૫ બિહારીભાઈ બી. મહેતા
32
રસિકલાલ સ્વરૂપચંદ શાહ કમળાબહેન સી. શાહ
"
"3
39
હદ
e
૯૦
૧
૯૨
૯૩ હરકિશન ઉદાણી
37
""
૯૪ ડૉ.
૯૫ શ્રી
૯૬ ડૉ.
૯૭ શ્રી
ይረ
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
"
"2
95
13
પ્રબુદ્ધ જીવન
22
"
22
39
39
મહાન ગ્રંથના વિગતે સ્વાધ્યાય કરવા જોઇએ અને આપણે પોતે પ્રશ્નો ઊભા કરીને તેમાંથી તેના ઉત્તર મેળવવાના પ્રયત્ન કરવા જોઇએ. તેમ કરવાથી એક જ પ્રસંગનાં ઘણાં જુદાં જુદાં પાસાઆનું દર્શન થાય છે અને ગ્રંથને between the lines વાંચવાથી નવું રહસ્યદર્શન થાય છે. એમણે ભીષ્મપિતામહના પ્રસંગ તથા કૃષ્ણ, અર્જુન અને કર્ણના પ્રસંગો ટાંકીને એ પ્રસંગાને અર્વાચીન સંદર્ભમાં પણ કેવી રીતે મૂકીને એનું પૃથક્કરણ કરી શકાય તે સમજાવ્યું હતું.
એ દિવસે બીજું વ્યાખ્યાન પૂ. સાધ્વીશ્રી પ્રિયદર્શનામીજીનું હતું. એમના વિષય હતા, અહિંસા, સંયમ અને તપ’. પૂ. સાધ્વીજી મહારાજ પર્યુષણના દિવસેામાં વ્યાખ્યાન આપવા માટે પધારે એ આપણે માટે આનંદ અને ગૌરવનો વિષય હતો. પૂ. સાધ્વીજી મહારાજે વ્યાખ્યાન આપવા માટે ભારતીય વિદ્યા ભવન પહોંચવા તે દિવસે વરલીથી સવારે છ વાગે વિહાર શરૂ કર્યો હતો. અહિંસા, સંયમ અને તપ વિશેનું એમનું વ્યાખ્યાન ખરેખર મનનીય બન્યું હતું. એમણે કોઇ પણ પ્રકારની સાંપ્રદાયિક સંકુચિતતા વિના ગીતા, બાઇબલ, કુરાન, વગેરે દુનિયાના મહાન ધર્મગ્રંથોમાંથી પણ અવતરણા ટાંકીને પોતાના વિષયની સરસ છણાવટ કરી હતી. તેમનું વકતવ્ય સ્પષ્ટ, એકધાર્ અને છટાવાનું બન્યું હતું, જૈન સાધ્વીજી પણ કેવાં વિદૂષી હોય છે તેની પ્રતીતિ ાતાજનોને થઇ હતી.
ઈન્દુબહેન બાબુભાઈ
અશોક ધીરજલાલ દોશી
રમાબહેન જયંતીલાલ શાહ
ભૂપેન્દ્ર ચંપકલાલ શાહ
મુકતાબહેન લાલુભાઈ સંઘવી
મિસ રેણુકા એ. મહેતા
નિરંજન ચીમનલાલ શાહ
જયંતીલાલ એમ. પટણી
પ્રવીણ આર. શાહ
વિનોદ હીરાલાલ ઝવેરી
ગંભીરલાલ ચુનીલાલ ડગલી
દામિનીબહેન જરીવાળા
પ્રવીણભાઈ મંગળદાસ શાહ
જયંતીલાલ જગાભાઈ શાહ
જોરમલ મંગળજી મહેતા
પ્રદીપ જે. મહેતા
રમણીકલાલ પ્રભુદાસ શાહ
જશવંતલાલ ચુનીલાલ વોરા
૧૧
૧૨૨
૧૨૩
99
33
33
23
39
22
""
તા. ૧-૧૦-૭૨
37
23
97
મનુભાઈ ગુલાબચંદ કાપડિયા
ભગવાનદાસ સી. શાહ
અમદાવાદ
પ્રવીણચન્દ્ર હેમચંદ કાપડિયા
મનુભાઈ રાયચંદ સંઘવી
જયન્તીલાલ ખીમજી
6