________________
તા. ૧-
૧
૭૨
પ્રબુદ્ધ જીવન
આ ચર્ચા મારા આ લખાણને વિષય નથી..
પર્યુષણ વ્યાખ્યાનમાળા : આ લખાણ રચનાત્મક કાર્યકરોમાં જે વિવાદ થઇ રહ્યો છે તેને અનુલક્ષીને જ છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આ વર્ષે તા. ૫મી સપ્ટે૨૬-૯-૭૨
ચીમનલાલ ચકુભાઈ
મ્બરથી તા. ૧૨મી સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે ભારગુજરાત સરકારને ધન્યવાદ
તીય વિદ્યા ભવનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવી હતી. ગુજરાત સરકારે ધર્મના નામે પશુ કે પક્ષીઓનું બલિદાન રોજ સવારે બે વ્યાખ્યાન યોજવામાં આવ્યાં હતાં તથા રવિવાર આપવાને, હિંસા કે વધ કરવાને પ્રતિબંધ કરતે કાયદો પસાર કર્યો તે તા. ૧૦ મી સપ્ટેમ્બરે એક વ્યાખ્યાન અને ત્યાર પછી શ્રી પુરુબદલ ધન્યવાદ ઘટે છે. ગુજરાત સરકારનું પગલું પ્રશંસનીય રામદાસ લોટાજીને ભકિતરગીતને કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આવકારપાત્ર છે. વહેમ અને અંધશ્રદ્ધાથી પિતા કેટલાક હતે, યુવક સંઘ તરફથી આ વખતની વ્યાખ્યાનમાળામાં પ્રતિકુરિવાજોને કાયદાથી બંધ કરવો જ જોઇએ. હજુ કેટલાક આદિવાસી વર્ષની જેમ, વિશિષ્ટ કોટિના સ્થાનિક તેમ જ બહારગામના વ્યાખ્યાતેમ જ પછાત કોમના લેકે અજ્ઞાનવશ દેવ-દેવીઓને બકરાં, ઘેટાં, તાઓ વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા. ગુજરાતના રાજ્યપાલ પાડા અને પશુપક્ષીઓને ભાગ કરે છે. ભાગ ધરાવીને તેઓ શ્રી શ્રીમન્નારાયણ, શ્રી ચંદ્રવદન મહેતા, ડે. ભેગીલાલ સાંડેસરા, દેવ-દેવીઓની પ્રસન્નતા ઈચ્છે છે. પોતે દેવ અથવા દેવીને રીઝ- ર્ડો. કલયાણમલજી લોઢા, આચાર્યશ્રી યશવંત શુકલ, પંડિત દલસુખ
વ્યાને સંતોષ અનુભવે છે. પરાપૂર્વથી ચાલતી આવતી ભેગ ભાઇ માલવણિયા, શ્રી યશોધર મહેતા, શ્રી ઈશ્વર પેટલીકર ઈત્યાદિ 'ખાપવાની પ્રથા ઘણી ઓછી થઈ ગઈ છે, છતાં પણ હજુ તેના વ્યાખ્યાતાએ બહારગામથી પધાર્યા હતા. આગમવાના, મહાભારત,
અવશેષ જોવા મળે છે. ભાગ ધરાવનારી પ્રજા કે વર્ગ તે પરંપરાને ઉપનિષદ, હરિભદ્રસૂરિ કૃત સમરાઇશ્ચકહા ઈત્યાદિ આપણા પ્રાચીન છેડી શકતા નથી, કારણ કે તેમના મનમાં એક કાલ્પનિક ભય ખડે ગૌરવ ગ્રંથ, આધુનિક સમયના વિવેકાનંદ, રાજચંદ્રિ, ગાંધીજ, થાય છે. ભોગ નહિ આપવાથી રખેને દેવ- દેવી કોપાયમાન થાય ઇત્યાદિ ચિતકો તથા અનેકાંતવાદ, અહિંસા, સંયમ અને તપ, તેવા ભયથી તેઓ ભોગ ધરાવવાનું, પશુ-પક્ષીઓની હિંસા જૈનદર્શનની મહત્તા અને ઉપયોગિતા ઈત્યાદિ તાત્ત્વિક વિચારણા કરવાનું ચાલુ રાખે છે. જો જાહેરમાં ભાગ આપવાનું અશકય બને અને વર્તમાન સમયમાં સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે તે ચોરીછુપીથી ખાનગીમાં ભોગ ધરે છે. એક વખત આવો ભય ભારત અને ભારતબહાર યુરોપ, અમેરિકામાં ચાલત|| કુવક દિનીકળી જાય પછી તેવી હિંસા કરતા અટકી જાય છે.' લો અને તેની પાછળ રહેલાં પ્રેરક બળ ઈત્યાદિ વિષયો આ : પશુ-પક્ષીના બલિદાનને પ્રતિબંધ કરતું વિધેયક પસાર થયું
વ્યાખ્યાનમાળા માટે પસંદ કરાયા હતા, જે એની વ્યાપકતા, ગહનતા એટલે બલિદાન સદંતર અટકવાનાં નહિ. દરેક કાયદાનું ઉલ્લંઘન અને વૈવિધ્યને દર્શાવે છે. કરનારા હોય છે. દારૂબંધીને કાયદો છે, છતાં ખાનગી રીતે દારૂ
પર્યુષણ વ્યાખ્યાનમાળા એ પર્યેષણાનું પર્વ છે. અને યુવક પીવાય છે. બાળલગ્નનો પ્રતિબંધ છે, છતાં પણ બાળલગ્ન સંઘની વ્યાખ્યાનમાળાની એવી તે પ્રતિષ્ઠા બંધાયેલી છે કે પૂરી થાય છે. પ્રેતજનને પ્રતિબંધ હોય તે પણ લોકો પ્રેત- સજજતા વિના સામાન્ય રીતે વ્યાખ્યાતાએ આ વ્યાખ્યાનમાળામાં ભોજન કર્યા વિના રહેતા નથી. મતલબ, કાયદાને અમલ થાય તે વ્યાખ્યાન આપવાનું સાહસ ન કરે. માટે સમાજે જાગ્રત રહેવું જોઇએ. પશુ - પક્ષીના બલિદાનના :
પહેલે દિવસે, વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં મુ. શ્રી ચીમનલાલ સમાચાર જાણવામાં આવે તો તેની ખબર પાલીસને, સત્તાવાળા
ચકુભાઇએ પૂ. ઝાલાસાહેબના ઉત્તરાધિકારી તરીકે મા પરિચય ઓને આપવી જોઇએ, અથવા તેમની મદદ લઈ અટકાવવા બનનું કરવું જોઈએ. ‘આપણે શું?” એ વૃત્તિ ટાળવી જોઈએ.
કરાવ્યું હતું. જવાબમાં પ્રાસ્તાવિક રૂપે મેં જણાવ્યું હતું કે - બંગાળમાં અને કલકત્તા શહેરમાં કાલિમાતાને જે બલિદાનો
“લગભગ ચાર દાયકાથી ચાલતી વ્યાખ્યાનમાળાની આ પ્રવૃત્તિમાં આપવામાં આવે છે તે અટકાવી શકાયાં નથી તે આપણી નબળાઈ
પ્રથમ પૂ. પંડિત સુખલાલજી તથા પૂ. ઝાલાસાહેબ જેવી વ્યકિતઓ ગણાય. અલબત્ત, પરાપૂર્વથી ચાલી આવતી આ હિંસા અટકાવવી
પ્રમુખસ્થાને હતી. એ વિદ્વાન મહાનુભાવોની સરખામણીમાં તે કઠિન કાર્ય છે, પણ અશકય તો નથી જ. આમાં ઘણાં સ્થાપિત
હું તે એક તદ્દન સાધારણ માણસ છું. વ મૂખમવો વંશ, હિતો હોય છે તેમને સામને કર પડે, તેમ જ જનતાના મનમાં
- વ વા" વિષયામત હું તે પૂ. ઝાલીસાહેબની પાદુકા જે ઠસી ગયેલી માન્યતા હોય તે ઉખેડી નાખવી, નિર્મૂળ કરવી તે સંભાળવાનું કાર્ય કરવા આવ્યા છે." સહેલું નથી. આ દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો પહેલે દિવસે પ્રથમ વ્યાખ્યાન આચાર્યશ્રી અમૃતલાલ યાજ્ઞિકનું જરૂર અસર થાય. આ માટે ઝુંબેશ ચલાવવામાં આવે તો શરૂઆ- ' હતું. એમનો વિષય હતો, ‘વિવેકાનંદની ધર્મદષ્ટિ'. એમણે વિવેકાતમાં વિરોધ થાય, પરંતુ જનતા વિચાર કરતી થઈ જાય કે દિના જીવનની ટૂંકી રૂપરેખા આપવા સાથે શ્રી રામકૃષ્ણ પરમપરંપરાથી જે ભેગો ધરાવતા આવ્યા છીએ તે બરાબર છે? સ્થાપિત હંસના સંપર્કમાં વિવેકાનંદ કેવી રીતે આવે છે, એમનું વિવેકાનંદ હિતો માટે બીજી કઈ વ્યવસ્થા કરી શકાય, જેમ ખટિકોને માટે નામ કેવી રીતે પડે છે, ચિકાગની ધર્મ પરિષદમાં વિવેકાનંદ જાય છે કરવામાં આવી હતી તેમ, તે તેમની પ્રવૃત્તિ મંદ પડે. ત્યાં તેમને કેવા કેવા અનુભવ થાય છે અને ત્યાં તેને કેવા અગ• જો બહારવટિયા અને લૂંટારાઓ સમજાવટથી શરણાગતિ સ્વીકારી ને ભાગ ભજવે છે ઈત્યાદિ રસિક ઘટનાઓ વર્ણવીને વિવેકા
લે તે ભોગ ધરનારા લોકો ન સમજે? જરૂર સમજે, જે પ્રયત્ન Hદની ધર્મદષ્ટિમાં માનવપ્રેમ અને માનવસેવાની ભાવના કેટલી કરવામાં આવે તે. એક પ્રદેશની અસર બીજ પ્રદેશ ઉપર પડે પ્રબળ રહેલી છે તે સચોટ રીતે દર્શાવ્યું હતું અને રામકૃષ્ણ મિશછે. એક જગ્યાએ હડતાળ પડે છે તેની અસર બીજી જગાએ નની સ્થાપના પાછળ રહેલી આધ્યાત્મિક સાધના ઉપરાંત સામપડે છે, તેમ ગુજરાત સરકારે પ્રાણીઓનાં બલિદાને ઉપર પ્રતિબંધ જિક કલ્યાણના ધ્યેયની છણાવટ કરીને માનવસેવા અને આધ્યાકર્યો તેની અસર બીજા પ્રદેશ ઉપર પડે એવી આશા છે. બીજા ત્મિક સાધના અને સેવા પરસ્પર કેવાં સંલગ્ન છે તે સરસ રીતે પ્રદેશનાં રાજ્યના જૈન અને જીવદયાપ્રેમીઓ જાગ્રત થઈ બતાવ્યું હતું. આ પ્રતિબંધ કરાવવા જહેમત ઉઠાવે તે જરૂરી છે.
બીજું વ્યાખ્યાન છે. તારાબહેન શાહનું હતું. એમને વિષય ચીમનલાલ મણિલાલ શાહ હ હરિભદ્રસૂરિ કૃત સમરાઈકહા'. તેમણે હરિભદ્રસૂરિના જીવન