________________
૧૨૬
પ્રબુદ્ધ જીવન
જ પ્રકીર્ણ ન ધ હક ધર્માન્તર
લોકશાહી કહેવાય. એવાં રાજયોમાં પણ આ સ્થિતિ છે. પક્ષીય
સંસદીય લોકશાહીને સ્થાને વધારે શુદ્ધ લોકશાહી હજી શેાધાઈ ગુજરાત સરકારે જૂન ૧૯૭૨ માં એક વિધેયકથી બળના
નથી. વર્તમાન રાજસત્તાનાં અનિષ્ટો દૂર કરવાં હશે તે તેનાથી ઉપગ, અથવા પ્રભન અથવા કપટયુકત સાધનાથી ધર્માન્તર
સર્વથા દૂર રહીને નહિ થાય. સર્વથા વિકેન્દ્રિત અર્થતંત્ર અને કરાવવા ઉપર પ્રતિબંધ મૂકયો છે. તેના ઉદ્દેશમાં જણાવ્યું છે કે રાજતંત્ર આવકારદાયક છે તો પણ દેશવ્યાપી આ જન અને ગુજરાત રાજયની કુલ વસતિના આશરે એક પંચમાંશ ભાગની
નિયંત્રણ અત્યારે અનિવાર્ય જણાય છે. વસતિ આદિવાસીઓ અને હરિજનની છે. આદિવાસીઓ અને
રચનાત્મક કાર્યકર્તાઓ, રાજ્ય કરે છે તેનાથી સર્વથા , હરિજનોની અને રાજયના અન્ય પછાત વર્ગોની ગરીબાઈ અને
( વિરોધી વલણ લઈને અસરકારક પરિણામ નીપજાવી નહિ શકે, પણ નિરક્ષરતાને ગેરલાભ લેવાઈ રહ્યો છે અને પ્રલોભન, કપટ અથવા
ગૂંચવાડે ઊભે થશે. રાજસત્તાની ભૂલ હોય–અને ઘણી છે- તેને બળજબરીથી ધર્મને ત્યાગ કરાવી બીજા ધર્મ અંગીકાર કરવાની
અટકાવવી અને સુધારવી અને રાજસત્તા નથી કરી શકતી તે તેમને ફરજ પાડવામાં આવે છે. રાજ્યમાં આવી અનિષ્ટ પ્રવૃત્તિઓ રચનાત્મક કાર્યકર્તાઓ કરે તે લાભદાયી થશે. પરસ્પરના વિરોધી અટકાવવાનું જરૂરી જણાવાથી અને વિધેયકથી આ ઉદ્દેશ સિદ્ધ નહિ પણ બને ત્યાં સુધી પૂરક રહે તે જરૂરનું છે. કરવા ધાર્યું છે.
રાજકારણની વાત કરીએ ત્યારે બે અર્થમાં થાય છે. રાજકારણમાં પ્રલોભનની વ્યાખ્યામાં રેકર્ડ કે વસ્તુમાં કોઈ બક્ષિસ અથવા ભાગ લે એટલે ધારાસભામાં જવું, મંત્રી થવું, કંઈ સ્થાન પગરૂપે લાલચ આપવાનું અને કોઈ નાણાકીય અથવા બિન- ઉપર આવવું, જિલ્લા કે તાલુકા પચાયતના સભ્ય કે પ્રમુખ થવું, નાણાકીય લાભ આપવાને સમાવેશ થાય છે.
રાજ્યની કોઈ સંસ્થા, બર્ડ કે કંપની કે સહકારી મંડળીમાં - બળની વ્યાખ્યામાં બળના દેખાવને અથવા દેવી કોપ કે અધિકારપદે આવવું વગેરે. બીજું, જાગ્રત નાગરિક તરીકે, સામાજિક બહિષ્કારની ધમકી સહિત કોઈ પણ પ્રકારનું નુકસાન રાજકારણનાં અનિષ્ટો દૂર કરવા, લોકશકિત કેળવવી, લોકોને સાચું પહોંચાડવાની ધમકીને સમાવેશ થાય છે.
માર્ગદર્શન આપવું, ખરેખર રચનાત્મક કાર્ય કરવું વગેરે. બીજા કપટયુકત સાધનની વ્યાખ્યામાં ગેરરજુઆત અથવા બીજી અર્થમાં રાજકારણથી કેઈ દૂર રહી ન શકે. જયપ્રકાશ નારાયણ કે . કોઈ કપટયુકત યુકિતને સમાવેશ થાય છે.
વિનોબાજી પણ આ રીતે રાજકારણથી દૂર નથી. હું સમજું છું કઈ વ્યકિત બળ વાપરીને અથવા પ્રલોભન આપીને અથવા
ત્યાં સુધી વિનેબાજુ રાજકારણને વિરોધ કરે છે તે પહેલા અર્થમાં. કઈ કપટબુકત સાધનાથી કોઈ વ્યકિતનું સીધી કે અન્ય રીતે ધર્માન્તર
તેમાં સત્તાનો મોહ છે અને રાજસll મારફત જ બધું થઈ શકે કરાવી શકશે નહિ તેમ કરવાની કે શિષ કરી શકશે નહિ તેમ જ ધાર
એવી ખોટી માન્યતા છે. બીજા અર્થમાં સાચી સેવા છે. કરાવવામાં મદદ કરી શકશે નહિ. તેમ કરે છે, એક વર્ષની કેદ અથવા
એ ખરું છે કે રાજકારણમાં સત્તાસ્થાને સારા માણસો હશે પાંચ હજાર રૂપિયા સુધી દંડ અથવા બને સજાને પાત્ર થશે.
તે કાંઈક પ્રામાણિકતા સચવાશે. પણ ધારાસભામાં જવું કે મંત્રીપદે વિધેયકને ઉદ્દેશ સારે છે. મુખ્યત્વે ખ્રિસ્તી મિશનરીઓ
આવવું એ જુદી કેટિનું કામ છે. બધા રચનાત્મક કાર્યકરો તેને વાંધો લે. મુશ્કેલી તેના અમલમાં છે. ધર્માન્તર પ્રલોભન, કપટ
માટે યોગ્ય વ્યકિત નથી હોતા. બન્ને કામ જુદા પ્રકારનાં છે અને યુકિત અથવા બળજબરીથી કરાવ્યું છે તે પુરવાર કરવું સહેલું
જુદા પ્રકારની વ્યકિતની પસંદગી માગે છે. કાંઈક સેવા કરી છે નથી. વિધેયકને અમલ કરવાની જરૂર ન પડે એવું થવું જોઈએ.
તેના બદલા તરીકે ધારાસભામાં જવું કે બીજું કઈ સ્થાન મેળવવું
એગ્ય નથી. ગાંધીજી રાજકારણમાં ગળાબૂડ હતા, પણ વડા પ્રધાન રચનાત્મક કાર્યકરો અને રાજકારણ
તરીકે તે જવાહરલાલનો વિચાર થાય. જયપ્રકાશ નારાયણ કે રચાનક કાર્યકરે એ રાજકારણમાં ભાગ લેવો કે નહિ તે વિશે
ઢેબરભાઈ જેવા બન્ને ક્ષેત્રમાં ઉપયોગી થાય. અકબરભાઈ ચાવડાને સર્વોદય આગેવાનોમાં વિદાદ રાલે છે. સર્વોદય સંમેલનમાં આ
લોકસભામાં મૂકયા ત્યારે જોયું કે તેમનું કામ ચૂકયા અને લોકસભાનાં બાબતની ચર્ચા થાય છે ત્યારે સર્વોદયના વિદ્વાને ભિન્નભિન્ન
પાંચ વર્ષમાં એક શબ્દ પણ બોલ્યા હોય એવું મને યાદ નથી. વિચારે દર્શાવે છે. પરિણામે સામાન્ય કાર્યકર્તા મૂંઝાય છે. વિન
કેટલાય રચનાત્મક કાર્યકર્તાઓનું એવું થયું છે. નાનાભાઈ ભટ્ટ બાજી અને બીજા ને મતે વર્તમાન રાજકારણ પક્ષય અને સત્તાનું
મને કહેતા કે હીરાષ્ટ્રમાં રિક્ષામંત્રી થયા કે રાજ્યસભાના સભ્ય રાજકારણ છે, પક્ષીય સંસદીય લોકશાહી નિર્ભેળ અનિષ્ટ છે અને
થયા તેના કરતાં દક્ષિણામૂર્તિ કે લોકભારતીનું કામ જ તેમનું સાચું નિતાત ત્યા જ્ય છે. રાજ્ય ની દંડશકિતને બદલે લોકશકિત કેળવવી
ક્ષેત્ર હતું. મનુભાઈ પંચોળી વિશે પણ કદાચ તેમ જ કહેવાય. મારી અને પક્ષહીન, સર્વાનુમતે કામ થાય તેવી ગ્રામસભાઓ રચવી.
જાણમાં છે એવાં નામો ઉલ્લેખ કરું છું માત્ર ઉદાહરણ તરીકે, ગાંધીજીને અભિપ્રાય ટાંકવામાં આવે છે કે તે રરકાર સારામાં સારી
મારી પિતાની વાત કરે તો હું ધારાસભામાં અથવા એવા બીજા કોત્રે જે ઓછા માં ઓછું રાજય કરે. આવા વલણને પરિણામે સર્વોદય
જે કામ કરી શકું તે રચનાત્મક કાર્યના ક્ષેત્રે ન કરી શકું. આ કાર્યકર્તાઓ અને રાજકીય કાર્યકર્તાઓ વચ્ચે કાંઈક અંતર પડયું છે.
હકીકત લક્ષમાં લઈ વ્યકિતની મેગ્યતા પ્રમાણે તેના કાર્યક્ષેત્રમાં સર્વોદય કાર્બ એ કાંઈક ઊંચી ભૂમિકાથી વાત કરતા હોય તેવું
પિતે રહે તે વધારે લાભદાયક થાય. વાતાવરણ રહે છે. સર્વોદય કાર્યકર્તા મોરને ચૂંટણીઓમાં કેવું વલણ લેવું તે વિશે પણ મતભેદ રહે છે.
રાજસtlી અને અર્થના વિશે ગાંધીજીની અને : એમ લાગે છે કે આ ન બતમાં આદર્શ અને વાસ્તવિકતા
હવે વિનોબાજી, જ્યપ્રકાશ નારાયણ વગેરેની જે દષ્ટિ છે અને. વરચે ભેદ ભુલાઈ જાય છે. વર્તમાન રાજકારણ પક્ષીય અને માન રાજસત્તા અને કાર્યકારણ જે દિશામાં જઈ રહ્યાં છે તેની સત્તાનું છે અને તેમાં , ઘનાં અનિષ્ટો છે તેને ઈનકાર થાય વચ્ચે મોટું અંતર છે. મને લાગે છે. આ અંતર રહેવાનું. તેને વધારે તેમ નથી. પણ સર્વથા પાહીન અને સર્વાનુમતે કામ કરતી
મેટું સ્વરૂપ આપી ઉગ્ર બનાવવામાં લાભ નથી. કેન્દ્રિત અને વિકેગ્રામસભાઓ તેનું સ્થાન લે તે પણ સંભવિત નથી લાગતું. ૧છામાં ઓછું રાજય હૈ તે સારું પણ વર્તમાનમાં રાજસત્તા ખૂબ વધતી
A દ્રિત રાજસત્તા અને અર્થકારણના પ્રશ્ન બધા દેશમાં ધ્યાન જાય છે. રાઝ..ત્તાથી જીવનનું કોઈ ક્ષેત્ર બાકી નથી, ખેંચે છે. કેટલાક દેશોએ તેમાં સુમેળ સાધવા પ્રયત્ન કર્યો છે.