________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૧૯૭૨.
>
જીવન પ્રત્યેને દૃષ્ટિકોણ
ટિ
- : વન પ્રત્યેને આપણે દકિણ કે છે? આપણા વિચારો તમારે તકલીફ અને નિષ્ફળતાઓ જ જોવાની આવે છે. આની
છ કેવા છે? ‘જીવન પ્રત્યેને આપણે દષ્ટિકોણ વિધાયક હશે, સામે જો તમે વિધાયક વિચાર કરે તે જીવનમાં સફળતા મેળવવા આપણામાં નકારાત્મક વિચારો ઘર કરીને બેઠા નહિ હોય તે આપણે માટે માર્ગ ખુલ્લે થાય છે અને મુશ્કેલીઓ તમને હરાવી શકતી નથી.. આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું છેવટેનિરાકરણ એ પછી આપણે આપણા જીવનનું ચકકસ ધ્યેય નક્કી કરવું જોઈએ. કરી શકીશું. આપણી સમક્ષ ઊભી થતી ઘણી મુશ્કેલીઓ અને સમસ્યાઓ આપણે આપણી શકિત-અશકિતને અંદાજ કાઢીને આપણે તે આપણા નકારાત્મક વલણોને લીધે હોય છે. આપણે આપણા માટે ગ્ય જીવનધ્યેય નક્કી કરવું જોઈએ. આપણે આપણા દષ્ટિકોણમાં, આપણ નકારાત્મક વલોણામાં પરિવર્તન ન આણીએ જીવનને કેવે આકાર આપવા માગીએ છીએ એના અસ્પષ્ટ ત્યાં સુધી આપણી મુશ્કેલીઓનું નિવારણ કરી શકતા નથી, એટલું જવાબથી આપણે સંતોષ નહિ માનવો જોઈએ. આપણે આપણું જ નહિ, આપણે એમ માનવા લાગીએ છીએ કે આપણી બેય સિદ્ધ કરી રહ્યા છીએ એવું ચિત્ર આપણી સમક્ષ ઊભું કરવું મુશ્કેલીઓ અને સમસ્યાઓ ઊકલી શકે એમ નથી અને જોઈએઆપાગ સમગ ધ્યાન એના પ જીવનમાં આપણે બસ સહન જ કરવાનું છે. જીવનના નાનામોટા દરરોજ રાત્રે સૂતીવખતે, દિવસ દરમિયાન અને સવારે તમારે પ્રશ્નોને પહોંચી વળવા આપણે સમર્થ નથી એવી ભાવના જ દૈનિક ક્રમ શરૂ કરતાં પહેલાં હું મારું ધ્યેય સિદ્ધ કરીશ, હું લક્ષ્યસ્થાને આપણામાં ઘર કરી બેસે છે.
પહોંચીશ-એ મનેમન સંકલ્પ કરે-દરરોજ રાત્રે તમે તમારા ધ્યેયની - પરન્તુ આપણે જો સુખ-શાંતિ મેળવવા અને જીવનમાં ઊભી
નજીક પહોંચી રહ્યા છે. એ માટે ઈશ્વરને આભાર માને- જાતના થતી સમસ્યાઓને પહોંચી વળવાની આપણી શકિતમાં વિશ્વાસ કેળવવા
વિધાયક નિર્દેશે અને ધ્યેયસિદ્ધિનાં કલ્પના-ચિત્ર તમારા મન અને માગતા હોઈએ તે આપણે વિધાયક દષ્ટિકોણ કેળવવાનું અત્યંત
શરીરને ચક્કસ સંદેશાએ આપ્યા જ કરે છે અને એ રીતે કયા માર્ગે મહત્ત્વનું છે.' '
જવું એનું દિશાસૂચન એ આપે છે. વિધાયક દષ્ટિકોણ આપણે કઈ રીતે કેળવી શકીએ? એ માટે
કેટલીકવાર મનને વિધાયક દિશામાં વાળવાનું મુશ્કેલ હોય છે, કેવાં પગલાં લેવાં જોઈએ? ' ' '
કેમ કે ભૂતકાળમાં નકારાત્મક રીતે વિચાર કરવાની જે ટેવ પડી હોય . વિધાયક દૃષ્ટિકોણ કેળવવા માગનારે સૌ પ્રથમ તે પોતાના
છે એથી ચિત્તતંત્ર ખોટી રીતે કામ કરતું થઈ ગયું હોય છે. આવી વિશેને મેગ્ય-સાચે ખ્યાલ બાંધવું જોઈએ. આપણે આપણા વિશે
સ્થિતિમાં વિધાયક દષ્ટિકોણ કેળવવા માટે તમારે જાગ્રત પ્રયાસે કરવા શું માનીએ છીએ? બીજાએ આપણા સંબંધમાં ગમે તે ધારતા
પડશે. મનમાં નકારાત્મક વિચાર ઉદ્ભવે કે તરત જ એને દર હાંકી વિચારતા હોય, મહત્ત્વની બાબત છેઆપણે આપણા વિશે
કાઢીને તેના સ્થાને વિધાયક વિચારને મૂકી દેવાની તકેદારી રાખવી ખ્યાલ કે છે, એ છે.
જોઈશે.. એટલે પ્રથમ તે માણસે પોતાનું બરોબર અવકન કરવું જોઈએ.
- એ જ રીતે બીજાઓની ટીકા કરવી અને એમાં આનંદ લેવ તમે અોડ-અનેખા છે! સાંગોપાંગ તમારા જેવું બીજું કોઈ આ
' એ ખેટું છે. એ પણ નકારાત્મક વલણની સરજત છે. આવી હાનિ-. અગાઉ થયું નથી અને ભવિષ્યમાં થવાનું નથી.
, કારક વૃત્તિને મનમાંથી દેશવટે દેવું જોઈએ. બીજા લોકોની નિંદા તમને જે બક્ષિસે મળી છે અને વિચાર કરે. તમે જોઈ શકો કાર ન નમીથી ૬
કરવાથી એમને તે જે થતું હોય તે, પણ આપણને એથી કંઈ લાભ છે, સાંભળી શકો છો અને બોલી શકે છે. બીજા કોઈ કરતાં તમારો
થતા જ નથી. એટલે બીજાઓને ન્યાય તેલવા બેસવાનું વલણ અવાજ ભિન્ન છે. તમે બીજાને સાંભળીને કે એમણે લખેલાં
* પણ છોડવું જોઈએ. ,
તમે પુસ્તકો વાંચીને એમના મનેજગતમાં પ્રવેશ મેળવી શકો છો.
. .
આપણી લાગણીઓ-ઊર્મિઓ પર પણ આપણે બરાબર નજર - આ બધી વસ્તુઓમાં તમે બીજા સાથે સહભાગી છે. પણ ક
ણ રાખવી જોઈએ. આપણે ઘણીવાર ભય કે ધિક્કારને લીધે તર્કહીન તમારી અંદર તમારું પોતાનું જે વ્યકિતત્વ છે તે અજોડ છે.
પૂર્વગ્રહો બાંધીએ અને આ પૂર્વગ્રહોને આધારે અમુક વલણ રાખતા તમે બીજાથી ભિન્ન છે. એટલે જ તમારી પાસે તમારા કુટુંબને, થઈએ છીએ આ પણ નકારાત્મક માનસનું જ પરિણામ છે. એને તમારા મિત્રોને અને તમારા સમાજને આપવા માટે કશુંક વિશિષ્ટ સ્થાને પ્રેમ, સમભાવ અને સમજદારીના વિધાથક ગુણ આપણે એવું છે, જે બીજા પાસે નથી અને એટલે તેઓ એ આપી અપનાવવા જોઈએ. શકે તેમ નથી, તમે જ આપી શકે તેમ છે. આ રીતે તમારું મન,
વિધાયક દષ્ટિકોણ અપનાવ્યા બાદ, ધ્યેય પર સ્થિર નજર રાખવી
જોઈએ. તમારું જીવન બહારની દુનિયા પ્રતિ વહે એવું કરવું જોઈએ-ખાસ તમારું શરીર, તમારું વ્યકિતત્વ અત્યંત મહત્ત્વનું છે. તમારા મહત્ત્વ
કરીને જેમને મદદની જરૂર છે એવા લોકો તરફ તમારું જીવન વિશેને આવે ખ્યાલ જો તમે બાંધી શકશે તે તમારામાં ત્મિ- વહેતું થવું જોઈએ. તમે આવા લોકોને સહાયભૂત થઈને વસ્તુત: વિશ્વાસ આવશે.
તમારી જાતને જ સહાયભૂત થાઓ છે. , હવે તમારી જાતને એક પ્રશ્ન પૂછો : એ મન, આ શરીર અને એટલે વિધાયક મોવલણની બક્ષિસ મેળવવા માટે (૧) તમારી આ અનોખા વ્યકિતત્વ પર કોને અંકુશ છે? એને જવાબ મળશે: જાતને સમજો અને તમારા વિશેનું સાચું કલ્પનાચિત્ર અંકિત કરે, . તમારે ને તમારો જ, બીજા કોઈને નહિ. તમારું શરીર કયાં જશે (૨) મન-શરીર રૂપી જટિલ યંત્રનું નિયમન કરવાને સમર્થ બને, - એ તમે નક્કી કેરે છે. તમારા મનમાં કેવા વિચારે આવશે એ (૩) જીવનધ્યેય નક્કી કરે અને સતત એને તમારી નજર સમક્ષ * પણ તમે જ નક્કી કરો છો. તમારું મન અને શરીર એક જટિલ તંત્ર રાખે, (૪) નકારાત્મક વલણ પ્રત્યે જાગૃત રહે અને એનું સ્થાન 'જેવું છે, જેનું તમે નિયમન કરે છે. આ વિચાર સત્યથી ઘણે નજીક છે.
વિધાયુક વલણ લે એવું કરે; (૫) તમારા જીવનને બહારની દુનિયા . આપણે જે કંઈ વિચારીએ છીએ એ મુજબ જ આપણા તરફ વહેવા દે. , , . . . . . જીવનનું સંચાલન થાય છે. આ વિચારે અને આ વસ્તુઓ કઈ છે એ રીતે તમારું માનસ વિધાયક બનતા ::ના પડકારને તમે એ તમારે પોતે જ નક્કી કરવાનું છે. તમારું મન અને શરીર તમે ઝીલી શકશે. જીવનની સમૃદ્ધિને મેળવી શકશે અને જીવનમાં નક્કી કરેલી દિશા જ પકડે છે. તમે જો અગ્ય નકારાત્મક વિચારો આનંદ, અંતેષ અને સફળતા મળવાને માર્ગ મોકળો થશે. . . કરો તે તમે એ દિશામાં યાત્રા આરંભે છે. આને પરિણામે જીવનમાં . . . ::: » 1?" : : : : : : : : -. મ.