SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૭૨ પ્રબુદ્ધ જીવન ૧૫ છે મરણ પૂર્વે દિરદીની અંતિમ અવસ્થા હોય અને જીવવાની કોઈ આશા ન હોય ત્યારે શાતિથી દરદીને તેની જીવાદોરી પૂરી કરવા દેવી અને તેની જીવાદોરી લંબાશે એવી આશાએ તેને ત્રાસ કે રિબામણી થાય તેવા પાપો લેવા ન જોઈએ તે વિશે મારી એક ટૂંકી નોંધ “પ્રબુદ્ધ જીવનમાં પ્રકટ થઈ છે. તે સંબંધે, શ્રી કિશોરલાલભાઈના “ મરણવિધિ” નામના લેખમાંથી આ વિષયને લગતે ભાગ શ્રી હરિપ્રસાદ વ્યાસે મોકલાવે છે તે વિચારણીય હોઈ અહીં પ્રકટ કરવામાં આવે છે. શ્રી કિશોરલાલભાઈ મારા કરતાં કાંઈ આગળ જાય છે. અસહ્ય વેદના થતી હોય તેમાં દર્દીનું શીશ મરણ થાય તેવા ઉપચાર કરવા અને હિંમત હોય તે વિષમ અવસ્થામાં વિષ આપવું પણ અગ્ય નથી તેમ કહ્યું છે. મને આ બરાબર લાગતું નથી. દરદીનું શાનિતથી મૃત્યુ થાય, કુદરતના ક્રમમાં, તે એક વાત છે અને મૃત્યુ શીધ્ર બનાવવું તે સાવ જુદી વાત છે. દયાપ્રેરિત ખૂન જેવી આ વાત છે, જે મને યોગ્ય લાગતી નથી. આ વિશે મેં પહેલાં લખ્યું છે. | મારી નોંધમાં મેં શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકને દાખલો આપ્યો છે. તે બાબતમાં શ્રી નરેન્દ્ર લાલભાઈ શેઠ મને જણાવે છે કે ઈન્દુલાલના કેસમાં બિલકુલ રિબામણી ન હતી, બલ્ક ડૉ. દામાણી અને ડે. મિસ સૌદામિની પંડયા જેઓ તેમની સારવાર કરતાં હતાં તેમને અભિનંદન આપવા જેવું છે. જે ડૉકટરોએ સેવા કરી તેમની કાંઈ ટીકા કરવાને મારો ઈરાદો ન હતો. શ્રી ઈન્દુલાલનું મેં ઉદાહરણ આપ્યું હતું. છતાં શ્રીમતી લીલાવતી મુનશી જેઓ પૂર્વે શ્રી ઈન્દુલાલના નિકટના પરિચયમાં હતાં, તેમણે શ્રી મુનશીને ઉદેશી તેઓ પત્ર લખે છે તેમાં, શ્રી ઈન્દુલાલની માંદગી વિશે તેમને શું લાગ્યું છે તે જાણવા જેવું છે, જે અહીં નોંધું છું. -તંત્રી) - જ્યારે મારી આજુબાજુના લોકોને એમ લાગે કે હવે હું થોડા ગણાય. વળી, આશા અને ઈચ્છા એ બે જુદી બાબત છે. મારા દિવસને કે કલાકને જ મહેમાન છું તે વખતે, જો મને ભાન હોય સ્નેહીઓ ઈછે કે હું સદા જીવતે રહું. અને તેથી તેઓ આશા રાખે કે કદાચ હું જીવી જઈશ, તો તે આશા નહિ પણ ઈચ્છા જ અને હું મારી ઘડી નજીક આવેલી છે એમ ન જાણતે હોઉં તે, છે. સર્વ સંજોગે તપાસતાં શું બનવા સંભવ છે, તેનો અંદાજ મને સાવધ કરી દેવો જોઈએ. પતે અંદર અંદર ચેતી જવું અને તે આશા અથવા નિરાશા છે. તે જોતાં જે એવો અંદાજ થાય કે મને અંધારામાં રાખવા એ બરાબર નથી. હું તે જ્ઞાની અને સમજુ હું જીવી શકે એમ નથી. તે ત્યાં “આશા અમર છે” એ ન્યાય છું, મને શું કહેવાનું હોય એવી કલ્પના પણ ન કરી લેવી. કારણ કે લાગુ પડતો નથી. ત્યાં મને મરણ માટે તૈયાર કરે અને બીજાઓએ ' જિજીવિષા આત્માનીને યે મેહમાં નાખી દે છે. હું જીવવા પણ તૈયાર રહેવું એમાં વિવેક છે. મને ભાન હોય તો માર મરણ નજીકમાં છે એમ મને સાવધ માટે તલપાપડ થતો હોઉં તે મિત્રોએ મારાં ફાંફાંની વ્યર્થતા બતાવી કર્યા પછી જે હું તે સમાચારથી ગભરાઈ જાઉં કે નાહિંમત થઈ જાઉં મને મરણને ભય છોડવા સમજાવવો જોઈએ. તો સમજ મિત્રોએ મને બુદ્ધ-ચરિત્રમાં નકુલ માતાના કિસ્સામાં દાકતરો અને સગાંઓને એક સ્વભાવ પડેલો હોય છે કે છે તેમ સદુપદેશ આપી હિંમત આપવી જોઈએ, પતે એ રડારોળ છેલ્લા શ્વાસ સુધી જિવાડવા માટે કાંઈને કાંઈ દેડધામ કર્યા જ કરે ન કરવી જોઈએ અને મને ય જાણે મારા પર કોઈ મહાન આપત્તિ આવી પડેલી હોય તેમ બેબાકળ ન થવા દેવો જોઈએ. મારે કાંઈ છે. છેલ્લી ક્ષણે પણ હેમગર્ભ આપવા, ઈજેકશને ભાંકવા, “શકિત કહેવા-કરવાનું હોય, સૂચનાઓ આપવાની હોય તે તે હિંમતપૂર્વક સચિવવા માટે” ખેરાક આપ્યા કરવા અને કંઈક નવા દાકતર, પૂછત્રી જોઈએ અને નેધી લેવી જોઈએ. આ કામ જેમ બને તેમ વૈદ્ય, હકીમ ઈ. ની કઈ ભલાભણ કરે તો તેને બેલિવવા દેડે છે. ઝપાટાબંધ પતાવી દેવું જોઈએ. – કિશોરલાલ મશરૂવાળા આને પરિણામે કઈ વિરલ જ જીવી જાય છે. મોટે ભાગે માણસો વધારે રિબાઈને મરે છે. આમાં મને ડહાપણ લાગતું નથી. દવાઓ બે પ્રકારની હોય છે. એક હૃદયને શેર કલીક વધારે - ગુરુ નાનક એક દિવસ એક ગામમાં રોકાયા હતા. રોજની ચાલતું રાખવાના ઉદ્દેશવાળી અને બીજી મરનારની વેદનાઓને ટેવ પ્રમાણે મેડી રાત સુધી એ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા હતા. એ સમયે ૧૬–૧૭ વર્ષની એક બાળા એમની પાસે આવી. ગુરુઓછી કરી તેને થોડી રાહત આપવાવાળી. જીવવાની આશા બિલકુલ જએ આંખ ઉઘાડી જોયું ને પ્રેમથી પૂછયું: “કેમ બેટી, શું છે?” ન લાગતી હોય છતાં જે બે કલાક મરણ ઠેલાય તેટલું ઠીક એ વિચા- બાળાએ તરત જ પિતાની રામકહાની શરૂ કરી: રથી થતા ઉપચાર મને ખાટા લાગે છે. મહાત્માજી ! હું આ ગામની એક ગરીબ છોકરી છું. મારા મને અસહ્ય વેદના થતી હોય તેમાં મને કંઈક રાહત બાપુજી દબાણને કારણે આ જ ગામના એક ૭૦ વર્ષના પૈસાદાર મળે, અને મારું મરણ શાંતિભર્યું અને શીત થઈ જાય તેવા ઉપ- વૃદ્ધ સાથે મારાં લગ્ન કરવાનાં છે. આ વૃદ્ધ અત્યાર સુધી ત્રણ વાર ચાર કરવાને હરકત ન હોય. દા. ત. ગળું સુકાતું હોય તો તેમાં તો લગ્ન કરી ચૂકી છે. હું એની ચોથી પત્ની બનીશ. હું ઉમરલાયક થઈશ કે તરત જ મારો પતિ મૃત્યુ પામશે. મારે ત્યાં પાણી રેડવું, શ્વાસ લેવાતું ન હોય તે કિસજનની મદદ આપવી નથી પરણવું. હું કોને કહું? મારું દુ:ખ કોણ સાંભળે? હું ખૂબ નિરાશ વગેરે. આમ કરવામાં કદીક કુદરતને કે પોતાનું કામ કરવાની તક થઈને આપની પાસે આવી છું. આપ મને બચાવે.” મળી શકે. પણ દવાઓ તે સામાન્ય રીતે કુદરતવિરોધી જ હોય ગુરુ નાનકે એના માથા પર હાથ મૂકી કહ્યું: “જા નું ઘરે છે. હિંમત હેય તે વિષમ અવસ્થામાં વિષ આપવું પણ અગ્ય નથી. ‘જા, બધું બરાબર થશે.” બાળા શાંતિથી ઘરે ગઈ. મનમાં શ્રદ્ધા. દાકતરે સમજાવે છે કે છેલ્લી ક્ષણ સુધી પ્રયત્ન ન છોડે રાખીને કે એનું કામ થશે જ. એ એમને ધર્મ છે. ડાહ્યાએ તેમને ટેકે આપે છે કે આશા અમર બીજે દિવસે સવારે નાનક ગામ છોડીને બીજે ગામ જવા નીકળ્યા. આખું ગામ નાનકના દર્શન માટે આવ્યું. એમાં પેલે. છે, કદી નિરાશ થઈને પ્રયત્ન છે.ડાય નહિ, આ બન્ને કથને અધૂરી વૃદ્ધ પણ હતો. વૃદ્ધને જોઈને ગુરુ નાનકે એને પાસે બોલાવીને છે. જે પ્રયત્નની અસર વિશે આપણી ખાતરી હોય તેને છોડવો નહિ પૂછયું:“ભાઈ, તમે ધનવાન દેખાઓ છો છતા મોઢા પરથી દુ:ખી એ તો બરાબર છે, પણ જયાં મનુષ્યનું શાન ખૂટયું, ત્યાં કેવળ કેમ જણાએ છો? તમને શાંતિ નથી મળતી, ખરું?” વૃદ્ધ કહ્યું ડૂબતો માણસ તણખલું ઝાલે તેમ ફાંફાં મારવાં અને તેને પ્રયત્ન “હા, ગુરુજી, મારું ચિત્ત શાંત નથી. મારી આશાઓ કળતી નથી. મને એવો ઉપાય બતાવે કે જીવનમાં શાંતિ મળે?” કહેવો એ બરાબર નથી. અને “આશા અમર છે” તેથી શિાળતા ગુરુ નાનકે એને એક મંત્ર આપ્યો:“મન જીતે જગ જીતે.” હમેશાં ડહાપણનું જ લક્ષણ છે એમ ન કહેવાય. દરેક આશાને અમર આ સાંભળતાં જ વૃદ્ધો સંયમવ્રત લઈ પેલી બાળા સાથે પરણરાખવી એ વિવેક નથી, વિવેકભરી આશાને ન છોડવી એ બરાબર વાનો વિચાર માંડી વાળ્યું. સંક: ફિરોઝ ગાર્ડ “મન જીતે જગ જીતે”
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy