________________
તા. ૧૬-૮-૭૨
પ્રબુદ્ધ જીવન
- આત્મનિષ્ઠ સ્રો-જીવન * જે સંબંધ વાસ્તવમાં સંવાદ માટે નિર્ણાય છે તે સ્ત્રી-પુરુષ અને જ્યાં સુધી એ: “સર્વ સુધી નથી વિસ્તરતો ત્યાં સુધી એ સંબંધ આજે વિવાદને વિષય થઈ ચૂકી છે. હકીકતમાં તે સૃષ્ટિમાં જીવનનું ગૌરીશંકર દુર્લદય રહેશે. ' જાગતો પ્રત્યેક સૂર, સૃષ્ટિમાં ઊઠનું પ્રત્યેક સંવેદન, સર્જાનું પ્રત્યેક ના વાસ્તવમાં માતૃત્વ એ તે વૃત્તિ છે. વૃત્તિ કોઇ જાતિ પૂરતી સર્જન, પ્રત્યેક આવિર્ભાવ સજિતેના પરસ્પર સંવાદ માટે જ છે. મર્યાદિત ન હોઈ શકે. અનેક સંત સ્ત્રી-પુરુષો મા–બાપ બન્યા પરંતુ સહજીવનની કળા નહીં સધાવાને કારણે સૃષ્ટિના સર્વોત્કૃષ્ટ વગર પોતપોતાની ચેતનાને વિસ્તાર કરી ધન્ય બન્યાં છે. પિતાના સંબંધ પણ વિવાદને વિષય થઈ શકે છે. સ્ત્રી-પુરુષ સંબંધમાં પણ જીવનમાં એમણે માતૃત્વ સિદ્ધ કર્યું છે. જ્યારે બીજી બાજુ એવાં આવું જ કંઈ બન્યું છે.
કોડે મા-બાપ હશે, જેઓ જીવનના પ્રત્યેક શ્વાસને કોસતાં-કરતાં
આય પૂરું કરી રહ્યાં છે. ' , , ' કહેવાયું છે કે સત્યનિર્ણય માટે ત્રણ માપદંડ હોઈ શકે
તે માતૃત્વની આ ધન્યતા, માતૃત્વમાં છુપાયેલું વરદાનની શ્રુતિ, યુકિત, અનુભૂતિ. માત્ર શ્રુતિથી અંધશ્રદ્ધા અને એકાં
આ ગરિમા પિતૃત્વે પણ પ્રાપ્ત કરવાની છે. કારણ કે માતૃત્વની ગાતા; માત્ર તર્કથી સંશયવાદ, અનિર્ણાયક અવસ્થા; માત્ર અનુ
સાથે જ પિતૃત્વ અભિન્ન બનીને જોડાયેલું છે. ભવથી આત્મવંચના કે ભ્રમેણા પેદા થઈ શકે. અનુભૂતિના માર્ગે ચાલતાં ચાલતાં અહં અને ભ્રમણાના કાંકરા - કાંટાથી બચવા
* ઈશ્વર તરફથી મળેલા આ એક સુંદર વરદાનને દાદા જેવા માટે શ્રુતિ અને યુકિત મદદરૂપ થઇ શકે. બાકી અનુભૂતિના મંદિ
ચિંતક, કરુણામયને “અભિશાપ' કહેવો પડે છે, તે તેમાં કેટલું તથ્ય
છે તે પણ સમજી લેવું જોઈએ. ઇશ્વરાપિત, પ્રકૃતિદત્તા કોઈ પણ રમાં પ્રવેશ કરતી વખતે તે બધાં પગરખાં બહાર જ રાખવાં જોઈએ. * સ્ત્રી અંગે મૂળભૂત રીતે કંઈ વિચારવું હોય તે આ અભિ
વસ્તુ અભિશાપરૂપ હોઈ શકે નહીં પણ વિકૃતિને કારણે વરદાન ગમ રાખીને વિચારાય તે જ યથાર્થ દર્શન થઈ શકે. કેવળ ગ્રંથ
પણ અભિશાપ થઈ શકે છે. આજે સ્ત્રીઓ માટે માતૃત્વ અભિ
શાપરૂપ થઈ રહયું છે. એ અભિશાપને વરદાનમાં પલટાવવાની મુકિત નહીં, ગ્રંથિમુકત થઈને જ સત્ય પામી શકાય. અનુભૂતિને
કળા એ માત્ર સ્ત્રીઓના અિયાને વિષય ન હોઈ શકે, કારણકે ભલે શ્રુતિ અને યુકિતની એરણે ચઢાવો પણ હોવી જોઈએ તે નિતાંત અનુભૂતિ. ',
માતૃત્વ સાથે પિતૃત્વ પણ અભિન્ન રૂપે જોડાયેલું છે... . • સ્ત્રી પોતે શું અનુભવે છે? સ્મૃતિ -યુકિત અને સ્વાનુભૂતિથી આજે “માતૃત્વ” બે રીતે અભિશાપ થવા બેઠું છે. એક તો તારતમ્ય કાઢી શકે તેવી કોઈ સાબૂત સ્ત્રીને પૂછે કે શું તારી કોઈ
ચીની સ્વતંત્ર હતી. પર આક્રમણ. અનિરછા હોવા છતાં બાહા સ્વતંત્ર હસ્તી નું અનુભવે છે? શું ખરેખર માતૃત્વ એ તારા પરિબળ દ્વારા લદાયેલું માતૃત્વ ઈશ્વરી પ્રસાદ કેવી રીતે બની જીવનનું ચરમ સૌભાગ્ય, ગૌરીશિખર છે?. . ....
શકે? મેરેમમાંથી ઊઠત વિદ્રોહ સ્વીકૃતિની છાપ કેવી રીતે મારી * સુષ્ટિ તરફ જોવાની બે દષ્ટિ હોય છે. અમારે નાનકડા અનિકેત
શકે? દમન સહી લેવું એ જો ગુને હોય તે દમનને સામને અવારમવાર પૂછયા કરે છે કે મમ્મી, ભગવાને આ મંકે શું કામ કરતાં કરતાં મરણાધીન થવું એ જ રસ્તો દમનકારી માટે કદી ન કદી બન? આ સાપને શું ઉપયોગ? અમે એને સામે પ્રશ્ન પૂછીએ આંખે ઉઘાડવા માટે સહાયક થઈ શકે અથવા તે જુલમગારને પશુ છીએ કે બેટા, ભગવાને અનિકેત શું કરવા બનાવે ? તે પ્રશ્ન
સમજી, પરિવર્તનની શકયતા પર ચેકંડી મારી પાશવિક આક્રમણ સાંભળીને જ એ છંછેડાઈ જાય છે. કોણ જાણે એનામાં આ વૃત્તિ
સામે બચાવના વૈજ્ઞાનિક ઉપાયે શોધવા અને તેમ છતાં ય સાપ જોરદાર દેખાય છે કે સૃષ્ટિ આખી મારા માટે જ હોવી જોઈએ. હકી-:
પંખી જાય તે દેશનું ઝેર પચાવી લેવાની મને વૃત્તિ કેળવવી. આ કતમાં તે સૃષ્ટિ પર. ધબકત પ્રત્યેક શ્વાસ પોતે પિતામાં એક
સિવાય બીજો રસ્તો સૂઝતું નથી. જ્યાં સુધી સમરત સમાજની સ્વતંત્ર હસ્તી છે. એ નિર્માઇ છે પોતાના જીવનને પૂર્ણતાથી મઢી
consciousness-વિવેકબુદ્ધિ જાગૃત નથી થતી ત્યાં સુધી માત્ર
આક્રમ્પ આ પ્રશ્નને તલસ્પર્શી નિવડે લાવી ન શકે. ' '' ' દેવા. જે પરિપૂર્ણમાંથી અંશ થઇને એ વિખૂટી પડી છે તે પરિપૂર્ણમાં
. , જે બીજી રીતે માતૃત્વ અભિશાપ સાબિત થઈ રહ્યું ભળી જવાની કામતા પ્રાપ્ત કરવા. “એ અગર છે તો આ જ
છે તેને જરૂર અટકાવી શકાય. માતૃત્વને જે સ્ત્રીએ પિતાના માટે કે બિન્દ સિંધમાં ભળે. ' ''' ' .
જીવનનું ગૌરીશંકર સમજી બેસે છે, તેને માટે એ જરૂર અભિ-. - અ આ દષ્ટિએ “જી” તરફ જોવાને સમય પાકી ગયો છે. માત્ર
શાપ રૂપ છે. માતૃત્વ એ જીવનનું, પૂર્ણવિરામ નથી, અર્ધવિરામ પુરુપે જ નહીં, સ્ત્રીએ પણ પિતાને આ દષ્ટિએ જ જેવી–સમજવી.
છે. વિરાટને પિતામાં સમાવવા માટે જિ કેળવણી જોઈએ તે કેળવણી પડશે, ,વ્યકિતમા. પિતાને આ દષ્ટિએ જોવી પડશે અને પ્રત્યેક
મેળવવા માટે Laboratory પ્રયોગ છે, સંભાવના પ્રગટ ઈશ્વર સાથે પેતાને આગવો સંબંધ સ્થાપિત કરવો પડશે. ' ,
અને સાબિત કરવા માટે test-tube પ્રયોગ છે. પ્રોગ, પ્રયોગશ્રી નથી . પુત્ર માટે, નથી પતિ માટે, નથી ભાઈ માટે
શાળા પૂરતો જ મર્યાદિત રહે તે તે નિષ્ફળ પ્રયોગ જ કહેવાય ને? અને છતાં ય ી સૌ કોઈને માટે છે. કારણ કે સર્વને આત્મસાત્
બીજા શબ્દોમાં અભિશાપરૂપ જ બની જાય છે, કારણ કે જીવનની કર્યા વગર સ્ત્રી-શું કોઇનેય સાર્થકતા જડવાની નથી. બે-પાંચ-સાત
વિકાસયાત્રા માટે અવરોધક વસ્તુ વરદાન કેવી રીતે બની શકે ? સંતાનપ્રાપ્તિ થઈ અને જીવન ધન્ય ધન્ય થઈ ગયું, એવું કઈ
સ્ત્રી જયારે પોતાની સ્વતંત્ર હસતી ધરાવતી, જીવતી-જાગતી. ' સ્ત્રી પાસેથી સાંભળ્યું? ધન્યતે, કૃતાર્થતા સ્વયં પ્રકાશિત છે. માતૃત્વ ધબકતી ચેતના છે. ચેતન તત્ત્વ છે ત્યારે જે તે સ્વાયત્ત, આત્મ- - પ્રાપ્ત કરવાથી જ જીવન ધન્ય થતું હોય તે ઘરઘરમાં મા
નિષ્ઠ ન બનતાં પરનિષ્ઠ, પુર ષનિર્ભર બની રહે તે એનું વ્યકિતત્વ બેઠી છે. પૃથ્વી પરની અડધી વસતિ ધન્ય ધન્ય ૧ય એ પૃથ્વી
સોળે કળાએ ખીલી જ કેમ શકે? આ આત્મનિષ્ઠા એટલે સ્નેહ, આવી મશાનવત હોય કે કિલ્લાલતું નંદનવન હોય?
સમર્પણ અને સૌહાર્દનાં અભાવ હરગિઝ નહીં, બબ્બે આત્મનિષ્ઠાની તે માતૃત્વ એ જીવનનું કાશી-પ્રયાગ જરૂર છે, પણ
વેદી પર જ સ્નેહ - સંમર્પણને યશ પ્રજવલી શકે. આત્મનિષ્ઠા ગરીશિખર તે હરગિઝ નથી. એક વ્યકિતની ચેતનાને વિસ્તાર
વગરનું સમર્પણ દીનતા, લાચારીની ધાતુ પર ચઢાવેલું નકલી સેનું એકમાંથી બે - ચાર સુધી વિસ્તર્યો તો તેટકેટલી વિસ્તૃતિ તીર્થ
છે. આત્મગૌરવપૂર્વકનું સમર્પણ એક વસ્તુ છે અને લાચારીની ધામ જ છે, ચેતનાને વિસ્તાર એ તો પ્રત્યેક પ્રાણીની ઝંખના છે દાતા એ બીજી વસ્તુ છે.