________________
તા. ૧૬-૮-૭૨
પ્રબુદ્ધ જીવન
ક્ય
શ્રી વિમલાબહેન ઠકારની યુરેપની યાત્રામાંથી બ્રેરિકમથી (હાલેન્ડથી) ઓસ્લો (નેવે) જવા નીકળ્યા. તા. ર૬મીએ તે દિદિને મળવા આવનારાની ભીડ હતી. અરપોર્ટ પર અમને લેવા માટે સી. બ્રોટીન કન્યુટભાઈ તથા એમનાં સવારના ૯-૩૦ વાગે એક નર્વેજિયન બહેન મળવા આવ્યાં હતાં. પત્ની બને આવ્યાં હતાં. શ્રી કન્યુટભાઈની ઉંમર છે ૮૩ વર્ષની જીવનપ્રસંગેથી ખૂબ મૂંઝાયેલાં હતાં. પ્રવચન સાંભળતાં અપૂર્વ તથા એમનાં પત્ની છે ૭૮ વર્ષનાં. અમારી બંને બેગે કન્યુટભાઈએ શાંતિ અનુભવી એટલે માર્ગદર્શન માટે પૂછવા આવ્યાં હતાં. ઉઠાવી લીધી અને ત્રીજી નાનકડી બેગ જે મારા હાથમાં હતી તે મનુષ્યમાં જિજ્ઞાસાનાં બીજ વવાતાં જોઈને હું પુલકિત બની ઊઠી. એમનાં પત્નીએ ઉઠાવી લીધી. આ ઉંમરે આટલું વજન ઊંચકવાની પછી આવ્યા યુવબહેન. ૧૯૭૧માં જુલાઈમાં હિંદુસ્તાન તાકાત તથા ચપળતા જોઈને હું તે દંગ થઈ ગઈ. અહીંના વૃદ્ધો આવ્યાં હતાં. અગિયાર મહિના હિંદમાં વિતાવ્યાં હતાં. સ્વીડનમાં તે આપણા યુવાનોને પડકારે તેવા છે. ઉંમર કળાતી જ નથી.કન્યુટ
મન નથી લાગતું. હિંદુસ્તાનનું અજબ ઘેલું લાગ્યું છે. હિંદુસ્તાન
આવવા માગે છે. માઉન્ટ આબુ પણ ખોવ્યાં હતાં. ભાઈ જ મોટર ચલાવતા હતા. અમને અમારા રહેઠાણે એ જ
પછી આવ્યા કારીનબહેન. એ પણ અગિયાર મહિના હિંદુમૂકી ગયા. જેના મકાનમાં અમે ઊતર્યા છીએ તે ભાઈ પણ ૮૭
સ્તાનમાં રહી ગયેલાં છે. ગ્રેજયુએટ છે. સ્વીડનમાં યુથ હોમ ખેલવા વર્ષના છે. નામ છે આયનાર બેર. વિવેકાનંદના શિષ્ય આનંદા
માગે છે. જયાં યુવક-યુવતીઓ આવીને હિંદુસ્તાન, જાપાન, બર્માની ચાર્યજી.જેમણે વિવેકાનંદના કહેવાથી જીવનનાં મુખ્ય વર્ષે નોર્વેમાં
જીવનસંસ્કૃતિ, આધ્યાત્મિક તથા ધ્યાનમાર્ગની વિચારસરણીને વિતાવ્યાં. ત્યાં જ ધૂણી ધખાવી.નોર્વેજિયન ભાષામાં અનેક પુસ્તકો
અભ્યાસ કરી શકે. વિપસ્ય - ધ્યાનપદ્ધતિને બહેને અભ્યાસ કર્યો લખ્યાં. આનંદાચાર્યજીના શિષ્ય તે આયનાર બેર. ગુરૂની સેવામાં
છે. પ્રચંડ સાહસ છે. ખાસ કરીને દિદિ સાથે યુથ - હેમની ગોઠસારું જીવન સમર્પિત કરી દીધું છે. ગુરુએ તે શરીર છોડી
વણ કેવી રીતે કરવી તેના માર્ગદર્શન માટે આવ્યાં હતાં. દીધું, પરંતુ હજુ પણ આયનાર બેર અડીખમ યોદ્ધાની માફક
બીજાં પણ ધ્યાનમાર્ગી બહેન આવ્યાં હતાં. એમણે પણ એમના ગુરુનું સ્થાન તથા કામ બરાબર સાચવે છે. મને થયું કે હિન્દુ
જીવનમાં માઈક્રોબાયોટિક ખોરાક એક વર્ષ ખાધા પછી બાળક સાનમાંથી આવીને નોર્વેમાં વસવું, અહીંના રીતરિવાજ, રહેણી કરણી, જન્મે તો બાળક પર એની અસર કેવી થાય છે તે માટે અભિનવ હવામાન અને મનુષ્ય સાથે હળીભળી જવું એ કંઈ નાની
પ્રયોગ કર્યો અને એમણે કહ્યું કે એમના પ્રથમ બાળક અને બીજા સૂની વાત નથી. મહાન સાહસ છે. આનંદાચાર્યજીએ લગભગ
બાળકની તંદુરસ્તી તથા બુદ્ધિમાં ઘણો મોટો ફેર છે. ૨000 મનુષ્યોને સંસ્કૃત શીખવ્યું. એક દીવાદાંડી બનીને રહ્યા
દિદિ પાસે ભિન્ન ભિન્ન પ્રકારની સમસ્યા લઈને લોકો અને અહીં જ પ્રાણવિસર્જન કર્યા. મસ્તક ઝૂકે છે આવા એકાકી
આવે છે અને એક પ્રકારની તૃપ્તિની, સંતોષની ઝલક મુખ પર
ફરકાવીને જાય છે. ' ' વીરના દર્શને આ ઉંમરે ખાસ દિદિ સાથે રહેવા માટે પ્રવાસ ખેડીને
- દિદિની ખૂબી એ છે કે જ્યાંથી મનુષ્ય અટકયે છે ત્યાંથી જ તેઓ સ્લો મંગળવારે આવ્યા.
તેને પકડે છે અને અટકાવનાકારણનું દર્શન કરાવે છે. એટલે મનુષ્ય . આઈરીન જેને નોર્વેમાં દિદિને કાર્યક્રમ ગોઠવ્યું છે તે અમને
નિરાશ ન થતાં નવી દષ્ટિ, નવી શકિત લઈને જીવનપંથે પળે છે. સત્કારવા દરવાજા પર હાજર હતી. (નોર્વેની) એની હવા ઠંડી અને સૂકી છે. આબુની યાદ
૨૭–૬–૭: કન્વટભાઈ પણ મને તો નવલકથાના એક આવે છે. મારે નોર્વેમાં પ્રથમ દિવસ, દિદિ તો નર્વેમાં પાંચમી
પાત્ર જેવા લાગે છે. એ અમને એમને ત્યાં ચા પાવા લઈ ગયા. વાર આવ્યાં. પ્રથમ દિવસે રાતના ૯-૩૦ થયા હતા. અજવાળું
ત્યાં સમાજશાસ્ત્રના અને માનસશાસ્ત્રના પ્રખર અભ્યાસી. એટલું બધું હતું કે ૯-૩૦ થયા છે એમ લાગે જ નહિ.
લિલિયનબેન બેઠાં હતાં. દિદિને ખાસ મળવા માગતાં હતાં. દિદિ પર તે અહીંના લોકોને પ્રેમ જોઈને હું તો સ્તબ્ધ
સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર પર પ્રવચન આપવા એમને અનેક બની ગંઈ.
વિદ્યાલયે આમંત્રે છે. એટલે વિશ્વમાં સારું એવું ઘૂમ્યા છે. * ૨૬-૬-'૭: આજે સાંજે સાત વાગે સભા છે. બરાબર
દિદિનાં પ્રવચન સાંભળવા માટે ખાસ ટેડેમથી સ્લે આવ્યા -૩૦. કજુટભાઈ વયેવૃદ્ધ પણ કર્મો યુવાન અમને લેવા આવ્યા. છે. એમની સાથે દિદિની અલકમલકની વાતો થઈ. બહેને કહ્યું કે સભા એક મોટા ખંડમાં હતી. લગભગ એકસે દસ મનુષ્ય સભામાં સારીયે માનવજાત પર પુરુષત્વની છાયા છે, પછી તે સ્ત્રી હોય કે હતા. “મેડિટેશન ઈન ડેઈલી લાઈફ” ઉપર દિદિ બોલ્યાં. મનુષ્ય પુરુષ હોય. સ્ત્રીત્વની ઋજુતા-કોમળતા, મધુરતા, મૃદુતા ક્યાંયે જણાતાં જીવનનું વિભાજન કેવી રીતે કર્યું છે. સંપૂર્ણ સમગ્ર જીવનને કેવું નથી.પ્રખર પુરુષત્વ સદાયે છવાઈ ગયું છે. સ્ત્રીમાં અને પુરુષમાં ચીત્વ અપૂર્ણ અને આશિક બનાવી દીધું છે. શરૂઆત એનાથી કરી. આદર્શ અને પુરુષત્વ સમાર્યા છે, પરંતુ અત્યારે પુરુષ, માનવજાત એક રીતે નક્કી કરેલી રીતથી જીવવામાં જીવનની ગતિ ટૂંપાય છે તે શૂન્યતા પર આવીને ઊભી છે ત્યારે એક નવીન સત્યનો પ્રાદુવિસ્તૃત રીતે સમજાયું. મનુષ્યના શરીર સાથેના, મન સાથેના બધા જ
ર્ભાવ થયો હોય તેમ તમે એક સ્ત્રીત્વનાં સઘળાં તથ્યો સાથે સત્યને સંબંધોને વિસ્તૃત રીતે સમજાવ્યા. પછી કહ્યું, ધ્યાન એક અવસ્થા
જે મધુર સંદેશ લઈને આવ્યાં છે તેથી અમારું અંતર હાલી ઊઠે છે. છે. અત્યાર સુધી મનુષ્ય ક્રિયા અને અક્રિયાની અવસ્થાને જ જાણતા થાય છે કે કટોકટીભરી પરિસ્થિતિમાં પ્રેમના અહાલેકની જરૂર હતી. હત ક્રિયા અને અક્રિયાથી ઉપર ઊઠીને એક એવી ક્રિયાતીત
ત્યાં તમે આવીને ખડા થઈ ગયાં છે. અત્યાર સુધી તા-વકતા અવસ્થા છે જ્યાં બધું સહેજે ઘટે છે તેવી અવસ્થા છે વચ્ચેના સંબંધમાં જે અંતર હતું, તેને તમે અમારામાંના જ એક થઈને ધ્યાન. પ્રથમ પ્રવચનમાં શરીર, મન સઘળાંની મર્યાદાઓ મિટાવી દીધું છે. અસામાન્યતાને કયાંય કળાવા દીધી નથી. સાથેસમ જાતી, મર્યાદાઓ- ભાન કરાવ્યું. મનુષ્યનિમિત સમય અને સાથે એ પણ કહ્યું કે અત્યાર સુધી જેની પાસેથી સાંભળ્યું છે અવકાશનાં પ્રતીક તે સાયન્સ અને ટેક લેજી જે ગતિથી આગળ ત્યારે લાગ્યું છે કે આપણાથી આ થઈ શકે નહિ. જ્યારે તમે સધવધી રહ્યાં છે તેને કારણે વટવા લાગ્યાં છે. મનુષ્ય માનાવસ્થામાં કેળામાં એ સંભાવના પડેલી છે તેને અહાલેક જગાવ્યો છે. બેથી પ્રવેશ કરીને વ્યવહાર કરી શકે છે તેની સંભાવના એનામાં પડેલી ત્રણ કલાક વાત ચાલી. રાત્રે દસ વાગ્યે ઘેર આવ્યાં. છે. તેની બૂલાંદ ઘોષણા દિદિને સભામાં કરી. લેક જે રીતે
૨૮-૬-'૭૨ : આજે દિદિનું પ્રવચન હતું. લગભગ ૧૩૦ દિદિને સાંભળે છે તે જોવાને પણ એક લહાવો છે.
જેટલા શ્રેતા હતા. ચેતન, અચેતન અને અવચેતન વિશે બેલતાં
આ