SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૧૯૭૨ લા. દ. વિદ્યામંદિરમાં ચિત્ર પ્રદર્શન પૂજય મુનિરાજશ્રી પુણ્યવિજયજીની પ્રથમ સંવત્સરી નિમિત્તે અને આપણે સમજી લેવું જોઈએ કે આગમ જેવા કામમાં રસ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં ધરાવતા આ પેઢીમાં જે ગણ્યાગાંઠયા વિદ્રાને છે તે આગામી પેઢી તા. ૩-૭-'૭૨ના રોજ ચિત્રકલા પ્રદર્શનનું ઉદ્ઘાટન ડૉ. ઉમાકાંત તે કાર્ય હાથમાં લે તેવો સંભવ બહુ જ ઓછા છે. તે પરિસ્થિતિમાં પી. શાહના હાથે થયું. આ પ્રદર્શનમાં પ્રદશિત સામગ્રીમાં પૂ. મહારાજશ્રીનું અધૂરું કાર્ય કેણ પૂરું કરશે ? અને તે લાગે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી તરફથી ભેટમાં મળેલ સામગ્રીને મુખ્યત્વે છે કે કામ અધૂરું જ રહેશે. સમાવેશ કરવામાં આવ્યે છે. અઢાર મોટા કબાટે અને ૧૦ મંજૂ લા. દ. વિદ્યામંદિર જેવી સંસ્થા અમદાવાદ જેવા વ્યાપાર પ્રધાન ક્ષેત્રમાં સ્થપાઈ છે. જેટલી અને જેવી સામગ્રી અહીં પડી થામાં આ સામગ્રી પ્રદશિત થઇ છે અને એમ કહી શકાય કે કલાના છે તેને ઉપયોગ સ્થાનિક અભ્યાસી યોગ્ય પ્રમાણમાં કરતા - રસિકો માટે આ પ્રદર્શન મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે. ભારતીય નથી. અમદાવાદમાં વિદ્યા નહિ પણ વ્યાપારનું પ્રાધા-ય છે, એથી ચિત્રકલા, ખાસ કરી પશ્ચિમ ભારતની ચિત્રકલા સમજવામાં, તેના આ પ્રકારના સાંસ્કૃતિક સંશોધનમાં આ શહેરને રસ ન હોય તે વિકાસને કટીબદ્ધ ઇતિહાસ સમજવામાં આ સામગ્રી એકમાત્ર સ્વાભાવિક છે. આ જ વિદ્યામંદિર જે બનારસ જેવા વિદ્યાક્ષેત્રમાં સાધન છે એમ કહું તે અતિશયોકિત નથી. ચિત્રસામગ્રી ઉપરાંત હત તે આને ઉપયોગ વિદ્વાને વિશેષરૂપે કરી શકત. પ્રજામાં પૂરાણી લેખનસામગ્રી, જની મૂર્તિઓ જેવી બીજી અનેક કાંઈક રસ જાગે અને આ તરફ પણ ધ્યાન દેતી થાય એવો પણ આકર્ષક સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન શનિ- ઉદ્દે શ એ પ્રદર્શનને છે. તે આ ઉદ્દઘાટન પ્રસંગે પધારેલ સૌ વાર સિવાય દરરાજ બારથી રાર પ્રેક્ષકો માટે ખુલતું રહેવાનું છે. સજજનેને મારી વિનંતિ છે કે તેનો પિતાના સંબંધીઓને આ પ્રદર્શનનું સૂચિપત્ર કુમાર કાર્યાલયે છાપી આપે છે અને આ પ્રદર્શનની માહિતી આપે અને તેનું દર્શન કરવા પ્રેરણા આપે. તેની શેઠવણીમાં શ્રી રવિશંકર રાવળ- તથા શ્રી. બચુભાઈ રાવતને પૂ. મહારાજશીમાં તે એવી તાકાત હતી કે નાસ્તિક પણ જે સહકાર પણ મળે છે એટલે કલારસિકો માટે આ પ્રદર્શન એકવાર એમના દર્શન કરે તે તે તેમને ભકત બની જતે એટલો યાત્રાધામ બની રહેશે. જ નહિ પણ ધાર્મિક લાગણીવાળે પણ બની જતા. એવા અનેક ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ઉમાકાંત શાહે ભારતીય ચિત્રકલા વિષે દાખલા હું જાણું છું. પૂ. મહારાજશ્રી તે હવે આપણી સમક્ષ સામાન્ય નિર્દેશ કરીને પશ્ચિમ ભારતની આગવી શૈલીને સ્વીકાર નથી પણ તેમણે આપેલ આ સામગ્રી તો છે જ. તે પ્રેરણારૂપ બની રહે એ જ શુભેચછા છે. હવે કલાવિવેચકો કરતા થયા છે તે બાબત ઉપર ભાર મૂકયો હતો - પૂ. મહારાજશ્રીના કાળધર્મ પછી તેમના સુશિષ્ય પૂ. પંન્યાસ અને પૂ. મુનિરાજશ્રીનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાની પ્રેરણા આપી દર્શનવિજયજીએ પ્રાચીન હસ્તપ્રતો અને અનેક મુદ્રિત પુસ્તકો હતી. મહાસતી પૂ. મૃગાવતીજીએ તથા પૂ. પં. બેચરદાસજી દોશીએ પૂ. પુણ્યવિજ્યજીરને એકત્ર કર્યા હતાં તે ઉદાર ભાવે વિદ્યામંદિરને પૂ. મહારાજશ્રીને અંજલિ અર્પિત કરી હતી અને છેવટે મેં ઉપ- આપી દીધા છે તે બદલ સંસ્થા વતી તેમને આ પ્રસંગે આભાર સંહારમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીના સાધુજીવન વિશે પ્રકાશ - ' -દલસુખ માલવણિયા પાડયો હતો. પૂ. મુનિરાજશ્રીએ પિતાની હયાતીમાં જ પિતાને સંઘ સમાચાર બહુમૂલ્ય હસ્તપ્રતસંગ્રહ અને મુદ્રિત પુસ્તકોને સંગ્રહ લા. દ. વિદ્યામંદિરને આપી દીધો હતો એટલું જ નહિ પણ તેના ઉપરથી સંધના લાઈફ-મેમ્બરે પિતાનું મમત્વ એટલી હદ સુધી છોડી દીધું હતું કે, તેઓ તેમાંનું * લાઈફ-મેમ્બરોના અઢાર નામે આગલા અંકમાં પ્રગટ થઈ કોઈ પણ મુદ્રિત પુસ્તક પિતાના વપરાશ માટે પણ મગાવતા નહિ, ચૂકયા છે. નવાં નામો નીચે પ્રમાણે છે : તે એમ સમજીને કે વિદ્યામંદિરના કાર્યકર્તાઓને અને બીજાઓને (૧૯) શ્રી જયતીલાલ હિરાંદ શાહ (૨૦) ,, પાનાચાંદ ડુંગરસી બુરખી એમ કરવાથી સંશોધનમાં ખલેલ પડશે. આવી ઉદારતા અને નિમ (૨૧) , બાબુભાઈ એમ. ગાંધી ભાવ અન્યત્ર દુર્લભ છે. પૂ. મહારાજશ્રીએ અનેક દુર્લભ બહુ (૨૨) , લખમસી નેણસી છેડા મૂલ્ય પુસ્તકોનું સંશોધન કરી રાખ્યું હતું, નકલે કરી રાખી હતી; (૨૩) , ટેકરસી વેરસી શાહ અને તેમાંથી કોઇ પણ પુસ્તક કોઈ માગે છે તેઓ નિ:સંકોચ- પર્યુષણ સુધીમાં અને પર્યુષણ દરમિયાન સારી એવી સંખ્યામાં ભાવે આપી દેતા હતા. વિદ્વાનમાં આવી ઉદારતા દુર્લભ છે. લાઇફમેમ્બરો મળે એવી અમારી અપેક્ષા છે. તે સભ્યો અને જે જવાબ આપી અમને સહકાર આપે એવી વિનંતિ છે. જે હસ્તપ્રતો વિષે એમ કહેવાનું હતું કે જૈન લાંડારમાંથી તે મેળવવી અસંભવ છે, પૂજ્ય મુનિરાજશ્રીએ એ બાબતમાં સૌ વિદ્વાનને - પર્યુષણ વ્યાખ્યાનમાળા પિતાની એ માન્યતામાં પરિવર્તન કરવું પડે તેટલી હદ સુધી આગામી પર્ણપણ વ્યાખ્યાનમાળા સપ્ટેમ્બર માસની ૧મી તારીખથી ૧૨મી તારીખ સુધી ૨મ પાઠ દિવસની ગાઠવિદ્વાનોને તેઓ હસ્તપ્રતની પ્રાપ્તિમાં સહાયક થતા અને એમ વવામાં આવી છે. તે માટેના વ્યાખ્યાતાઓ નીચે પ્રમાણે “ી કરી જૈન સમાજનું એ કલંક દૂર કર્યું હતું. તેમના જવાથી હવે કરવામાં આવ્યા છે. આપણી ફરજ છે કે દૂર થયેલું એ કલંક પુન: સમાજને ન લાગે (૧) શ્રી શ્રીમન નારાયણ (૨) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ અને વિદ્વાનને જૈન ભંડારની હસ્તપ્રતે મળતી રહે તેવો પ્રબંધ (૩) શ્રી ચન્દ્રવદન મહેતા, (૪) શ્રી ભેગીલાલ સાંડેસરા (૫) શ્રી કરવો જરૂરી છે. પૂજય મુનિરાજશ્રીએ છેલ્લાં ૪૦ વર્ષથી આગમ યશવંત શુકલ, (૬) શ્રી યશોધર મહેતા (૭) શ્રી ઈશ્વર પેટલીકર, સંશોધનનું કાર્ય ઉપાડયું હતું અને તે માટે જેની પણ સહાયની જરૂર (૮) પ્રા. અમૃતલાલ યાજ્ઞિક, (૯) છે. તારાબહેન શાહ, (૧૦) ડે. પડે તો તેમને તે લેતાં જરાય સંકોચ હતો નહિ. આજે હવે એ કલ્યાણમલજી લોઢા, (૧૧), શ્રી ગોએન્કા. જાણીતા સંગીતકાર કામ કેવી રીતે પૂરું થશે એની જ મુખ્ય ચિંતા છે. વિદ્વાનને શેભે શ્રી પુરૂષોત્તમ ઝાલેટાનું સંગીત પણ રાખવામાં આવેલ છે. એવી ઉદાર અને મુકત દષ્ટિ ન હોય તો આવા મહાન કાર્યો બાકીના વ્યાખ્યાતાઓના નામ “ક્કી થયે હવે પછી જાહેર કરવામાં આવશે, તેમ જ આ કામ હવે પછીના એટલે કરવાની જવાબદારી જે જૈન સમાજ ઉપર આવી પડી છે તે ૧૬મી ઓગસ્ટના અંકમાં પ્રગટ કરવામાં આવશે. કેવી રીતે પૂર્ણ થશે એ એક મોટી ચિંતાનો વિષય છે. જે રીતે * ચીમનલાલ જે. શાહ કામ ચાલી રહ્યું છે તે પ્રમાણે જ અને તે જ દષ્ટિએ જે કામ સુબોધભાઈ એમ. શાહ ચાલશે તો યોગ્ય રૂપમાં તે થશે નહિ એ કહ્યા વિના રહેવાનું નથી મંત્રીનો, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy