________________
Regd. No. MH 117
“પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કર વર્ષ ૩૪ : અંક: ૭
બુદ્ધ જીવન
મુંબઈ ઓગસ્ટ ૧, ૧૯૭૨ મંગળવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૭, ૫રદેશ માટે શિલિંગ : ૧૫
છૂટક નકલ -૪૦ પૈસા . તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
-
-
-
કાય – આસકિત છોડવા વિશે વિનેબાજીનું મંતવ્ય - આ શીર્ષકથી “ભૂમિપુત્ર'ના તા. ૬-૭-'૭૨ અંકમાં વિને- શરૂ કરી પણ તેમાં ઊણપ રહી તેનું કારણ વ્યવસ્થાશકિતને અભાવ. બાજીને સહરસાના સાથીઓ સાથે વાર્તાલાપ પ્રકટ થયો છે, જે વિનોબાજીએ કહ્યું છે કે પિતે તે વિચાર આપે છે, તેને અલ અહીં આપવામાં આવે છે. વિનોબાજી જે કહ્યું છે તે મનનીય કર બીજાનું કામ છે. આ એક બચાવ છે. ગાંધીજી આવું ન કહેત. છે, ખાસ કરી ગાંધીજી વિશે તેમણે જે કહ્યું છે તેના સંદર્ભમાં, પિતાને જે વિચાર આવ્યો હોય તેને પહેલાં અમલ કરે, તેની ગાંધીજી અને વિનોબાજીની જીવનદષ્ટિમાં શું અંતર છે તે સમજવા વ્યવસ્થા કરે, વ્યવહારુ છે તેની ખાતરી કરે અને પછી બીજાને જોડે. માટે.
વિનોબાજી કહે છે તેઓ હવે સૂક્ષ્મ અને સૂક્ષ્મતરમાં પ્રવેશ કરી વિનોબાજીએ કહ્યું છે કે મોટા લકો માટે કાર ય–આસકિત
રહ્યા છે. આ નિવૃત્તિની ભાષા છે. વિનોબાજી જ્ઞાની છે, દ્રષ્ટા છે, છોડવાનું મુશ્કેલ છે. સમાજસેવાનું કામ કરતા લોકો ફ્લાણાનું
ભાષામાં પ્રસાદ છે, મૌલિકતા છે. તેમની પાસેથી જેટલું મેળવાય ઢીંકવાનું શું થશે, તે વિચારતા રહે છે. આ છે કારુણ્ય–નાસકિત, જે તેટલું મેળવવું. પણ તેમની અત્યારની અવસ્થા અને માનસિક મેટામેટાએને પણ ઘેરતી રહી છે, જેમાં ગાંધીજી પણ અપવાદ ના
વલણ ધ્યાનમાં રાખવાં જોઈએ. આપણે કેટલીક વખત મહાપુરુરહ્યા. છેલ્લાં ૪-૫ વર્ષમાં ગાંધીજીએ કારુણ્ય–આસકિત છોડી હોત,
પિને અન્યાય કરતા હોઈએ છીએ. કુતૂહલથી અથશ પોતે સાચા
જિજ્ઞાસુ છે એવે દેખાવ કરવા ભાતભાતના સવાલ પૂછીએ છીએ. તે તેમના અવસાન પછી તેમના એક નંબરના શિષ્યો પણ પરસ્પર વિનોબાજીની ચેમ્બર પ્રેકિટસ બનાવી દીધી છે. તેમના જવાબ વિધી થઈ ગયા તે ન થાત, કારણ કે દરેક બાપુને પૂછી કામ કરતા કેટલીક વખતે અધૂરા હોય છે, મિતભાષી હોય છે, કોઇ વખત હતા અને એકમતે કામ કરવાની ટેવ પડી ન હતી. કારણ્ય-આસકિત
વિનોદ હોય છે, તે બધાને બાબાવાકય બનાવી ભલામણમાં પડીએ છોડીને ગાંધીજીએ કહ્યું હતું કે તમે બધા એકમત થઈ
છીએ. ગાંધીજી વિશે વિનોબાજીએ જે કહ્યું કે બધું ગાંધીજીને પૂછીને કામ કરે. તે શું થાત? ગાંધીજીની પાટલી ટીકા કર્યા પછી વાળી થતું તેવું જ કાંઈક વિનોબાજી વિષે થઈ રહ્યું છે. સ્વતંત્ર વિચારની લે છે કે ગાંધીજી અવતારી પુરુષ હતા. વિનોબાજી કહે છે કારુણ્ય- જરૂર છે. આસકિત છોડવાનું બહુ કઠણ છે; હું જરા કઠોર થઈ ગયું છું. ગાંધીજી કાન્તિકારી પુરુષ હતા, તેમને સમાજનું પાયામાંથી કારુણ્યઆસકિત કાપી રહ્યો છું. કેવી રીતે પિતે કરી રહ્યા છે તે પરિવર્તન કરવું હતું, કર્મયોગી હતા. આવા પુરુષમાં આગ્રહ હોય તે સામ્યસૂત્રવૃત્તિને ઉલેખ કરી સમજાવે છે.
સ્વાભાવિક છે. ગાંધીજીએ તેને સત્યાગ્રહ કહતો. ડે, આલબર્ટ એમ લાગે છે કે “ભૂમિપુત્ર'માં વાર્તાલાપને સાર આપવામાં
સ્વાઈઝરે કહ્યું છે કે ગાંધીજીમાં ઊંડો આગ્રહ (Vehemence) આવ્યો છે. જેણે તે તૈયાર કર્યો હોય તેણે વિનોબાજીનું કથન પૂરું હતો, જે કેટલીક વખત સમાને પૂરો ન્યાય કરવાની તેમની ઈચ્છા ઝીલ છે કે નહિ તે કહેવું મુશ્કેલ છે. પણ તેને મુખ્ય ધ્વનિ સ્પષ્ટ છે.
હોવા છતાં, બળજબરીનું રૂપ લેતે. તેમના ઉપવાસથી હમેશ | વિનોબાજીએ કારુણ્ય શબ્દ શા અર્થમાં વાપર્યો છે તે કહેવું
હૃદયપરિવર્તન થતું તેમ નથી. થોડું અઘરું છે. પણ તેમનું કથન ગીતાના શ્લેકની યાદ આપે
- બ્રિટિશ સરકારે કેટલીક વખત ઉપવાસમાં નમતું મૂકનું કારણ છે : ૫: સવંતાનમત તત્ તત્ ત્રાણ ગુમાસુમમ્ | અભિન્ન:
કે ગાંધીજીના મૃત્યુનાં ગંભીર પરિણામેથી તેને બચવું હતું. બીજાસ્નેહરહિત થવું. સ્નેહ શબ્દને સામાન્ય અર્થ અહીં અભિ- એ નમતું મૂકયું, હિન્દુ કે મુસ્લિમ, મિલમાલેક કે વીરાવાળાએ, પ્રેત નથી. પણ આસકિત અથવા રાગના અર્થમાં સ્નેહ શબ્દ કારણ કે ગાંધીજીનું મૃત્યુ તેમને માટે અકથ્ય આઘાત હતો. વપરાય છે. શુભ, અશુભ જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં આસકિત
કર્મયોગી સંપૂર્ણપણે અનાસકત કે વીતરાગી થઇ શકે કે નહિ તે જ્ઞાની અથવા રાગરહિત થવું. પણ વિનાબાજી આથી પણ કાંઈક વિશેષ પુર, જાણે. તેથી આસકિત કે રાગદ્ર ના પ્રસંગે ન આવે તે માટે કહેવા માગતા હોય તેમ લાગે છે. એમણે કહ્યું છે, હું જરા કઠોર કદાચ સંન્યાસની ક૯૫ના છે. સંન્યાસી કેટલેક દરજજે કઠોર થાય થઈ ગયો છે, કારણ્ય–આસકિત કાપી રહ્યો છે. કારુણ્ય આસકિત
છે, કારણ કે તેમાં સંસારી જીવોના દુ:ખ પ્રત્યે ઉપેક્ષા છે. કાંઈક કાપવા જતાં કઠોર શા માટે થવું પડે? વિશેષમાં તેમણે કહ્યું છે
આધ્યાત્મિક સ્વાર્થ લાગે. ગાંધીજી માટે સાંસારિક પ્રવૃત્તિનોથી ૭૦ થી મેટા હોય તે આશીર્વાદ આપે, પૂછવા આવે ત્યારે માર્ગ
નિવૃત્ત થવાની કલ્પના અશકય હતી. દર્શન આપે, બાકી બધું કામ જુવાનને સોંપી દે. આ કહેવામાં કોઇ વ્યકિત કો માર્ગ સ્વીકારશે તે તેની પ્રકૃતિ અને સંગે સાંસારિક પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવાને ભાવ છે. ગીતામાં અના- ઉપર આધાર રાખે છે. શ્રીમદ્ રાજચંદ્રને કોઈએ પૂછેલું કે તેઓ સકિત છે પણ કર્મયોગ છે, નિવૃત્તિ નથી, કાર કાપવામાં કઠોરતા છે. સમાજસેવા અથવા સામાજિક સુધારણાનાં કામ કેમ હાથ ધરતા કારણ કે સંસારનું શું થાય છે તેને વિચાર પણ છોડી દે છે. નથી ? તેમણે લાક્ષણિક જવાબ આપ્યો હતે કે મારું હાડ ગરીબ છે. કર્મયોગમાં આસકિત અથવા રાગ છૂટે, છોડવાં રહ્યાં પણ કરુણા - કાંઈક આસકિત કે રાગ વિના સાંસારિક પ્રવૃત્તિ શકય છે? ન છૂટે, છોડાય નહિ.
તેને વેગ આપી શકાય ? આ આસકિત અથવા રાગ સાત્ત્વિક અને | વિનોબાજી જ્ઞાની અને સંતપુરુષ છે, પિઠક બ્રહ્મચારી છે. નિ:સ્વાર્થ હોય. છતાં તેમાં પિતાના ધારવા પ્રમાણે ન થાય તે ક્રોધ ઉપનિષદ, ગીતા, મહારાષ્ટ્રીય સંતસાહિત્ય વગેરેના ઊંડા કે ઉત્તેજનાને અવકાશ રહે છે. એમ કહેવાય કે દેહ છે. ત્યાં સુધી અભ્યાસી છે. પણ મારા મનથી એ છાપ છે કે તેમની વૃત્તિ આવી સ્થિતિ થોડે અંશે તે રહેવાની જ. એને જેટલી ઓછી કરી કર્મયોગી કરતાં સંન્યાસીની વધારે છે. ગાંધીજીને યોગ થ ન હોત શકાય તેટલી કરવી. તે સંન્યાસી થયા હતા. ગાંધીજીના અવસાન પછી ભૂદાનપ્રવૃત્તિ ૨૩-૭-'૭૨
-ચીમનલ ચકુભાઈ