SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭–૧૯૭૨ પ્રબુદ્ધ જીવન નું લગ્ન બહારનું જાતીય સુખ , | વિષયે શ્રી ઈશ્વર પેટલીકરના વિચારો અને તે સંબંધે મારું મંતવ્ય “પ્રબુદ્ધ જીવનના તા. ૧૬-૬-'૭રના અંકમાં પ્રકટ થયા છે. તેને જવાબ શ્રી પેટલીકરે “નિરીક્ષકના તા. ૨-૭-૭૨ના અંકમાં આપ્યો છે, જે અહીં પ્રકટ કરવામાં આવે છે. ઉત્ક્રાંતિની દષ્ટિએ બ્રહ્મચર્યને વિચાર કરવા જતાં શ્રી પેટલીકરની દષ્ટિ શારીરિક રહી છે. તેથી તેઓ કહે છે કે ગાયના દૂધનું ઉત્પાદન વધારી તેને વધારે ઉપયોગ કરીએ છીએ તેવી રીતે બહિ:સ્રાવ વધારી તેને વ્યય વધારે થાય તેથી હાનિ નથી. આ બે વસ્તુ વરચે કોઈ સરખામણી નથી અને ઉપમ ભ્રામક છે. મનુષ્ય, ઈતર પ્રાણી કરતાં જાતીય સુખમાં અનેકગણી શકિત ખરચે છે છતાં બુદ્ધિમાં, પરા- . ક્રમમાં કે અગોચર દુનિયાને ટૂંઢવામાં ઊણે ઊતરતે નથી તે હકીકતની દષ્ટિએ પણ સાચું નથી. મનુષ્ય અને મનુષ્યતર પ્રાણીસૃષ્ટિની બુદ્ધિશકિતની સરખામણી થઈ શક્તી નથી. જે જાતીય સુખમાં અનેકગણી શકિત ખરચે છે લેવાઓ બુદ્ધિમાં કે પરાક્રમમાં ઊણા ઊંતરતા નથી તે સત્યથી વેગળું છે. બન્ડ રસેલને તેમણે દાખલો આપ્યો છે. રસેલ બ્રહ્મચર્યને મહિમા સમજ્યા હતા તે તેમના કેટલાક વિચારોમાં વિકૃતિ છે તે ન હત અને ૮૦ વર્ષની ઉમ્મરે ચોથી વખત લગ્ન કરી જાતીય સુખ મેળવવાનાં વલખાં ન મારત. કેટલીક અસંયમી વ્યકિતઓમાં ઠીક પ્રમાણમાં બુદ્ધિમત્તા જોવા મળે છે તેથી અસંયમ સ૬ ગુણ અથવા અનુકરણીય બનતું નથી. બુદ્ધિ સાથે સંયમ હતા તે તેમની શકિતનું સ્વરૂપ જુદું હત અને અનેકગણી વધારે હોત. શ્રી પેટલીકર અમર્યાદ સ્વછંદતાને બચાવ કરતા નથી અને લગ્નજીવનમાં અથવા લગ્ન બહાર પણ જાતીય સુખ મેળવવામાં કાંઈક સંયમની જરૂર રહેશે એમ માને છે, પણ એકાંગી બ્રહ્મચર્યનું મહત્તવ તેમને માન્ય નથી અને સંયમના ખ્યાલ અંગે તેમને મતભેદ છે. બ્રહ્મચર્યના પાલનમાં એકાંગીપણું છે જ નહિ. તેનું પાલન થાય તેટલું ઓછું છે. અસંયમના માર્ગોની હિમાયત કરવી અથવા તેને બચાવ કરે અને પછી તેમાંથી કોઈ નવા પ્રકારના સંયમને જન્મ થશે એવી આશા રાખવી વ્યર્થ છે. વિજ્ઞાનયુગમાં પાપપુણયના ખ્યાલોની શ્રદ્ધા યથાવત ન રહી હોય તે પણ આધ્યાત્મિક અનુભૂતિ અને તેની સાધના હજારો વર્ષ પૂર્વે ઋષિ-મુનિઓએ કહી છે તે યથાવત જ છે, તે સનાતન છે. શ્રી પેટલીકર કહે છે કે લગ્નને પાયો વફાદારી હોવા છતાં કેવળ વફાદારીથી સુખ પ્રાપ્ત થાય છે તેવું નથી અને ભવિષ્યમાં વફાદારીના પાયાને બદલવાને ફેરફાર ન થાય તેમ માનવાને શું કારણ છે? નવીનતાની પાછળ દોડવા જતાં પાયાનાં મૂલ્યો ગુમાવી બેસવામાં માનવનું કલ્યાણ નથી. સંયમની દિશામાં લગ્ન મોટામાં મોટું પગલું છે. લગ્ન કરવાથી જાતીય સુખ મેળવવાના બીજા માગેને સ્વેચ્છાએ ત્યાગ છે. લગ્નજીવનમાં પણ ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ થાય અને અંતે બ્રહ્મચર્યવ્રત અંગીકાર થાય તેમાં માનવીને વિકાસ છે. લગ્ન માત્ર સામાજિક સંસ્થા નથી. તેનું સ્વરૂપ પલટાતું રહ્યું છે પણ તેને આદર્શ - સાચા સુખનો માર્ગ-એક જ છે, જે હજારો વર્ષ પહેલાં વાલ્મીકિએ રજૂ કર્યો છે. વર્તમાનમાં, વેગપૂર્વક વધતી જતી સ્વછંદતાને ઉત્કાતિવાદ કે વિજ્ઞાનને વાઘા પહેરાવી, બહેકાવવાથી માણસનું દુ:ખ વધવાનું છે. તંત્રી] કામવિજ્ય’ પુસ્તકમાં લેખકે ઉત્કાતિની દષ્ટિએ વિકાસ માટે મહત્ત્વ આપ્યા છતાં ઉત્ક્રાંતિની દષ્ટિએ તેમના વિકાસમાં બાધા આવી બહાચ કોટિના સંયમનું પ્રતિપાદન કરેલું છે. તેમણે એ માટે પુરુષ હતી તેમ જોવા મળતું નથી. અને સ્ત્રીના શરીરમાં રહેલી જાતીય ગ્રંથિઓની પ્રજનન જ્યારે કોઈ રજૂઆત ઉત્ક્રાતિને ધોરણે થતી હોય ત્યારે એને ઉત્પાદનશકિત અમર્યાદ નથી તેમ દલીલ કરી છે. આની સામે સુસંગત ગાય- ભેંસની દૂધ આપવાની વધેલી શકિતની મારી દલીલ મારી દલીલ છે કે એ ગ્રંથિઓની શકિતને પણ વિકાસ થઈ શકે સારી ન હોય તે સામી રજૂઆત કરી તેનું ખંડન કરવું જોઈએ. છે અને થયેલા છે. પ્રાણીમાં બચ્ચાંના પોષણ માટે પ્રજનન ગ્રંથિઓ તેને બદલે શ્રી ચીમનભાઈ એમ કહે કે આવી દલીલ અને ઉપમા દૂધ ઉત્પન્ન કરે છે. પરંતુ માનવીએ દૂધનો ખેરાક તરીકે લાભ સાક્ષર જ આપી શકે, એને શું અર્થ ? આ દલીલ બુદ્ધિગ્રાહા લેવા ગાય, ભેંસ, બકરી વગેરે પશુઓને પાળીને તેનું બચ્ચાંને નથી? આ ઉપમામાં અસંગત શું છે? પ્રાણીમાં દૂધ આપવાની જરૂરી કરતાં ઘણું બધું વધારે દૂધ ઉત્પન્ન કરવાની સિદ્ધિ હાંસલ શકિત પ્રજનન ગ્રંથિઓ સાથે જોડાયેલી છે. એ જ રીતે બહિ:સ્ત્રાવને કરી છે. જો પ્રજનન ગ્રંથિઓની દૂધ ઉત્પન્ન કરવાની મર્યાદિત ઉત્પન્ન કરતી ગ્રંથિઓ પણ પ્રજનન સાથે જોડાયેલી છે. શકિત–ોનાં બચ્ચાં પૂરતી હોત તો આ વિકાસ થઈ શકયો ન હોત. આ દલીલ અને ઉપમા અમર્યાદ સ્વછંદતાને બચાવ કરવા માટે એ બતાવી આપે છે કે જાતીય ગ્રંથિઓની શકિતને પણ વિકાસ નથી. એકાંગી બ્રહ્મચર્યનું મહત્ત્વ માન્ય રાખવા માટે કરેલી છે. થઈ શકે છે. વળી લગ્નમાં સંયમની જરૂર નથી તે પણ મારા કથનને હેતુ નથી. પશુઓ પ્રજનન પૂરની જાતીય શકિત વાપરે છે તેની રારખા જાતીય ગ્રંથિો બહિ:સ્ત્રાવ પશુઓ કરતાં વધુ ઉત્પાદન કરવાની મણીમાં મનુષ્ય લગ્નદ્વારા જાતીય સુખ ભોગવે છે તેમાં અનેક- શકિત ધરાવે છે, છતાં તે અમર્યાદ નથી. આનાથી લગ્નમાં પણ એ ગણી શકિત ખર્ચાય છે. પ્રાણીઓ કરતાં માનવીમાં એ ગ્રંથિઓ શકિતની મર્યાદામાં રહીને સુખ ભોગવવાનો સંયમ અનિવાર્ય છે. વધુ બહિ:સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જો એવું ન હોત તો માન લગ્નના મધ્યમ માર્ગમાં સંયમનો મધ્યમ માર્ગ પણ અભિપ્રેત છે. વીની શકિત ક્ષીણ થઈ હોત અને તે નિર્માલ્ય બને જોવા નવ મધ્યમ માર્ગ શોધાશે એમ હું કહું છું ત્યારે અતૂટ લગ્નમળત. જ્યારે આજને માનવી બુદ્ધિમાં, પરાક્રમમાં કે અગોચર જીવનમાંથી છૂટાછેડાને માર્ગ જેમ ધાયો તેમ સમાજની લગ્નદુનિયાને ટૂંઢવામાં ઊ ઊતરતો જોવા મળતો નથી. બર્ન્ડ સંસ્થા પર્યાપ્ત નહિ રહે તે બીજા પ્રકારની કોઈ પદ્ધતિ શોધાશે. રસેલનો જ દાખલો લઈએ તે એમણે એક સદીની સાવ નજીક આ એક સામાજિક નીતિ છે એટલે સમાજ એના પિતાના હિતમાં જેટલું દીર્ધાયુષ્ય ભોગવ્યું હતું. વળી એમનું જીવન ઠેઠ સુધી સક્રિય બદલાયેલા સંદર્ભમાં નવી નીતિ શોધ્યા વિના નહિ રહે. રહ્યું હતું. માનવજાતિના વિનાશને રોકવા રણુશસ્ત્રો પર પ્રતિબંધ શ્રી રીમનભાઈને મારું લખાણ કંઈક ઉતાવળિયું લાગ્યું છે. મુકાવવો જોઈએ તે લડત છેલ્લી ઘડી સુધી તેમણે રોલાવી હતી. કામવાસનાની પ્રબળતાને જોતાં એમાં સતત જાગૃતિ અને સંયમનું એમની બુદ્ધિપ્રતિભાને પણ એવાં જ ઊંચા શિખર સર કર્યા હતાં. મહત્ત્વ આ દેશે માન્યું છે, તેને અવગણવું ન જોઈએ તેમ એ માને એમણે બ્રહ્નાર્મ પાળતું ન હોવા છતાં અને કામસુખને જીવનમાં છે. એમના એ વિચાર સાથે મારે વિરોધ નથી. સંયમના ખ્યાલ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy