SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ - પ્રબુદ્ધ જીવન • તા. ૧૬-૭-૧૯૭૨. પ્રકીર્ણ ન ધ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન પશ્ચિમ પાબમાં પણ ઉદૂ પ્રાંતીય ભાષા ન હતી. હિન્દી અથવા - શ્રી પી. સી. શેઠી યુવાન છે. શ્રીમતી ઈદિરા ગાંધીની મહેર પંજાબી હતી. બલૂચિસ્તાન કે ફ્રન્ટિયરની ભાષા પણ ઉદૂ નથી. બાનીથી મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન થયા છે. તાજેતરમાં ચંબલ બંગાળમાં ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા સામે પહેલો બળવો અને બુંદેલખંડના ડાકુઓની શરણાગતિ થઈ તેમાં તેમણે ઠીક સહાય થયો અને બંગાળીની અવગણના થઈ; જેને પરિણામે છેવટ પૂર્વ કરી. શ્રી જયપ્રકાશ નારાયણે તેમની જાહેરમાં અને મિત્રો સમક્ષ બંગાળ સ્વતંત્ર થયું. સિંધમાં હવે જૂના સિંધી. અને નવા સિંધી એવા બે વર્ગો છે. વિરોધ નવા સિંધીઓ - જે મુસલમાન ભારતપ્રશંસા કરી છે. પણ થોડા દિવસ પહેલાં શ્રી. શેઠીએ સર્વોદય કાર્યકર્તાઓ અને ખાસ કરી શ્રી જયપ્રકાશ નારાયણ વિશે જે કહ્યું તેથી માંથી સિંધ ગયા. તેમ છે. એવો ભય છે કે સિંધમાં પ્રાંતીય ભાપા સ્વીકારવામાં આવે તો પાકિસ્તાનના બીજા વિભાગે, પશ્ચિમ દુ:ખ અને આશ્ચર્ય થાય. સત્તાને ઘમંડ કોઈને છોડતો નથી એમ લાગે છે. આ કેટલું વિકટ અને મહાન કાર્ય હતું એ હકીકત પંજાબ, કૃન્ટિયર, બલુચિસ્તાન, દરેકમાં પ્રાંતીય ભાષાઓ જોર કરશે. શ્રી શેઠીની જાણબહાર તે ન જ હોય. આવું હૃદયપરિવર્તન દુનિયાના આપણે ત્યાં પણ એમ જ થયું છે. આ અનિવાર્ય છે. શ્રી ભૂત ઈતિહાસમાં અજોડ છે. શ્રી જયપ્રકાશ નારાયણે ફરીફરી કહ્યું છે આ હકીકતથી પૂરા વાકેફ છે. છેવટ નોકરીધંધા ઉપર વાત આવી ઊભી રહે છે. પ્રાંતીય ભાષા સિધી થાય તો સરકારી કરે અને કે આવા ભગીરથ કાર્ય માટે પોતાની લાયકાત ન હતી. તેઓ નિમિત્તમાત્ર હતા. પોતે યશ લેવાને કોઈ પ્રયત્ન કર્યો નથી. છતાં સિંધમાં રહેતા બીજા વર્ગોએ સિંધી ભાષા શીખવી પડે. ઘણા દેશોમાં આ સ્થિતિ છે. છેવટ પ્રાંતીય ભાષાઓ અને રાષ્ટ્રભાષા શ્રી શેઠીએ શા માટે શ્રી જયપ્રકાશ નારાયણ અને સર્વોદય કાર્યકર્તાઓને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો તે સમજાતું નથી. કાયદો અને બનેને યોગ્ય સ્થાન આપવું પડે છે.. વ્યવસ્થાને નામે જડ તંત્રમાંથી માણસાઈ લાવવાના પ્રયત્ન આવકાર અમેરિકન પ્રમુખની ચૂંટણી પાત્ર હોવો જોઈએ. | દર ચાર વર્ષે થતી આ ચૂંટણી સારી દુનિયાનું ધ્યાન ખેંચે છે. અમેરિકન પ્રમુખને ઘણી વિશાળ અને સ્વતંત્ર સત્તાઓ છે. શ્રી જયપ્રકાશ નારાયણે શ્રી શેઠી સાથે થયેલ સમજુતીને અમેરિકા અને કેટલેક દરજજે દુનિયાનું ભાવિ એક વ્યકિતના હાથમાં ભંગ કર્યો છે એવો આક્ષેપ શ્રી શેઠીએ કર્યો છે. તેમણે કરો રોપાય છે. આ ચૂંટણી સમસ્ત પ્રજાના સીધા મતદાનથી થતી હોઇ, શબ્દપ્રયોગ કર્યો છે - Breach of Trust. શ્રી જયપ્રકાશ ખૂબ રસાકસીભરી અને ભારે ખર્ચાળ છે. બે રાજકીય પક્ષો, નારાયણ વિશે આ ગંભીર આરોપ છે. ચંબલમાં શરણાગતિ થઈ તેને રિપબ્લિકન અને ડેમોક્રેટિક, પોતાના ઉમેદવારની પસંદગી કરે છે દેશમાં મોટે આવકાર મળ્યો છે. બુદેલખંડમાં ખટપટ થઈ, અને આ બે ઉમેદવારો વચ્ચે જ છેવટની હરીફાઈ રહે છે. ઉમેદવારની શ્રી જયપ્રકાશ નારાયણ પણ બુંદેલખંડમાં જે બધું તેથી દુ:ખી પસંદગી પણ એટલી રસાકસીભરી અને ખર્ચાળ થાય છે. મહિને હતા અને પોતે નિવૃત્ત થશે એવું જાહેર કરવું પડયું. શ્રી શેઠીનો નાઓ સુધી પ્રચાર અને ઝુંબેશ ચાલે છે. તે દરેક પક્ષના પ્રતિઅને શ્રી કે. સી. પંતનો આક્ષેપ છે કે ડાકુઓને સર્વોદય કાર્યકર્તા નિધિઓના સંમેલન (Convention)માં ઉમેદવારની પસંદગી ઓએ વીર- Heroes - બનાવ્યા છે. અલબત્ત, તેમને દુશ્મન થાય છે. નથી માનતા અને ભાઈ માને છે, ગાંધી પરિવારમાં તેમને દાખલ ૧૧. .. , આ વર્ષે રિપબ્લિકન પક્ષ તરફથી નિકસના ઉમેદવાર નક્કી છે જી નામ ઉમેદવાર નક્કી છે. કર્યા છે. તુલસી રામાયણ અને ગીતાની તેમને ભેટ આપી છે, તેમને જ્યારે ડેમોક્રેટિક પક્ષમાં ઊંડી ફાટફ ટ છે. મુખ્ય ચાર ઉમેદવાર સમાજમાં ફરી સ્થાન અપાવવા તેમને પ્રયત્ન છે. હૃદયપરિ છે, હફી, મરકી, વૉલેસ અને મેકગવર્ન. પક્ષના સંમેલનના પ્રતિવર્તનની પ્રક્રિયાનું મહત્ત્વ ન સમજનાર માટે આવું માનવતાભર્યું નિધિઓની ચૂંટણીમાં અને તેમના મતાધિકાર વિશે તીવ્ર મતભેદ થતાં, વર્તન આશ્ચર્યજનક લાગે. મુંબઈ જૈન યુવક સંઘમાં જયપ્રકાશ મામલે સુપ્રીમ કોર્ટ સુધી ગયો. આ મહિનાની ૧૦મી તારીખથી નારાયણે આ બાબત પ્રવચન કર્યું ત્યારે તેમણે ભય વ્યકત કર્યો મિયામીમાં ઉમેદવારની પસંદગી કરવા ડેમોક્રેટિક પક્ષનું સંમેલન હતો કે ડાકઓ સાથે સદભાવભર્યું વર્તન નહિ રહે તે કર્યુંકારવ્યું ધૂળ મળી ગયું. આ સંમેલને એક મોટા સરકસ કે મેળા જેવું બની જાય છે. મળશે. એવું જ કાંઈક થઈ રહ્યું હોય તેમ લાગે છે. શ્રી શેઠી લગભગ 1000 પ્રતિનિધિઓ ૨ાને ૮૦૦૦ પત્રકાર, સેનેટર, એમની જવાબદારી સમજશે એવી આશા રાખવી વધારે પડતી ઉમેદવારોના ટેકેદારો ટોળે મળે છે. ૧૩૦૦ ઓરડાની મોટી નહિ થાય એમ આપણે ઈચ્છીએ. હોટેલમાં આ સંમેલન ભરાય છે. છેલ્લી ઘડીએ હમટ્ટી અને સિંધમાં ભાષાનાં તેફાને વસ્કીએ પિતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. વૉલેસ ઉપર સિંધની ધારાસભાએ હમણાં કાયદો કર્યો કે સિંધમાં સિંધી ગોળીબાર થયો હતો અને તેનું કાંઇ જોર નથી. મેકગવર્નની પ્રાંતીય ભાષા રહેશે. ઉર્દૂ રાષ્ટ્રભાષા રહે જ છે. છતાં સિંધીને પસંદગી થઈ છે. પણ એ પસંદગી થયા પછી, ડેમોક્રેટિક પ્રાંતીય ભાષા બનાવવા સામે ઉર્દૂ ભાષાભાષી સિંધીઓએ ભારે પક્ષ નિફક્સનને સબળ સામનો કરી શકશે કે નહિ તે વિશે ભારે તેફાને કર્યો. ૧૦ જણાં મરણ પામ્યા, સેંકડો ઘાયલ થયા, મિલકતને શંકા છે. મહિનાઓ સુધી એક જ પક્ષના ઉમેદવારો મોટી પ્રારમોટું નુકસાન થયું. ભાષાનાં આવાં તોફાનોનો આપણને પણ સારે ઝુંબેશમાં પરસ્પરને ઉતારી પાડવાનો અને તોડવાનો પ્રયત્ન કરે. અનુભવ છે. સિંધમાં કાંઈક વિચિત્ર પરિસ્થિતિ છે. સિંધી ભાષા એ પા, પછી સંયુકત રીતે વિરોધીને સામને સફળતાપૂર્વક કરી સેંકડો વર્ષથી સિંધની ભાષા રહી છે. આ ભાષામાં સારા પ્રમાણમાં ઘકે ? એમ કહેવાય છે કે છેવટની પસંદગી થયા પછી મતભેદો સાહિત્ય છે. દેશના ભાગલા પછી સિંધમાંથી લગભગ બધા હિન્દુઓ ભૂલી જઇ, પક્ષના હિતમાં બધા કામ કરશે. “માન્ચેસ્ટર ગાર્ડિયનને ભારતમાં આવ્યા અને ભારતમાંથી, ખાસ કરી, સૌરાષ્ટ્ર, બિહાર અને મિયામીને રિપોર્ટર એડમ રાફેલ લખે છે : ઉત્તર પ્રદેશના મુસલમાનો મોટી સંખ્યામાં સિંધ ગયા. એક રીતે "After two ycars of political infighting and long months of primary elections, the only question that જોઈએ તે ઉર્દૂ ભાષા પાકિસ્તાનના કોઈ વિભાગ - પૂર્વ કે પશ્ચિમની remained today was whether the Democratic Party ભાષા ન હતી. છતાં ઉર્દૂને રાષ્ટ્રભાષા તરીકે ઠોકી બેસાડી. would or would not proceed to destroy itself.”
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy