________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૧૯૭૨
સ્વ. પરમાનંદભાઈની પત્રપ્રસાદી
ગરીબોને આનંદ – લગ્નનો લહાવો [શ્રી અરવિંદ મફતલાલને ત્યાં લગ્ન સમારંભ સાદાઈથી ઊજ- નિખાલસતાથી આપણે આત્મખોજ કરીને તે કદાચ માલૂમ વાય તેની એક નોંધ (મારી લખેલી નહિ) પ્રબુદ્ધ જીવનમાં પ્રકટ
પડશે કે ઘણીવાર સેવા અને દાન સૂક્ષ્મ રીતે અહંને પષતાં હોવાથી થઈ હતી. તેના અનુસંધાનમાં શ્રી મનુભાઈ ખંડેરિયા તરફથી
આપણને રસ આવે છે; જે એમ ન હોય તે આપણાથી ઊતરતાને
તેનું સ્વમાન સાચવીને આપણા જેવા (Comrades) બનાવઆવેલ એક ચર્ચાપત્ર નીચે પ્રકટ કરવામાં આવે છે. શ્રી મનુભાઈએ વામાં તેટલો રસ કેમ નથી આવતો? ગાંધીજીના જીવનમાં પગલે દાન અને સેવામાં રહેલ દંભને ઉલ્લેખ કર્યો છે તેમાં સત્યને અંશ પગલે તેમના વાત્સલ્યભાવ બધા તરફ છલકાતે. આજના નેતાછે. પણ તેમનાં કેટલાંક વિધાને આશિક ઈ એકતરફી છે. સત્તા ગણમાં કયાંય એ ભાવ જોવા મળે છે? “પરદુ:ખે ઉપકાર કરે તે અથવા ધનના ભૂખ્યા માનવી કરતાં, કીર્તિની ઝંખના સેવને માનવી
પણ ઉર અભિમાન ન આણે રે તેવા કેટલા?
હવે નીરાલા થરનો મનુષ્ય જાગે છે. સંજોગવશાત સેવા કે કઈક સારે છે. તે નિમિત્તો પણ સમાજનું કાંઈક કાળું કરશે તે જ
દાન સ્વીકારે પણ તે સમજે છે કે સામાજિક કાંતિ જ તેનું દળદર કીર્તિ મળશે. ગમે તેવી સામાજિક કાતિ થાય તે પણ દાન અને ફિટાડશે. તેથી તે પહેલાંના જમાનામાં જે અહોભાવ બતાવતા તે સેવાની જરૂર સમાજને રહેવાની જ, રાજ્ય બધું કરી દેશે અને તે નહિ બતાવે; ઊલટાનું જો તેને દામંડ(su" ercilious attitude ) બધું કરી શકશે તે ભ્રમ છે. સામ્યવાદી દેશમાં ચોવું બન્યું નથી અને
ને અનુભવ થશે તે તો તે વિધી થવાને. તેને હવે ખબર છે કલ્યાણ રાજય કહેવાય છે–જ્યાં social Benefits મેટા પ્રમ
કે બિનસામ્યવાદી દુનિયામાં પણ એવા થોડા સમાજો છે કે જયાં
વિજ્ઞાનને પ્રતાપે ગરીબી નાબૂદ થઈ રહી છે. ત્યાં દાન અને સેવાના ણમાં અપાય છે ત્યાં પણ એવું નથી થયું. રાજ્યકક્ષાએ દાન અને
મહિમા બહુ ન હોય કારણ કે દયાજનક સ્થિતિ નથી. સામ્યવાદી સેવા જડ-Mechanical થાય છે, અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર- સમાજમાં તે અશકત, અપંગ, આંધ વગેરેને સરકાર સાચવી લ્ય છે Corruption ઘર કરી જાય છે. દાન અને સેવામાં વ્યકિતની
અને બાકીનાને કામ આપે છે.
મનુભાઈ ખંડેરિયા અંતરકરુણા વધારે મહત્વનું તત્વ છે.
સાધારણ માણસને લગ્નપ્રસંગે જમણવાર, સત્કાર સમારંભ કે શણગારના લહાવા લેવા દેવા તેવી ભલામણ અત્યારના સંજોગોમાં
પત્રકારનો ધર્મ અવ્યવહારુ છે. દેખાદેખીથી આ મેઘવારીમાં સાધારણ માણસ આવા
શ્રી ... અંગે મારે ખુલારે તમને પૂરો સંતોષકારક ન લાગે ખરચા કરે તે દુ:ખી થાય. નિરસ જીવનમાં રસ લાવવાના ઘણા
એનું એક કારણ એ છે કે તમે આ બાબત વ્યકિતગત રીતે વિચારે માર્ગો છે. તંત્રી
છે, જ્યારે હું તેને એક પત્રકારની દૃષ્ટિએ વિચાર કરું છું. હું સમજુ છું
કે પત્રકારને ધર્મ જેમ સાચી બાબતનું સમર્થન કરવાનું છે તેમ તા. ૧-૪-'૩રના પ્રબુદ્ધ જીવનના અંકમાં તમે શ્રી અરવિંદ
ખેટી અથવા તે અનિષ્ટ લાગતી બાબતનો વિરોધ કરવાનો રહે જ ભાઈ ન. મફતલાલને ત્યાં લગ્નપ્રસંગ ઊજવાય તેની નોંધ લીધી છે. સત્યનું સમર્થન અને અસત્યનું ખંડન એ બને સહચારી ધર્મ છે તે ઉચિત છે. બીજ કરેપતિઓ પણ તેમને અનાકરણ કરે તે પત્રકારને સ્વાભાવિક રૂપે પ્રાપ્ત થાય છે. ગાંધીજીએ આ બન્નેને ઈચ્છવા ગ્ય છે, પણ સાધારણ લોકો(Common man)ને ત્યાં લગ્ન
ધર્મો સતત પાલન કર્યું હતું. ' પ્રસંગ કંકોતરી, જમણવાર, સત્કાર સમારંભ કે શણગાર વિનાનો
બીજી બાબત એ વિચારવાની છે કે કોઈ જાહેર વ્યકિતના
જાહેર એવા અઘટિત વર્તન અંગે સમાજનું ધ્યાન ખેંચવાને પ્રસંગ ઊજવવો તેવી ભલામણ અનુચિત છે. આ લોકોના જીવન ઘણું- ઊભા થાય ત્યારે તંત્રીએ અવશ્ય એ વિચારવાનું રહે જ છે કે આ ખરું નિરસ હોય છે. લગ્નપ્રસંગે જે ઉલ્લાસ અનુભવાય છે તેનું લખવા પાછળ અંગત રાગદ્વેષની વૃત્તિ તો કામ કરતી નથી ને? ભાથું ઘણો વખત ચાલે છે. તે પ્રસંગે નજીકના બધાનો ઉમંગ ખૂબ
અથવા તે પ્રસ્તુત વ્યકિતને સમાજની નજરમાં ઉતારી પાડવાની હોય છે. ખૂબ પૈસાદારની માફક તેઓ પસાનું સભ્ય પ્રદર્શન
વૃત્તિ તે કામ કરી રહી નથી ને? આ બાબતમાં લેખકનું ચિત્ત
જે નિર્મળ હોય તો પછી એવા લખાણને નિદાત્મક કહી ન શકાય. (Vulgar display of wealth) કરી શકતા નથી. જેને ત્યાં જમી
કોઈ જાહેર વ્યકિતના વર્તનની નીડર એલચના અને તેની નિદા આવ્યા હોય તેને જમાડે છે. સમૂહ ભેજનને પણ એક અનેરો વચ્ચે રહેલે આ ફરક લેખકે જરૂર ધ્યાનમાં રાખવું ઘટે છે. આનંદ છે. સોએક રસેડાં તે દિવસે બંધ રહે છે અને એક જ
(તા. ૧૪-૭'દરના એક મિત્ર પર લખેલા પત્રમાંથી) તમારો પરમાનંદ રડું ચાલે છે. મંડપને કે એવો બીજો કલાત્મક શણગાર
એક નેહીની ટીકાને ઉત્તર નયનરમ્ય લાગે છે. ભૂખ, તરસ, કામેચ્છા અને આનંદ-પ્રમોદની વૃત્તિા વગેરે સાહ- -
તમારા મનમાં મારા વિશે ગમે તે છાપ હોય, આજ સુધીના
મારા લાંબા જીવન ઉપર આજે હું નજર નાખું છું તે જૈન સમાજના જિક છે. તેને વધારે દબાવવાથી વિકૃત સ્વરૂપે તે દેખા દેશે. સાધા
સંદર્ભમાં મેં જે કાંઈ કર્યું છે અને અવારનવાર મેં જે વિચારો રણ લોકોના થેડા વચ્ચેથી ગરીબી હટવાની નથી. જે પ્રથાએ ગરીબી
દર્શાવ્યો છે તે અંગે જરા પણ પશ્ચાત્તાપ કરવા જેવું મને કશું જમાવી છે અને ટકાવી છે તેને જ નાબૂદ કરવા સમાજસુધા- દેખાતું નથી. અમુક રીતે કહું તે મારા જીવનમાં માનસિક ક્ષેત્રે રકો કેમ બહુ ઉત્સાહી નથી હોતા? શું સેવા અને દાન પાછળ
સતત વિકાસ થતો રહ્યો છે, મારાં વલણમાં તયા રસના વિષયોમાં કીર્તિ અને ભયની આ ભવ અને આવતે ભવ સલામતી મળે તે
તેમ જ ક્ષેત્રોમાં પરિવર્તન થતું રહ્યું છે; મારા વિચારની દુનિયા
પલટાતી રહે છે અને તે તે ફેરફારોને વફાદાર રહીને હું વર્તે ભાવના કામ નથી કરતી? નિ:સ્વાર્થ સેવા (Selfless service ) છું. આ સમગ્ર વર્તનમાં કઈને કાંઈ ભૂલાઈ લાગે, કોઈને એ એક ગળે પણ હોઈ શકે. કરુણા (Compassion) તે કહે
કાંઈક વાંધા પડતું લાગે, કોઈને નબળાઈ જેવું લાગે અને કોઈને એકાદમાં જોવા મળે છે.
કાંઈક ભારે દોષભર્યું લાગે એ હું સમજી શકું છું અને એમ છતાં આપણા દેશમાં દંભની માત્રા વધારે છે. આપણે વધારે ધાર્મિક
એ અંગે મારું દિલ રાફ છે; મારા અતિ મર્યાદિત રાંગમાં
અને અત્યંત પરિમિત કાક્ષમતાના સંદર્ભમાં મારાથી થઈ શકે કે આધ્યાત્મિક છીએ તેમ માનવું તે આત્મવંચના છે. જેને જંગલી
તે કર્યું છે એમ મારું અત:કરણ સાક્ષી પૂરે છે; જે મને સત્ય કહેવામાં આવે છે તેવા આદિવાસીઓ અને જેને ભૌતિકવાદી દેખાવું તેને પ્રતિકૂળ એવું, મારા જાહેર જીવનમાં, મેં કશું કર્યું નથી. કહીએ છીએ તે ગેરાના જાતleગુભવ ઉપરથી હું કહી શકું છું આટલા સંતોષપૂર્વક નજીક આવી રહેલા જીનની અત તરફ હું કે નિરામિષાહારી એવા આપણે એકંદરે કઠોર છીએ. મૂંગાં પ્રાણી ગતિ કરી રહ્યો છું. એથી વિશેષ મારે કશું કહેવાનું નથી. તરફ આપણું વર્તન, હરિજનો તરફી હજી પણ માપણી વલણ,
નેહાંકિત, પરમાનંદના પ્રણામ અને દીકરીને તદ્દન દીકરા જેમ ગણવામાં થતે ખચકાટ વગેરે (તા. ૧૩-૬-૬૭ ના એક મિત્ર કઠોરાની નિશાની છે. '
' પર લખેલા પત્રમાંથી)