SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ () તા. ૧-૬-૧૯૭૨ પ્રબુદ્ધ જીવન એક પરંપરામુકત પરિવ્રાજક અને શ્રવણબેલ્ગોળાને “નિર્વાણુશ્રમ બેંગલોરમાં એક રવિવારની રાત્રિની “ધ્યાન - સંગીતની આદર અને અનુમોદનના ભાવ ઊઠયા. પિતાના ૬૧માં જન્મદિને અમારી બેઠકમાં એક વોવૃદ્ધ વ્યકિત આવીને ચુપચાપ બેસી ગઈ. તા. ૨૬-૩-૧૯૬૨ના રોજ ભારતપ્રસિદ્ધ ધર્મ - ક્લતીર્થ શ્રાવણ - ધ્યાનાને પ્રશ્ન ચર્ચામાં જાણવા મળ્યું કે આ વયેવૃદ્ધ - અનુભવવૃદ્ધ છેલ્ગોળામાં ‘નિર્વાણકામ’ સ્થાપીને પિતાની આધ્યાત્મિક સાધનાની પુરુષ છે શ્રી એમ. એચ. શાહ: બુદ્ધિમાં જિજ્ઞાસાભાવ, વાણીમાં દષ્ટિપૂર્વક સમાજસેવાની ભાવનાને સાકાર કરવા તેમણે પુરુષાર્થ વિશાળ વાચનને રણકે, વર્તનમાં નમ્રતા, ચહેરા પર અનુભવ- શરૂ કર્યો હતો. આ કામમાં રજ સુધી સર્વોદય, શાંતિસેના, સંચયની રેખાઓ અને શરીર પર ખાદીનાં વસ્ત્રો. વાત આગળ ધર્મચર્ચા, ઈત્યાદિનાં શિબિરો અને ગેળા, ખેતી, થોડો નિસર્ગોપચાર, વધતાં એ પણ જાણવા મળ્યું કે આ એ જ વ્યકિત છે કે જેમને ગ્રામસેવા, વગેરેનાં કાર્યો આકાર પામ્યાં હતાં. “નિર્વાણાશ્રમ” ની મારું ગુજરાત છોડી બેંગલોર વિવાનું થયું ત્યારથી મારા સ્વ. સ્થાપનાનાં દસ વર્ષ પછી હવે શ્રી શાહ સાહેબને સંકલ્પ હતોમેટાભાઈ શ્રી ચંદુભાઈ મેળવવા માગતા હતા અને જેમને ઘણા તેમનાં આગામી ૭૧મા જન્મદિન અને ભગવાન મહાવીરની બધા ચિંતનસભર પત્રવ્યવહાર તેમણે મારા હાથમાં સોંપેલ. પરંતુ જયંતીની પૂર્વસંધ્યા તા. ૨૬-૩-૧૯૭૨ના રોજ સંસારત્યાગ, ભાઈની હયાતીમાં તેમને મળવાનું બનેલું નહીં, તે આજે અનાયાસે ગૃહત્યાગ, પરિગ્રહત્યાગ કરી પ્રમુખત: રાત્મ - સાધના અને બન્યું અને આનંદ થયો. ગૌણત: લેક્સેવા દીક્ષિત પરિવ્રાજક જીવન અંગીકાર કરવાને. પછી તો મુરબ્બીશ્રી શહાણેબ અમારી “ધ્યાન - સંગીત” ની શ્રવણબેલ્થળામાં જ બાહુબલિજીની વિશાળકાય પ્રતિમા રામક્ષ આ શુભ સાપ્તાહિક બેઠકમાં આવવા લાગ્યા અને અમે મિત્રો તેમના પ્રસ્થાન કરવાની તેમની ભાવના હતી. આ માટે તેમણે હંપીના વાર્તાલાપ પણ ગોઠવવા લાગ્યા. આ પછી તેમની સાથે ર્કોટ- શ્રી માતાજીના અગાઉથી આશીર્વાદ લઈ લીધા અને એ પ્રસંગ લૅન્ડના વિદ્વાન સંન્યાસી જહોન સ્પાયરના ‘નારાયણાકીમ' પર પર હાજરી આપવા તેમણે મારી પાસેથી વચન લઈ લીધું. તેમ જ સ્વ. ભદ્રમુનિજી (સહજાનંદઘનજી) ની “શ્રીમદ્ રાજચંદ્ર તા. ૨૫મી માર્ચના બપોરે ૨ામે બેંગલોરથી શ્રવણબેન્ગાળા આશ્રમ,’ હંપીના તેમ જ વિજયનગરના ખંડેરાના પ્રવાસે પણ જવાનું જવા નીકળ્યા. સાથે હતા - શ્રી શાહસહેબના છેડા જ આપ્તજને થયું. પ્રવાસમાં અને સહવાસમાં માણસને નિકટને, અંતરંગ પરિચય અને પુસ્તકો, “ મનHT Fતિi , વસા = grણત્ ” ની થાય છે, એ ન્યાયે મુ. શ્રી શાહસાહેબને મને ઉપાદેય પરિચય નીતિને અનુરારનારા શ્રી શાહ સાહેબે પોતાના બાહ્યાંતર જીવનપ્રાપ્ત થશે. પરિવર્તન વિશે પોતપોતાને સ્થાને ગોઠવાઈ ગયેલા એવા તેમનાં જન્મ અને સંસ્કારે દિગંબર જૈન; કર્મશ્રદ્ધાએ ગાંધીવાદી ચાર પુત્રીઓ, એક પુત્ર અને ધર્મપત્નીના સર્વ પરિવારજનોને સત્યાગ્રહી; જ્ઞાન - જિજ્ઞાસાએ બહુશ્રુત અભ્યાસી ; માતૃભાષાએ અગાઉથી જણાવ્યું ન હતું. મૂળ ગુજરાતી અને પછીથી મહારાષ્ટ્રીય; શૈક્ષણિક યોગ્યતાએ મિકે- રાત્રે શ્રાવણબેલ્થળા પહોંચ્યા અને ત્યાં ગામમાં દિગંબર નિકલ એન્જિનિયર, વ્યવસાયે તાતા, વાલચંદ હીરાચંદ વગેરે જૂના જૈન મંદિરમાં ચાલી રહેલ એક શુભ સભાપ્રસંગમાં હાજરી આપી અમે સૌ સવાર માટેની સામાન્ય તૈયારીને જોઈને નિદ્રારાવળગાંવ, વાલચંદનગર, બેંગલેર એચ. એ. એલ. ઈ. પ્રતિષ્ઠાનમાં ધીન થયા. ૨૬મી મારની સવારે હું મારી યુકિચિત સાધનાઅને મુંબઈના પ્રીમિયર ઑટોમોબાઈલ્સામાં ઉચ્ચ હોદ્દાઓ ધરા માંથી પરવારીને જોઉં છું તે એક તરફથી સૂર્યનાં રકતરંગી કિરણ વનાર તેમ જ સમાજક્ષેત્રે ખાદી, હરિજન દ્વાર, ગ્રામનિર્માણ, સર્વોદય, ફેલાઈ રહ્યાં છે. બીજી તરફથી એ તીર્થભૂમિના આશ્રમમાંથી શ્રી શાંતિસેનાની વિચારધારાના પ્રત્યક્ષ કાર્યકર્તા એવા શ્રી શાહ- ભકતોમરસ્તોત્રનાં ભકિતસભર ગાનના મંજુલ સ્વરે રેલાઈ રહ્યાં છે અને ત્રીજી તરફ મુરબ્બી શ્રી શહિસાહેબ નવા રૂપે આવીને સાહેબને વિવિધ પરિચય મારે માટે આનંદદાતા બને. સ્ટે ઊભા છે • મસ્તક મૂહૂંડાવેલું, શરીરે ખાદીનાં ભગવાં • સફેદ વસ્ત્રો લિયા, જાવા, અમેરિકા, યુરો૫, બ્રસેલ્સ અને છેલ્લે જાપાનના ધારણ કરેલાં અને હાથમાં કઈ પણ સાંપ્રદાયિક કે પારંપરિક તેમના પ્રવાસ - અનુભવે ને પરિચય તેમના સ્વમુખે સાંભળવા ઉપકરણ કે ચિનને બદલે શ્રીફળ અને પુસ્તકો ગ્રહણ કરેલાં! એ મારે મન એક લહાવો બન્ય! પિતાની તત્ત્વજિજ્ઞાસા સંતોષવા તુરત મને સ્મરણ તાજું થયું - તેઓ પરંપરાથી મુકત એક સમન્વયપૂર્ણ દીક્ષા અંગીકાર કરવા ઈચ્છતા હતા એ વાતનું. તેમનો વેશ અને અને સ્વાનુભવપૂર્વક વિવિધ સાધનાપદ્ધતિએ અજમાવવા-શીખવા વિચાર જૈન દષ્ટિએ દિગંબર - શ્વેતાંબરનો સમન્વય સૂચવતા આ જ્ઞાનપિપાસુ પુરુષ આ પ્રવાસ દરમિયાન જે જે વ્યકિતઓ હતા, તે સમગ્ર દષ્ટિએ નિવૃત્તિલક્ષી જેનમાર્ગની સાથે ગાંધીજીના અને આકામે - સંસ્થાને સુધી પહોંચયા તેને ભારે રસપ્રદ સેવામાર્ગ અને તથાગત બુદ્ધની મૈત્રી-કરુણાના માર્ગનું અનુસરણ ઈતિહાસ છે. આ ઉપક્રમમાં તેને જાપાનના ‘એગ્રો-ઍન” સૂચવતા હતા. નામ પણ આ બધાને અનુરૂપ એવું તેમણે પોતે જ વિચારી રાખેલું–“બુધવીરાનંદ”. (ગાંધી આશ્રમ)માં અને ત્રણ માસ સુધી “ઝેન-બુદ્ધિસ્ટ’ આશ્રમમાં જીવનપરિવર્તનને નિરાશે અને નિરવ એવે આ પ્રસંગ એક ‘ઝેન - બુદ્ધિસ્ટ’ ભિક્ષુના જ વેશે પિતાને સાંપ્રદાયિક હતે. ન મેટી દોડધામ, ન વાજાં - વરઘોડા, ન ભભકો, અહીં અભિનિવેશ છોડીને (છતાં નિરામિષાહાર જેવા પિતાના નિયમોને નાનો એવો સમૂહ એકઠા થયા હતા : થેડા મિત્રે, થેડા આપ્તચુસ્તપણે વળગી રહીને) સત્યશોધનાર્થે રહ્યા તેના અનુભવે જને, થડા સ્થાનિક દિગંબર જૈને અને ખાસ ધ્યાન ખેંચે તેવા ભારે પ્રેરણાદાયક છે. શ્રી શાહ સાહેબ સાથેના પંપીના પ્રવાસ દરમિયાન તેમની સાથે શુદ્ધ ખાદીનાં વસ્ત્રોમાં સજજ થોડા હરિજને! આ હરિજનેને અનેક વિષય પર વિચારોના આદાન-પ્રદાનને અવસર સાંપડયો તેમણે છેલ્લાં દસ વર્ષમાં ઘડયા હતા, સંસ્કાર્યા હતા, ‘નિર્વાણાામ'માં ખેતી આપી-વસાવી ગાંધીચીંધ્યા માર્ગે લગાડયા હતા, એટલું જ અને અમારી આત્મીયતા વધી. પરિણામે એક સવારે તેમણે પોતાને એક મહત્ત્વને સંકલ્પ હંપીના એ શ્રીમદ્ રાજચંદ્ર આકામના નહીં, તેમને માંસાહાર, વ્યસનાદિથી મુકત કરી જૈનમાર્ગ પ્રબોધી આત્મા માતાજીને અને મને જણાવ્યો. તે જાણીને આ ઉમ્મરે પણ શ્રી નવકાર મંત્રના આરાધક પણ બનાવ્યા હતા. આ જ દિશામાં શરીરની ટેવ, મર્યાદાઓ અને પરાધીનતાએની ઉપરવટ જઈને વધુ આગળ વધવાની તેમની હવે ભાવના હતી. આ સૌની સાથે શ્રી બુદ્ધવરાનંદજીના દીક્ષા પ્રસંગની પ્રભાતસત્યશોધન - આત્મસાધન - લોકકલ્યાણ માટેની તેમની પુર પાર્થ ફેરી શરૂ થઈ. ગામમાંથી માંગલિક અને શ્રી નવકાર મંત્રની મંગલ તત્પરતા અને સંકલ્પઢતાને કારણે તેમના પ્રત્યે ભારે આશ્ચર્ય, વાદ્યો સાથે ધૂન ગાતાં ગાતાં સૌ બાહુબલિજીની ટેકરી પર ચઢવા આ સધવાની તેમની પણ બનાવ્યા તેમના પ્રત્યે જ કરાયા.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy