________________
તા. ૧-૬-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
જીવ ન નાં મૂલ્યો , મુબઈ જેન યુવક સંઘના આકાયે યોજાયેલી ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી ઉષાબહેન મહેતાએ “જીવનનાં મૂલ્યો ” એ વિશે આપેલું વ્યાખ્યાન નીચે પ્રગટ કરવામાં આવ્યું છે. – તંત્રી]
એક અંગ્રેજ લેખક જેમ્સ ફ્રીમેન “You have to be you' ' હિન્દુ ધર્મ અનેક દેવદેવીઓને સ્વીકાર કરે છે. જેના નામના એક લેખમાં લખે છે કે “જગત મારું મૂલ્યાંકન ધર્મ જીવદયાને ઉપદેશ આપે છે. આનાથી સહિષતા કેળવાય, કરે છે મારા ખિતાબો અને પદવીઓ, મારાં કીમતી વસ્ત્રો કે મારી સર્વ ભૂતોના હિતમાં રત થતાં શીખાય. પણ ઘણી વખત એવું જોવા બુદ્ધિમત્તા, કૈ બેંકમાં પડેલી મારી માલમત્તાને આધારે; પરંતુ મળે છે કે પથ્થરની મૂર્તિમાં પરમેશ્વરનાં દર્શન કરવાવાળી અને સંધ્યારામય થતાં બધું સંકેલાઈ જાય છે. બેંક બંધ થઈ જાય છે, દયાભાવે રોજ કબૂતરને ચણ નાખવાવાળી સ્ત્રી ઘરમાં જ રહેતી વૃદ્ધ, ખિતાબ અને પદવીઓ વિસરાઈ જાય છે. હું પણ ઘરના એક અપંગ સાસુમાં દેવીનાં દર્શન નથી કરી શકતી, એટલું જ નહિ ખૂણામાં પડી ઊંઘવા પ્રયત્ન કરું છું અને બીજે દિવસે સવારે પણ એની સેવા કરવી એને મહાવેઠ સમાન લાગે છે. દર્શન સ્વને યાદ કરતો પથારીમાં બેઠો થાઉં છું ત્યારે.... હું શું છું, કોણ કરવાનાં મંદિરમાં, પણ ધ્યાન હેય બહાર કાઢેલી ચાંપલમાં; હાથમાં છું, પ્રમુખ છું કે સૂબે કે ધર્મગુરુ, એનું કંઈ જ મહત્વ નથી માળા ફરે પણ મનમાં બીજાનાં કાસળ કાઢવાના કુવિચારો ચાલે રહેતું. પણ હું ખરેખર શું છું, કોણ છું એ જ એકમાત્ર મહત્ત્વની એવું પણ ઘણી વાર જોવા મળે છે. આમ આપણે માયામાં વતું રહે છે. તમે ખરેખર જે છે તે જ તમારે થવાનું છે. આપણાં ભગવાનને ભૂલતા જઈએ છીએ અને પ્રકૃતિની આરાધનામાં ખિતાબો, પદવીઓ, ભૌતિક સંપત્તિ વગેરે જેને રાપણે આપણું
આતમરામને... માનીને બેઠાં છીએ તે બધું જ નટ-નટીઓનાં મારાં જેવું છે, આપણું બંધારણ સ્ત્રી-પુરુષને સમાન હક આપે છે. આજે જેના આવરણ નીચે આપણે આપણી અસલ જાતને છુપાવીએ સ્ત્રીઓ ઘણાં જવાબદારીભર્યા પદ શોભાવે છે અને છતાં આજે છીએ. મહર્ષિ પત્ની મૈત્રેયીએ પણ જ્યારે યાજ્ઞવલ્કો એને જે
પણ સમાજમાં કન્યાનું મૂલ્ય ક્રયવિક્રયની વસ્તુ કરતાં જરા જોઈએ તે માગવાનું કહ્યું, ત્યારે સર્વ ભૌતિક સંપત્તિને અસ્વીકાર
જેટલું પણ વધુ નથી અંકાનું એટલું જ નહિ પણ પુત્રકરી, “મારે એ જોઈએ છે કે જે મેળવ્યા પછી કંઈ મેળવવાનું
રત્નાની પ્રાપ્તિ માટે ઘણે પુષ્પાર્થ થાય છે, જ્યારે પુત્રીને જન્મ બાકી ને રહે, - જેને પામ્યા પછી કંઈ પામવાનું ન રહે” એમ
થતાં, માબાપની મનોવ્યથા “પુત્રીઠ્ઠિ ગાતા મત fહુ વિતા' કહી “પરમ તત્ત્વને પામવાની પ્રબળ ઈચ્છા બતાવી આપણી સમક્ષ જેવાં સૂત્રો દ્વારા વ્યકત થાય છે. ભણેલાગણેલા યુવાને આ જ આદર્શ રજૂ કર્યો છે. આજે જીવનનાં સર્વ ક્ષેત્રમાં સાચાં પણ ભાવિ સસરા પાસે પહેલાંની માફક બસો પાંચસેના દાયજાની મૂલ્ય વિસારે પડતાં જાય છે
નહિ પણ ઈંગ્લેન્ડ-અમેરિકા જેવા દેશમાં જઈ બે-ચાર વર્ષ રહેવાને ધાર્મિક ક્ષેત્રે ધર્મને નામે ઢોંગ અને પરમેશ્વરને નામે પંડાઓ, અને ભણવાને પૂરો ખર્ચ આપે એવી અપેક્ષા રાખે છે. પૂજાય છે અને જીવનતત્વને બદલે જડ વિધિઓ વધુ મહત્ત્વની લગ્નપ્રસંગે, ખાસ કરીને ધનિકોને ત્યાંના લગ્નપ્રસંગમાં બની છે. સસ્તા પ્રચાર માટે ભગવાન મહાવીરની પવિત્ર વાણીનું એક બાજુ ચેરીને ધુમાડો હોય છે અને બીજી બાજુ પૈસાને. પણ લિલામ થઈ રહ્યું છે. અંતર્દષ્ટિને બદલે અહંકાર પિપાઈ રહ્યો છે. બેન્ડવાજાં, કપડાં, દાગીના, વીજળીના દીવાઓ, સુશોભન વગેરે
આ સંદર્ભમાં ગુરુ - શિષ્યની એક વાત યાદ આવે છે. શિષ્ય દ્વારા પૈસા નું પ્રદર્શન અને બીજા દેશે અને બીજાં કુટુંબનું ગુરુ પાસે રહ્યો, ભણીગણીને સૌ વિદ્યામાં પારંગત થશે. ગુરુની અંધ અનુકરણ થતું હોય છે. એક વખત એક અતિ સુંદર યુવતીની બધી પરીક્ષામાં પાર ઊતર્યો આથી એ અહંકારી બન્યો. એને થયું લગ્નવિધિ ચાલતી હતી. સભાગે છાકરે પણ પૈસાદાર અને દેખાગુરુએ મારી કસેટી તે કરી, હવે હું પણ ગુરની કસોટી કરું, એમને વડો. બન્ને કુટુંબ વચ્ચે લગ્નના સમારંભમાં કોણ વધુ પૈસા ખર્ચે મહાત કરું. એણે પિતાના હાથમાં એક પંખી રાખ્યું અને ગુરુને છે એની ચડસાચડસી ચાલી .. આતશબાજી થઈ, ઢોલ વાગ્યાં, પ્રશ્ન કર્યો, “ગુદેવ, કહો! મારા હાથમાંનું પંખી જીવવું છે કે મરેલું ?” વાજાં વાગ્યાં, શહનાઈના સૂર સંભળાયા, તો યે સામા પક્ષને સંતોષ એણે વિચાર કર્યો કે ગુરુદેવ જો કહે કે પક્ષી જીવવું છે તો પંખીને ન થયો. એટલે રેકોર્ડો માટે ઓર્ડર અપાયે. જોતજોતામાં રેકોર્ડોને ચડી મારી નાખીશ અને જો એ કહેશે કે પંખી મરેલું છે તે મુઠ્ઠી ઢગલો થઈ ગયું. એક પછી એક રેકોર્ડ વાગવા લાગી. બધાં ખુશ ખોલીને એને ઉડાડી દઈશ. આમ એની ઈચ્છા મુરને કોઈ પણ થયાં - ફકત વરવધૂ જ નાખુશ થયાં. કારણ એમની મિલન સમયે સંજોગોમાં બેટા પાડવાની હતી. પણ ગુરુ તો ઘણા જ્ઞાની. શિષ્યની
રેકોર્ડ વાગતી હતી, “મેં ક્યા કરું રામ, મુઝે બૂઢા મિલ ગયા!” મેલી મુરાદ સમજી ગયા હોય એમ એમણે જવાબ આપ્યો: “વત્રા !.
લગ્ન પછી પણ સ્ત્રી એ જીવનસખી કે સહધર્મચારિણી નહિ
પણ પુરુષને પ્રસન્ન કરનાર પૂતળી જ માત્ર છે એમ માનવામાં તારા પ્રશ્નને જવાબ તારા હાથમાં જ છે.” કેવી સાચી અને સટ
આવે છે. ઘણી સાદી યુવતીઓને લગ્ન પછી સૌદર્યનાં પ્રસાધને વાત! માનવીના ઉદ્ધારની ચાવી એની પાસે જ છે. ફકત સુષુપ્ત વાપરવાની ફરજ પડે છે. કારણ એમ ન કરે તો પતિદેવ નારાજ આત્માને જગાડવાની આંતરદષ્ટિ કેળવવાની જ વાર અને માનવી થાય. સૌંદર્યનાં પ્રસાધનો વ૫રાય એની સામે કોઈને વાંધો ન હોઈ માટે મુકિતનાં દ્વાર જરૂર ખૂલવાનાં જ!
શકે. એક યુવતીને મન કોડ હોય ગૃહલક્ષ્મી કે સંસારલક્ષ્મી બન
વાના, સંન્યાસિની બનવાન નહિ એ સમજી શકાય એવું છે. પણ દાનવીરા તે દેશમાં ઘણા છે, પણ ઘણુંખરું દાનવીરોને દાન
રએ પ્રસાધનો સાધન છે, સાધ્ય નહિ. સ્ત્રીનું સાચું ભૂષણ અને કરત નામ અને માનની જ વધુ પડી હોય છે. એટલે જ ઘણાં મંદિ- પતિદેવને પ્રસન્ન કરવાનું સાચું સાધન શીલ જ હોઈ શકે કૃત્રિમ રોમાં પગથિયાં કરતાં નામની તખ્તીઓ વધુ જોવા મળે છે. ભગવાનને સાધન નહિ એ વાત વિસારે ન પડે એ જોવું જરૂરી છે. ધરાવવાની વસ્તુઓ કરતાં એ અંગેનાં વિજ્ઞાપને વધુ જોવા મળે છે.
હવે સામાજિક ક્ષેત્રની બીજી બદી-ન્યાતજાતના સંકુચિત આમ ઈશ્વરચરણે નિવેદન કરવા જતાં પણ આપણે અહંકારને
વાડાઓની. ઓગાળી નથી શકતાં. પ્રવૃત્તિ: શિયન Topવામા સર્વેશ:
આજથી વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં વાત - ૫ - તેડક મંડળ
સ્થપાયું હતું. આજે આપણે એક ભારતની વાત કરીએ છીએ અને એ ગીતાને પાઠ રેજ કરવા છતાં અહંકારથી વિમૂઢ આત્મા છતાં યે અભણ માબાપની વાત તે જવા દે પણ સુશિક્ષિત ‘હું કરું’ ‘હું કરુંના અજ્ઞાનમાંથી મુકિત મેળવી શકતો નથી. માબાપે પણ દીકરી માટે વર શોધવા નીકળે ત્યારે એની ભાષા, પ્રાંત