________________
પ્રબુદ્ધ જીવન,
તા. ૧-૬-૧૯૭૨ પ્રભાવશાળી વ્યકિતઓના સંઘર્ષને પરિણામે થયા છે. મનુષ્યની સાધુ - સાધ્વીઓની મર્યાદાને લીધે પણ આ પ્રચાર થઈ શકશે પ્રવૃત્તિઓમાં પણ પિતાના સંપ્રદાય થાય એવી સહજ ભાવના નથી. સદીઓ થયા જેન સમાજમાં તાત્ત્વિક દષ્ટિથી સ્વતંત્ર ચિંતન હોય છે અને એટલે અનેક સંપ્રદાય બનતા જાય છે.
બહુ છું થયું છે એ પણ આનું એક ઘણું મેટું કારણ છે. પ્રશ્ન: જેમાં એકતા લાવવાનું શક્ય છે? જો થઈ શકે છે રૂઢિચુસ્ત જીવનને લીધે એમાં જે જાગૃતિ જોઈને એ રહી નથી. તેમ હોય તે કઈ રીતે એ થઈ શકે તેમ છે અને ન થાય તેમ હોય હો, હવે આમાં કંઈક ફરક પડી રહ્યો છે, જાગૃતિ આવી રહી છે. તે એનું કારણ શું?
ઘડિયાળને કાંટે ખૂબ ઝડપથી ચાલી રહ્યો હતો અને મુલાઉત્તર: એકતાને અર્થ જો સંપ્રદાય જ ન રહે એવો કરવામાં કાત માટે નિર્ધારિત ચાર કલાક પૂરો થવા આવ્યો હતો. શ્રી આવતો હોય તે એવી એકતા સંભવિત નથી, કેમ કે સંપ્રદાયોનાં ચીમનભાઈને મળવા આવેલા બીજા લોકો બહાર રાહ જોઈને બેઠા મૂળ ઘણાં ઊંડાં છે. માનવપ્રકૃતિ પણ એવી છે કે એ ધર્મને પણ હતા. એટલે મેં છેલ્લો પ્રશ્ન પૂછયું : પિતાની સીમામાં બાંધવા ઈચ્છે છે. કેવળ જૈન ધર્મમાં જ નહિ, જૈન ધર્મ વિશ્વવ્યાપી બને એ માટે તમારી દષ્ટિએ કેવાં બધા ધર્મોમાં સંપ્રદાય હોય છે.
નક્કર પગલાં લેવા જોઈએ? ' પ્રશ્ન: બધા સંપ્રદાય એક થઈ શકે નહિ પણ એની વચ્ચે ઉત્તર : વિશ્વવ્યાપીને અર્થ એવો નથી કે જેની સંખ્યા એ સમન્વય સેનું તે બાંધી શકાય ને?
દુનિયામાં વધે. ધર્માન્તરની વૃત્તિ જૈન ધર્મમાં કયારેય રહી નથી.
એના સિદ્ધાન્તની જગતને જાણકારી મળે અને વર્તમાન જીવનની ઉત્તર: એ અવશ્ય થઈ શકે છે. સંપ્રદાયની વચ્ચે સમન્વયને
સમસ્યાનો ઉકેલ કરવામાં ર.ની યોગ્યતા છે - ઘણી બધી ગ્યતા સેનું બની શકે છે–અન જોઈએ. આ કામ માસાનીથી થઈ શકે
છે એ દર્શાવવામાં આવે એ અર્થમાં જૈન ધર્મ વિશ્વવ્યાપી બની તેમ છે. મારી દષ્ટિએ તે વર્તમાન સમયમાં વાતાવરણ સારું બની
શકે. દાખલા તરીકે, હિંસા, રકાત અને રાપરિગ્રહ. આ ત્રણે રહ્યું છે અને ૨૫-૫૦ વર્ષ પહેલાં જે કટ્ટરતા હતી એ ઠીક ઠીક
સિદ્ધાંત એવા છે કે જેની જરૂરિયાત કે માનવસમાજ માટે રોની ઓછી થઈ છે. એકતા થવી જોઈએ એવી ભાવના હવે પ્રબળ બની
યોગ્યતા મહાવીરના સમયમાં હતી એનાથી યે વધારે અત્યારે છે. રહી છે. જેમાં સમન્વયની ભાવના ખૂબ જ પ્રબળ છે અને સમ
સમ વિચાર અને વિજ્ઞાનીઓ પણ અહિંસાની દિશામાં હવે ન્વય થઈ શકતો નથી એનું લોકોને દુ:ખ છે.
વિચારી રહ્યા છે. સમાજવાદ એક રીતે જોઈએ તો વધુએછે અંશે પ્રશ્ન: સમન્વયની દિશામાં કેવાં નક્કર પગલાં લઈ શકાય
અપરિગ્રહની ભાવના જ છે. ‘અરસંવિભાગી ન હ તરસ મેકતેમ છે?
વિભાગીને મોક્ષ મળતો નથી. જે માણસ પોતાની * ઉત્તર : સાથે મળીને કામ કરવાના પ્રસંગે જેટલા વધારે સંપત્તિના સંવિભાગ સમ્યક વિભાગ કરતો નથી. એ મોક્ષને આવે એટલા વધારવા જોઈએ. આ એક મહત્ત્વપૂર્ણ પગલું થશે. અધિકારી નથી. સ્વેચ્છાથી સંપત્તિને સંવિભાગ કરશે એ જ સાચે. બીજે કાર્ય, જૈન સમાજની સાંપ્રદાયિક સંસ્થાઓને બદલે સમગ્ર સમાજવાદ છે. સંવિભાગની સાથે અપરિગ્રહ હોય, સંગ્રહ નહિ. જન સમાજની જેટલી સંસ્થાઓ સ્થાપી શકાય તેમ હોય એટલી " બંને સાથે રહેવા જોઈએ. વર્તમાન સમાજવાદની દષ્ટિ ભૌતિક છે. એવી સંસ્થાઓ સ્થપાય તે સમન્વયની દિશાનું એ મહત્વપૂર્ણ જીવનની જરૂરિયાત ઓછી કરવી કે અપરિગ્રહ કરવો એ ભાવના કામ થશે. એકતાને ભંગ થાય એવે પ્રસંગ ઊભા થાય ત્યારે આગે- એમાં નથી. ભાવના પરિગ્રહની અને જીવનની જરૂરિયાત વધારવાની વાન વ્યકિતએ એનો હિંમતથી સામનો કરીને સમન્વયની દિશામાં છે – પણ થોડા લેકે મટે નહિ, સમગ્ર સમાજ માટે. જૈન ધર્મની કદમ ઉઠાવવું જોઈએ. નાની નાની વાતમાં કંઈ છોડવું પડે તેમ દષ્ટિ સંવિભાગ, અપરિગ્રહ અને જરૂરિયાત ઓછી કરવાની છે હોય તે સંપ્રદાયની આગેવાન વ્યકિતએ પિતાના સંપ્રદાયના એમાં નૈતિક તેમ જ આધ્યાત્મિક દષ્ટિ છે અને એમાં અહિંસા છે. લોકોને માર્ગદર્શન આપીને એ માટે તૈયાર કરવા જોઈએ..
અનેકાન્ત વૈચારિક પરિગ્રહ છે. સઘળી જૈન ધર્મના સિદ્ધાન્ત ' સમન્વયની દિશામાં સાધુએ પણ મહત્ત્વપૂર્ણ ફાળો આપી
વર્તમાન સમસ્યાઓને કઈ રીતે ઉકેલી શકે તેમ છે એ સમજાવીને શકે છે, ત્યાગ અને તપસ્યાને લીધે જૈન આચાર્યો, સાધુઓ અને
ગતની સમક્ષ જેનેરને એ રજુ કરવા જોઈએ. જૈન ધર્મ આ રીતે સાધ્વીઓને લેક પર ઘણો પ્રભાવ છે. સાધુ-સાધ્વીઓને સહકાર
જ વિશ્વવ્યાપી બની શકશે. મળે તે સમન્વયની દિશામાં તરત સફળતા મળે તેમ છે. જે સાધુ
લગભગ ૪૫ મિનિટને આ વાર્તાલાપ અત્યન્ત મહત્ત્વપૂર્ણ - એને સહકાર ન હોય અથવા વિરોધ હોય તો તેઓ ઘણી રહ્યો અને શ્રી ચીમનભાઈને આભાર માનીને હું ઊભો થયો. બાધા નાખી શકે.
ચન્દનમલ “ચાંદ' પ્રશ્ન: સમન્વય થવાથી કેટલાક સાધુએ અને આચાર્યો
જે મહત્ત્વ ઓછું નહિ થઈ જાય?
મેં કાન ઉત્તર : સાધુઓ જે એકતાની દિશામાં નિષ્ઠાપૂર્વક કામ કરે
જો મેં કાન મુને લાગ્યું . તો એમની પ્રતિષ્ઠા વધવાની છે. જેઓ એમ નહિ કરે એમની પકડ મર્યાદિત ક્ષેત્રમાં ભલે રહે પણ જનસમુદાય પર એમને પ્રભાવ
કે આંખોએ આપ્યું કે વિશ્વ સખી નહિ રહે. આ જમાનામાં લોકો એને સહન નહિ કરે.
આકંઠ મન ભર પીધું - પ્રમ: છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન ધર્મના બધા સંપ્રદાયના
પીધું પીધું ને એના કેફમાં ને કેફમાં ' સાધુએ એક મંચ પર આવવા લાગ્યા છે, એથી સમન્વયની સંભા
દલને ચેરાઈ જવા દીધું –ો મેં વના ઉજજવળ બની નથી?
જો મેં કાને મુને લાગ્યું ઉત્તર : આવા કાર્યક્રમને લીધે વાતાવરણ સુધરી રહ્યું છે પણ
કે કેસરનું વંન વંન કોયલ કુહુકારમાં ભાવના એટલી દઢ નથી થઈ. એક મંચ પર નહિ આવવું એ શરમ
સાત સાત સૂર થઈ તું જનક લાગવા માંડયું છે એટલે ભાવના હોય કે નહિ, એક મંચ
" વે’નું વે'તું ને સખી બ્રહ્મસંગ મન મારું પર આવવાનું જરૂરી બન્યું છે. પરંતુ નિષ્ઠાપૂર્વક જે કામ થવું જોઈએ
રાસ રમઝટ લઈ લેતું - જે મેં એ હજુ સુધી થવા લાગ્યું નથી. પણ આવા એક મંચના કાર્યક્રમ
જે મેં કાન મુને લાગ્યું અને પ્રયાસ થાય છે એ સારું છે અને એવા પ્રયાસ થવા જ જોઈએ.
' કે ભવ ભવની વાંસળી કોરી કરીને ' આ પ્રશ્ન : જૈન ધર્મ ભારત પૂરતો જ મર્યાદિત રહ્યો અને
એક ફેક દેવા શ્યામને કીધું વિદેશમાં તો એ ગયો જ નહિ એનું કારણ શું?
ફ્રકની ફોરમ જ્યાં પસરી તે પળે પછી ઉત્તર : આ ઊણપ જૈન સમાજની જ છે. જૈન સમાજે
જગને વિસરાઈ જવા દીધું પિતાના ધર્મને જેટલો પ્રચાર કરવું જોઈએ એટલો કર્યો નથી.
- હેમલતા ત્રિવેદી