________________
તા. ૧-૬-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
ધર્મમાં નવાં મૂલ્યોનું નિર્માણ થઈ રહ્યું છે
,
દૂ [ હિન્દી ‘જેને જગતના સમન્વય વિશેષાંકમાં પ્રગટ થયેલી શ્રી ચીમનલાલ ચકુભાઈએ આપેલી ખાસ મુલાકાતને ગુજરાતી અનુવાદ અહીં પ્રગટ કરવામાં આવ્યો છે]
સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક ક્ષેત્રના એથી ભૌગોલિક દષ્ટિએ દુનિયા એક બની છે પણ ભાવનાની દષ્ટિએ ખ્યાતનામ નેતા તથા ચિન્તક સેલિસિટર શ્રી ચીમનલાલ સી. માનવીની એકતાની વૃદ્ધિ જેટલી થવી જોઈએ એટલી થઈ નથી. શાહના ધર્મ અને સમન્વય સંબંધી વિચારે જાણવા માટે ૨૫ માર્ચ, આ કારણે નૈતિક મૂલ્યોને હાશ થતે દેખાય છે. હું તે એમ ૧૯૭૨ના રોજ સંધ્યા સમયે એમની કચેરીમાં હું પહોંચ્યો ત્યારે માનું છું કે નવાં મૂલ્ય આકાર લઈ રહ્યાં છે–નવી સંસ્કૃતિનું ભાવપૂર્ણ હાસ્ય સાથે એમણે મારું સ્વાગત કર્યું. ઑફિસના કામને નિર્માણ થઈ રહ્યું છે, જેને વિશ્વસંસ્કૃતિ કહી શકાય છે. લીધે લાગેલા થાકને ચાના ઘૂંટડાથી દૂર કરવા પ્રયત્ન કરતાં પ્રશ્ન: ધર્મ ભિન્ન ભિન્ન સંપ્રદાય અને વિચારધારાઓને શ્રી ચીમનભાઈએ રખના અણસારાથી જ પ્રશ્નના ઉત્તર ૨૫- લીધે વ્યકિતને ખંડિત નથી કરતો? ભૂતકાળમાં અને વર્તમાનમાં વાની પોતાની તૈયારીને સંકેત કર્યો અને મેં તીરની માફક પ્રથમ પણ એનાં ખરાબ પરિણામ શુદ્ધો અને સાંપ્રદાયિક ઝઘડાઓના
રૂપમાં આવ્યાં છે એ પણી સમક્ષ છે. પ્રશ્ન છોડયો! ‘આધુનિક વૈજ્ઞાનિક યુગમાં ધર્મને પ્રભાવ જનજીવન પર
ઉત્તર: સ્થાપિત ધર્મનાં ખરેખર ઘણાં ખરાબ પરિણામ ઓછો થઈ રહ્યો છે અને વ્યકિત પર ધર્મની પકડ ઢીલી થઈ રહી
આવ્યાં છે, ચર્ચે રૅસ્ટેયને જયારે બહિષ્કાર કર્યો ત્યારે ટૅન્સ્ટોયે છે, એ સંબંધમાં આ૫નું ચિન્તન શું છે?”
જે જવાબ આપ્યો હતો એમાં એસ્ટાબ્લિડ ક્રિશ્ચિયાનિટી - થોડીક ક્ષણ માટે મૌન છવાઈ ગયું. એ પછી પ્રત્યેક શબ્દ
સ્થાપિત ધર્મનાં દૂષણ ભારપૂર્વક બતાવવામાં આવ્યાં હતાં. પર ભાર મૂકતાં ચીમનભાઈએ કહ્યું: “ધર્મને પ્રભાવ ઓછો થશે એમણે ક્રિશ્ચિયાનિટી વિશે જે કહ્યું હતું એ બીજા ધર્મોને છે કે વ્યકિત પર એની પકડ ઢીલી થઈ છે એમ હું માનતે પણ લાગુ પડે છે. ઓછા લોકોમાં સ્વતંત્ર વિચારશકિત હોય છે નથી. ધર્મનાં બે રૂપ છે: સ્થાપિત – એસ્ટાબ્લિશ્ક ચર્ચ તેમ જ
અને દરેક માણસને કંઈક આધારની જરૂર પડે છે. ધર્મના નામે માનવજીવનનાં નૈતિક મૂલ્ય. વ્યકિત પર સ્થાપિત અર્થાત સાંપ્ર
એમને આ આધાર મળી જાય છે અને ધર્મની જે ક્રિયાઓ હોય છે
એમાં તેઓ પિતાના વ્યકિતત્વને ડુબાડી દે છે અને એક પ્રકારની દાયિક ધર્મની પકડ ઓછી થઈ રહી છે, બેઝિક - મૂળભૂત
સંતોષની ભાવનાને પોતાના હૃદયમાં અનુભવ કરે છે. મૂલ્યની વિચારવાન મનુષ્ય માટે પકડ ઢીલી થઈ જ શકે નહિ,
પ્રશ્ન: ધર્મના નામે આટલા બધા મતભેદ, સંપ્રદાય અને માત્ર એનું સ્વરૂપ બદલાય છે. આ સમયમાં બુદ્ધિવાદી એપ્રોચ
વાડાબંધી કેમ ઊભી થઈ? તમારી દષ્ટિએ આ સંઘર્ષ - વિગ્રહનું વધારે જોવા મળે છે. બુદ્ધિની મર્યાદા છે. જે અંતિમ પ્રશ્ન છે
કારણ શું છે? એને ધાર શ્રદ્ધા પર છે. પણ આ શ્રદ્ધા બુદ્ધિથી પર છે, એટલે
પ્રશ્નની ગંભીરતાને ધ્યાનમાં લઈને ચીમનભાઈએ ખુરશી કે જયાં બુદ્ધિ નથી પહોંચી શકતી ત્યાં છે. લૉજિકને
પર પીઠ ટેકવીને એક ક્ષણ માટે આંખો બંધ કરી દીધી અને Patsald-What must be and what can be, that is
પછી ઉત્તર આપ્ય: પ્રીસ્ટહૂડ ( Priesthood ) આનું જે હેવું જોઈએ અને જે થઈ શકે છે, એ એ છે. ત્યાં શ્રદ્ધા
મૂળ કારણ છે. સાચા ધર્મમાં જે વિશાળતા છે એ પ્રીસ્ટડને આવે છે. જે રીતે જગતમાં મંગલમય શકિત હોવી જ જોઈએ,
લીધે સંપ્રદાયમાં રહેતી નથી; પરિણામે સંઘર્ષ વધે છે. બીજું કારણ ન હોય તે ગત ધારણ જ થઈ શકે નહિ, અને આવી શકિત
મનુષ્યને સ્વભાવ છે. મનુષ્યનું હૃદય અને દષ્ટિ એટલાં વિશાળ હોય છે - એ સંભવ ન હોય તે પછી એ “છે એવી શ્રદ્ધા બુદ્ધિગમ્ય નથી હોતાં. એની દષ્ટિ કમશ: પરિવાર, જાતિ અને દેશ સુધી શ્રદ્ધા છે. આમાં બુદ્ધિ અને શ્રદ્ધાને સમન્વય છે. આવા
સીમિત હોય છે, જેમાં એને પિતાનાપણું લાગે છે. આ બેઝિક ધર્મ વિચારવાન મનુષ્યના જીવનમાં તથા બીજા બધામાં બધું ધર્મના નામે સંપ્રદાયમાં જ થઈ શકે છે. સાચે ધર્મ તે ક્રાંતિઆવે છે-આવવો જોઈએ.
કારી હોય છે. એ તો નિત્ય નવાં મૂલ્યોનું નિર્માણ કરે છે. એ પ્રશ્ન: પણ બેઝિક ધર્મ અથવા તે માનવજીવનનાં મૂલ્યોને
રૂઢિ અને પરંપરાને દૂર કરવાવાળા હોય છે. વિશ્વના પ્રત્યેક અવપણ હૃાસ થઈ રહ્યો છે?
તાર, તીર્થકર અથવા તે પયગંબર ક્રાંતિકારી જ રહ્યા છે. ઉત્તર: માનવીની પ્રવૃત્તિમાં બે તત્ત્વો રહેલાં છે - દેવી અને પ્રશ્ન: બધા ધર્મોને એક મંચ બને એ રીતે એકતા સધાય આસુરી. ઈતિહાસનું પરિવર્તન સીધી લીટીમાં થતું નથી, હમેશાં ચક્રમાં થાય છે; જેમ કાલિદાસે કહ્યું છે કે “નિરૌગરછયુપરિ ચ ઉત્તર : નહિ, વિભિન્ન ધર્મોની એકતા થઈ શકે નહિ. બધા દશા, ચક્રનેમિક્રમેણ.” ઈતિહાસની દશા ચક્રના જેવી હોય છે. જંગ
ધર્મ સંપ્રદાય એક થઈ શકે તેમ નથી. સંપ્રદાયમાં પરસ્પર વૈમનસ્ય તના ઈતિહાસમાં પણ કયારેક નૈતિક મૂલ્યની અવનતિ સવિશેષ
ન હોય એવું બની શકે છે. સમભાવ કે સહિષ્ણુતા હોઈ શકે છે જોવા મળે છે અને કયારેક એછા પ્રમાણમાં એ દેખાય છે. પણ
અને એ જરૂરનું છે. આખી દુનિયામાં એક જ ધર્મ હોય એ સત - અસત નું દ્રઢ સનાતન છે. કયારેય એવું જોવા નહિ મળે
સંભવિત નથી, અને જરૂરી પણ નથી. કે એક અથવા તે બીજા તવને સંદતર અભાવ હોય.
પ્રશ્ન: જૈન ધર્મ તે અનેકાન્તવાદી અને સ્યાદવાદી છે
છતાં એમાં પણ આટલા સંપ્રદાય થવાનું તમારી દષ્ટિએ શું કારણ માનવજીવનના અસ્તિત્વને આધાર સદ્ પર છે, ભલે એને હોઈ શકે? કિઈક વાર હૃાસ પણ દેખાતે હોય. અન્તિમ વિજ્ય સત્ ને જ ઉત્તર : જ્યારે કોઈ પ્રભાવશાળી આચાર્ય થાય છે ત્યારે થાય છે. અત્યારે નૈતિક મૂલ્યોને હૃાસ વધારે દેખાય છે કેમકે માનવ- તેઓ પોતાને સંપ્રદાય બનાવવા ઇચ્છે છે અને એમના અનુયાયીજીવનની સમસ્યાઓ ઘણી જટિલ બની ગઈ છે અને આ જટિલ એનું જૂથ પણ બની જાય છે. સાચી વાત તો એ છે કે જૈન સમસ્યાઓનું સમાધાન માનવીની બુદ્ધિને હજુ જડયું નથી. પણ જે ધર્મને સ્યાદવાદને સિદ્ધાંત જૈનના વાસ્તવિક જીવનમાં ઉતર્યો જ બેઝિક – મૂળભૂત મૂલ્ય છે અને પ્રભાવ ક્રમશ: વધવાને જ છે. નથી. દિગમ્બર, શ્વેતામ્બર પરંપણ કદાચ મહાવીરના સમયથી વિજ્ઞાને જે “મીન્સ ઑફ કોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સ્પર્ટ આપ્યા છે હશે પણ એ પછી જેનામાં જે સંપ્રદાય થયા એ મહદ્ અંશે