________________
પ્રબુદ્ધ . જીવન
ત, ૧-૬-૧૯૭૨
શહેરી મિલકતની ટેચમર્યાદા ગરીબી હટાવવા માટે છે કે ભાગ્યે જ કહેવાની જરૂર છે કે હું મિલકત અને આવકની મેટાં શહેરોમાં રહેણાકનો પ્રશ્ન હલ કરવા માટે? શહેરમાં ભાગ્યે જ અસમાનતાઓ દૂર કરવામાં અથવા બને તેટલી ઓછી કરવામાં કોઈ મકાન એવું હશે કે જે ખાલી હોય. શહેરમાં ખાલી જમીન પડીદઢપણે માનું છું. હું લગભગ ૩૬ વર્ષથી સાચા સમાજવાદમાં હોય અને માલિકે તેને કાંઈ ઉપયોગ કરતા ન હોય તે લઈ . શ્રદ્ધા ધરાવું છું. પણ હું માનું છું કે તે માટે સાચા ઉપાયે લેવા તેના ઉપર સરકારે મકાન બાંધે તે સમજી શકાય. વસવાટ થયેલી જોઈએ. અધકચરા, ઉતાવળિયા, ગરીબને ખરેખર લાભ થવાને મિલકતો અને તેમાં પણ તેને અમુક વધારાને હિસ્સો લઈ લેવાથી બદલે માત્ર કાંઈક કર્યું છે એવું બતાવી રાજી કરવા લીધેલ પગશું લાભ છે? એવી મિલકતમાં સરકાર ભાગીદાર થાય તેટલું જ લાગે, જેને પરિણામે ગેરવ્યવસ્થા અને અનિશ્ચિતતા વધે તેથી કલ્યાણ પરિણામ આવે.
થવાનું નથી. આ સંબંધે ઉપલબ્ધ સરકારી નિવેદને મેં કાળજીમિલકતની અસમાનતા દૂર કરવી હોય તો સીધો ઉપાય પૂર્વક વાંચ્યાં છે અને મને ખરેખર જે શંકાઓ થઈ છે તે રજૂ કરી છે. એ છે કે બધા પ્રકારની મિલકતની ટેચમર્યાદા બાંધવી અને આ સંબંધે ઉચ્ચ કક્ષાએ હજી મંત્રણાઓ ચાલુ છે. હું આશા રાખું વધારાની મિલકત, કરવેરા વધારી અથવા બીજી રીતે વળતર આપીને છું કે પરિપકવ વિચારને પરિણામે ખરેખર અસરકારક અને લાભકે એણું આપીને કે બિલકુલ એ આપીને, લઈ લેવી. આમ કરવાથી દાયી હોય તેવાં જ પગલાં લેવાશે. તે ગરીબી કેટલી હટશે તે અલગ વાત છે, પણ આ માર્ગ સીધે ૨૬-૫-'૭૨
ચીમનલાલ ચકુભાઈ શાહ લેખાશે.
: પૂરક નેધ: આં લખ્યા પછી સમાચાર આવ્યા છે કે રાજસ્થાન શહેરી મિલકતની ટોચમર્યાદા કેવાં શહેરને લાગુ પડશે? દસ
ધારાસભાએ કેટલાક ફેરફારો સાથે ટોચમર્યાદાને ખરડો પસાર કર્યો - હજારની વસતિવાળાંને? એક લાખ કે પાંચ લાખની વસતિવાળાંને?
છે. મુખ્ય ફેરફારો આ પ્રમાણે છે: * - વધારાની મિલકત લઈ લેવાય તેનું વળતર આપવું હોય તે
(૧) કાયદાનો અમલ ૧-૧-'૭રને બદલે ૧૬-૮-'૭૧થી તેની કિંમત કેવી રીતે નક્કી થશે? એક જ ઘારણે? શહેરે શહેરે
થશે. કારણ કે ૧૬-૮-૭૧ ના રોજ મુખ્ય મંત્રીએ જાહેર કર્યું હતું અને એક શહેરમાં પણ લત્તે લત્તે કિંમતમાં ફેર છે. કિંમત
કે આ કાયદો કરવાને સરકારને ઈરાદે છે. પરિણામે ૧૬-૮-૭૧ વધતી જ રહી છે. જુદાં જુદાં ધારણ અપનાવાશે?
પછી થયેલ મિલકતની હેરફેર રદબાતલ ગણાશે. પૂરી કિંમત આપી ટેચમર્યાદા બાંધતા કાયદાએ કોણ કરશે ? કેન્દ્ર સરકાર બધાં
કેઈએ મિલકત ખરીદી હોય તેનું શું? વેચાણ રદ ગણાશે? ખરીરાજ્ય માટે કે દરેક રાજ્ય પિતાને ફાવે તેમ? એક વિચારણા
દનારે મકાન તોડી નાખ્યું હોય, નવું બાંધ્યું હોય, મોટા ફેરફાર કર્યા એમ છે કે કેન્દ્ર સરકાર જ કાયદે કરે. મિલકત સંબંધે કાયદા
હોય તેનું શું? વેચાણ કાયમ રાખી, આવેલ રકમને સ્થાવર મિલકત કવાને અધિકાર રાજ્યને છે, પણ રાજ્ય તે અધિકાર કેન્દ્રને
ગણી, ટોચમર્યાદા લાગુ પાડશે? સરકાર કોઈ કાયદા કરવાને “ઈરાદો” સુપરત કરી શકે છે. કેટલાંક રાજ્યોએ તેમ કર્યું છે. જ્યારે કેટલાંક
જાહેર કરે પછી, લેકરને કેઈ વ્યવહાર કરવો જ નહિ? ઈરાદા , રોજ આવા કાયદા કરવા શરૂ કર્યા છે. તામિલનાડુ કે ઓરિસ એટલો બધો જાહેર થાય છે કે બધા વ્યવહાર કઈ ભાવી દેવા પડે.
જ્યાં કેંગ્રેસ સરકાર નથી તે રાજ્યો આવા કાયદા ન કરે તે શું? Retrospective legislation is very rare, only when | દરેક રાજ્ય કાયદો કરે અને કોઈ વ્યકિતને એકઠી વિશેષ રાજ્યમાં
inevitable. મિલકત હોય તે ટેચમર્યાદા ગણવા બધાં રોજની મિલકત ભેગી
(૨) કુટુમ્બના જુદા જુદા સભ્યોની માલિકીની સ્થાવર મિલકત ગણાશે કે દરેક રાજ્યમાંની મિલકત જુદી, ખાસ કરીને દરેક
હોય તે ટોચમર્યાદા નક્કી કરવા કુટુમ્હાની માલિકીની ગણાશે. કુટુમ્બની રાજ્યની ટોચમર્યાદા જુદી હોય છે?
વ્યાખ્યા છે. પતિ-પત્ની અને તેનાં સંતાને, માબાપ અને છ દીકરા મધ્ય પ્રદેશ રાજ આ કાયદો કર્યો છે એમ છાપામાં હતું.
હેય, બધા જુદા હોય, દરેક પરાકેલ હોય અને સંતાને હોય, દરેકને એમ પણ હતું કે કેન્દ્ર સરકારને આ કાયદામાં ઘણી ખામીએ
પિતાની સ્વતંત્ર મિલકત હોય, બધી ભેગી ગણાશે? સંતાને સ્વકમાઈ લાગી છે અને મંજૂરી આપતા પહેલાં આ ખામીઓ દૂર
કરતાં હોય, કોઈ પાસે એછી મિલકત હોય, કેઈ પાસે વધારે હોય, કરવાનું કહેવાશે. છાપામાં આવ્યું છે કે રાજસ્થાન ધારાસભામાં
બધી ભેગી ગણાશે? સંયુકત કુટુંબ ન હોય, અથવા વર્ષોથી જુદા ટેચમર્યાદા માટે ખરડો દાખલ થયે છે, જ્યારે બિહારમાં છેડા
હોય, બધું ભેગું ગણાશે? અધક્યરા (halfbaked) કાયદાને આ વખતમાં દાખલ કરાશે. છોપાની વિગત પ્રમાણે રાજસ્થાને ત્રણ
કદાચ ઉત્તમ નમૂનો ગણાશે. લાખની મર્યાદા બાંધી છે જ્યારે બિહાર બે લાખની મર્યાદા બાંધવા
- (૩) કેન્દ્ર સરકાર આ બાબત કાયદો કરશે તે રાજય પિતાને ઈરછે છે. રાજસ્થાનમાં આ મર્યાદા પાંચ વ્યકિતના કુટુમ્બ માટે
કાયદો રદ કરશે. કેન્દ્ર બે વરસ પછી કાયદો કરે ત્યાં સુધીમાં આ છે. તેથી વધારે સભ્યો હોય તે દરેક સભ્યદીઠ રૂ. ૨૫,૦૦૦ વધારે,
કાયદાનો અમલ થાય? બધાં રોજને એક ધારણે લાગુ પડે છે પણ વધુમાં વધુ ચાર લાખની મર્યાદા રહેશે. બિહારમાં પતિ - પત્ની અને
કાયદો કરવાનું કેન્દ્ર વિચારે છે અને તે જરૂરનું છે તે ઉતાવળ શું હતી? ત્રણ સગીર બાળકો માટે બે લાખની મર્યાદા હશે અને દરેક વધારાના
1 - () જે કાંઈ વળતર અપાય છે તે ૧૫ વરસના બેન્ડમાં અપાશે. સભ્યદીઠ રૂ. ૪૦,૦૦૦ની વધારે, રાજસ્થાનને કાયદો ૧-૧-૭૨ થી
(૫) કાયદાને ઉદ્દેશ સમજવતાં, પ્રધાને કહ્યું કે થેડી વ્યકિતઅને બિહારને ૧-૯-૭૦થી અમલમાં આવશે એટલે તે તારીખ
એના હાથમાં આ મિલકતની જમાવટ થતી અટકાવવા તથા રહેણાકના પછી મિલકતમાં કરેલ હેરફેર રદબાતલ ગણાશે. રાજસ્થાનના ખરડામાં
પ્રશ્નનો ઉકેલ લાવવા, તથા શહેરોમાં મિલકતની અસમાનતા દૂર ટોચમર્યાદા દસ હજારથી વધારે વસતિનાં શહેરોને લાગુ પડે છે. વળતર
કરી, સમાજવાદ લાવવાને ઉદ્દેશ છે. વધુમાં તેમણે કહ્યું કે ગરીબાઈ સંબંધે એવી જોગવાઈ છે કે ટોચમર્યાદા કરતાં વધારે મિલકત હોય
અને પછાતપણું દૂર કરવાને સરકારને આ પ્રામાણિક પ્રયત્ન છે. તે પહેલા એક લાખના પચીસ ટકા, બીજા એક લાખના વીસ ટકા
વધારાની મિલકત, નજીવું વળતર આપી સરકાર લઈ લે એટલે
મિલકતની જમાવટ અને અસમાનતા ઓછાં થશે. પણ તેથી સમાજવાદ અને ત્યાર પછી ત્રણ લાખના પંદર ટકા અને પછી દરેક લાખ
આવે કે રહેણાકના પ્રશ્ન ઉકલે એ કથન સત્યથી વૈગનું છે. સરકારની દસ ટકા વળતર મળશે. આ ખરડે છેવટે શું સ્વરૂપ લેશે તે હજી પ્રામાણિકતાની શંકા ન કરીએ, પણ આ કાયદાથી ગરીબાઈ કે પછાતજોવાનું રહે છે. છાપાના એવા સમાચાર છે કે ગુજરાતે શહેરી પણું અસરકારક રીતે દૂર થશે તેમ કહેવું વધારે પડતું છે. મિલકતની ટોચમર્યાદા સંબંધે નિર્ણય લેવાનું કેન્દ્ર સરકાર પર છોડયું છે. ૨૭-૫-'૭૨
ચીમનલાલ ચકુભાઈ શાહ