________________
તો, ૧૬-૫-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
દારૂબંધી ચાકડે ચડી છે... - શિક્ષણ અને સમાજકલ્યાણ માટેના મંત્રી શ્રી શેખાવાળાએ ભરેલું હોવું જોઈએ. તે ટેકો અને ટીકા, પેડલ અને બ્રેક મળીને દારૂબંધીને અમલ સંતોષકારક રીતે થયું નથી પણ તેને કડક હાથે સાઈકલ આગળ ચાલે. અમલ થવો જોઈએ એવા આશયનું વિધાન કર્યું તેમાં પણ ટીકા- દારૂબંધીની બાબતમાં ટેકેદારો અને ટીકાકારોની ભૂમિકા પેડલ દષ્ટિવાળા બુદ્ધિજીવીએએ દારૂબંધીની નિષ્ફળતાને એકરાર” અને બ્રેક જેવી એક હેતુને વરેલી પરસ્પર પૂરક છે કે દારૂબંધીના શોધે, એ વાત આમ તે, ઊડતા તણખલા જેવી છે. પણ એ તણ- મૃગને જિવાડવા માગતા ઋષિ અને ખતમ કરવા માગતા શિકારી ખલું પવન કઈ દિશામાં વાવા માંડે છે તે દેખાડે છે. એ પવન જેવી પરસ્પર વિરોધી છે? દારૂબંધી માટે અનુકૂળ નથી અને એ તણખલું એકાકી પણ નથી. દારૂબંધીના પ્રખર પુરસ્કર્તા શ્રી પ્રભુદાસ પટવારી અને દારૂદારૂબંધી વિશે નવા યુગની નવી પરિસ્થિતિમાં તલસ્પર્શી અધ્યયન બંધીના વિરોધી તરીકે ખરી ખાટી છબિ જેમની બંધાવા માંડી છે તે કરવું પડે એ જરૂરી થઈ પડયું છે. દારૂબંધીને પાયે ફરીથી સુદઢ ડે. અમૂલ દેસાઈ, એ બંનેની સાથે કલાકેની વાતચીત પછી મારી કરવા માગનારે નવી પેઢીમાં નવાં તપ તપવાં પડે એ અનિવાર્ય પોતાની જે છાપ પડી છે તે અહીં રજૂ કરીશ.' થતું જાય છે. ' | દારૂબંધી અંગે જૂના જોગીઓની શ્રદ્ધા અવિચળ છે, કારણ
દારૂથી શારીરિક નુકસાન થાય છે તે વિશે ટેકેદાર અને ટીકાકાર" એમના દિલમાં પેઢીઓથી સીંચાયેલા જૈન-વૈષ્ણવ ધાર્મિક સંસ્કારોની બંને પક્ષ સંમત છે. બલકે અમૂલભાઈને દાવો છે કે એમણે નોનભૂમિ પર ગાંધીજીએ તર્કશુદ્ધ રીતે મઘનિષેધના વિચારોનું વાવેતર
પણથી પડોશના જ પીઠામાં દારૂડિયાઓની દુર્દશા સગી આંખે જોઈ કર્યું હતું. પરંતુ ત્રીશી અને ચાળીશીમાં આવેલા નવા લોકોની ધાર્મિક
છે, પીઠા પર પિકેટિંગ કરીને તે એમની કારકિર્દી આરંભાઈ છે લાગણીઓનું આધુનિક આચારવિચારનાં વહેણમાં ઠીક ઠીક ધોવાણ
અને ડોકટર તરીકે દારૂથી થતી તનમનની ખુવારી તેઓ જેટલી જાણે થયું છે અને આર્થિક રીતે દારૂબંધી રાજ્ય સરકારને બેટના ખાડામાં
છે તેટલી તે દારૂબંધીના બિનતબીબી હિમાયતીએ ન જ જાણી શકે. ઉતારનારી છે એવી દલીલ એમનાં દિમાગ પર છેલ્લા બે દસકાથી
પરંતુ તાડીની એ તરફેણ કરે છે. કારણ એક તો કાંઠાની અંગ્રેજી અખબારોના સતત પ્રચારથી હવે ઠસી ગઈ છે. તે કરતાં
દરિયાપરજને પાણી સાથે રાતદિવસ જીવવામાં તાડીના ગરમાવાની તામિલનાડુ કે મહારાષ્ટ્રની જેમ દારૂબંધીને દૂર કરીને કે મેળી પાડીને
જરૂર લાગે છે, તેમને તેની આદત છે, અને રાનીપરજમાં પણ શિક્ષણ અને સમાજલ્યાણ માટે જોઈનું નાણાં-સાધન ગુજરાતે પણ
તે ફેલાઈ છે. બીજું તાડીને કાયદાથી દબાવી દેવા જતાં ગળ શા માટે ઊભું ન કરવું, એવો પ્રશ્ન તેના મનમાં ઘળાય છે.
અને નવસારથી ઠેર ઠેર બનાવા ગંદો દારૂ અને ડિનેચર્ડ સ્પિરિટ કોંગ્રેસના ભાગલા અને જૂની નેતાગીરીના અસ્ત સાથે આ હૈયાની
બહુ મોટા પ્રમાણમાં વપરાવા લાગ્યાં છે અને તાડી તે નશાની વાત હવે હઠ પર આવવા માંડી છે. મોરારજીભાઈની અકારી નેતા
સાથેસાથે થોડાં પેપર્ક તો પૂરાં પાડે છે, જ્યારે લઠ્ઠો કે ગીરીને ફગાવી દેવાની સાથેસાથે ‘ટબનાં પાણી ભેગે ટાબરિયે”
ડિનેચર્ડ સ્પિરિટ તે કેવળ નુક્સાન જ નુક્સાન કરે છે. પણ ફેંકી દેવા જેવું થતું હોય તે નવાઈ નહિ.
અમૂલભાઈ માને છે અને આંકડા આપીને કહે છે કે નવસારની
આયાત ક્લાઈકામની જરૂર કરતાં અનેક ગણી વધુ થાય છે અને પરંતુ મનના ભાવા-અભાવાને કારણે મૂકીને તપાસી લેવા જેવી
જયાંથી ગોળ બહાર ચડતો તેવાં સ્ટેશન પર ગોળ બહારથી પ્રમાણ વાત એ છે કે શું દારૂબંધી ખરેખર નિષ્ફળ ગઈ છે? શું દારૂબંધીથી
બહાર અણાય છે. હોળી-ધુળેટી પહેલાં ડિનેચર્ડ સ્પિરિટ બનાવતાં ગુજરાતના સામાન્ય માનવીને કશે ફાયદો નથી થ? દારૂબંધી કરવા
કારખાનાં પર ડેરનું દબાણ વધી પડે છે. પાછળના મૂળ હેતુ શું તને માર્યા ગયા છે?
અમૂલભાઈની દલીલને સારાંશ એ છે કે દારૂબંધીના કાયદાથીદારૂબાંધી પાછળ ચાર હેતુ હતો: (૧) શારીરિક હાનિ અટકાવવી,
૧. વધુ હાનિકારક દારૂ પિવાય છે. (૨) માનસિક-નૈતિક હાનિ રોકવી, (૩) દારૂબંધીમાંથી પેદા થતા અન્ય | સામાજિક અપરાધ અટકાવવા, (૪) આર્થિક બરબાદી રેકીને દારૂમાં
૨. મદ્યપાન ભૂગર્ભમાં જતું રહ્યું છે, ઉપર દેખાતું નથી, તેથી હાનિ
- વધી છે, ઘટી નથી. વેડફાતી સંપત્તિ અને સમયને વધુ ઉત્પાદક અને સર્જનાત્મક કામે માં વાળવાં. આ હેતુએ શું સદંતર નિષ્ફળ ગયા છે?– અડધાપડધા ૩. પોલીસ ખાતું જે એક કાળે કુશળતામાં ઈગ્લેંડના સ્કોટલૅન્ડયા સફળ થયા છે?—કે શરૂમાં થોડા સફળ થઈને હવે નિષ્ફળ જઈ રહ્યા છે?
પછી બીજે નંબરે આવતું, તેમાં દારૂબંધી નિમિત્ત બેહદ સડો
ફેલાઈ ગયો છે ને તેની એકંદર કાર્યક્ષમતા ખતમ થઈ ગઈ છે, સફળતા સે ટકા તે કાગળ પર જ મળતી હોય છે. બાકી વ્યવહારમાં તે કોઈ પણ પ્રયત્નનું પરિણામ સફળતા અને નિષ્ફળતાનું
૪. સમાજમાં ગેરકાયદેસર રીછૂપીથી કામ કરવાનું વાતાવરણ મિશ્રણ જ હોય છે. એ મિશ્રણમાં સફળતાનું પ્રમાણ કેટલું અને
વધ્યું છે. નિષ્ફળતાનું કેટલું તે જોઈને જ આપણે. એ પ્રયત્ન સફળ થશે કે નિષ્ફળ ગયે તે નક્કી કરીએ છીએ. ચૂંટણીમાં સફળ ઉમેદવાર ૪૫
આની સામે શ્રી પટવારી પણ દારૂબંધીની તરફેણને કેસ કે પપ ટકા મતથી જીતે તેયે એ બેઠક તો સે ટકા જ જીતે છે, મજબૂત દલીલો સહિત પેશ કરે છે.. પણ વિરોધ પક્ષવાળા કહેવાના કે આ તે લધુમતી વટથી કે નજીવી * શ્રી પટવારી આર્થિક કારણ પર સૌથી વધુ વજન આપે છે. બહુમતીથી જીત્યો માટે એની જીત નિષ્ફળ છે; નાહક છે. અડધો કેવળ ગાંધીજીના નામને પ્રતાપે દારૂબંધીને બચાવી રાખવાની મનેપ્યાલું પાણી જોઈને આશાવાદી ટેકેદાર કહેવાના કે હજી અડધો વૃત્તિ હવે ગાંધીવાદી વર્તુળમાં ઘટતી જાય છે, ન બૌદ્ધિક અને પ્યાલો ભરેલે છે! નિરાશાવાદી ટીકાકાર કહેવાના કે અડધો ખ્યાલ તાર્કિક પ્રયત્ન શરૂ થઈ ચૂક્યું છે તેની પ્રતીતિ એમની સાથે વાત તે ખાલી થઈ ગયું છે. હવે રહ્યું કેટલું?
કરતાં થયા વિના રહેતી નથી. પરંતુ આ બંને પક્ષો વચ્ચે એક વાત સમાન હોઈ શકે, ટેકેદારો તેમની મુખ્ય દલીલ સબળ છે. તેઓ કહે છે કે “ગરીબી ટેક અને ટીકાકારની ટીકા બંનેને હેતુ એક હોય કે પ્યાસે પાણીથી હઠાવ” એ કોંગ્રેસને જ નહિ, સમસ્ત રાષ્ટ્રને સંકલ્પ છે. દારૂબંધી