SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. 117. પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૪ : અંક ૨ મુંબઈ મે ૧૬, ૧૯૭૨ મંગળવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૭-૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ભારતે અણુશસ્ત્રો બનાવવાં જોઈએ? સંરક્ષણમંત્રી શ્રી જગજીવનરામે થોડા દિવસ પહેલાં લેકસભામાં ઉપદેશ આપવામાં સંકોચ નહેતા રાખતા અને જગતની નૈતિક જાહેર કર્યું કે આપણે ભૂગર્ભમાં અણુશકિતના પ્રયોગ કરવાનું આગેવાની આપણે લેતા હોઈએ એમ લાગતું. અણુશસ્ત્રોનાં જેટલાં વિચારી રહ્યા છીએ અને તે માટેની વૈજ્ઞાનિક પદ્ધતિને અણુશકિત વિરોધી બળે જગતમાં હતાં તેને આપણે ટેકે હતે. બન્ડ રસેલની પંચ અભ્યાસ કરી રહેલ છે. આ મહત્વની જાહેરાત પ્રત્યે જેટલું પુગવાશ કૅન્ફિરન્સ અને અન્ય વૈજ્ઞાનિકો જેઓ અણુશસ્ત્રોને લક્ષ અપાવું જોઈએ તેટલું અપાયું નથી. આ જાહેરાતથી આપણા વિરોધ કરતા તેમને આપણે આવકારતા. શરૂઆતમાં અમેરિકા દેશની અણનીતિમાં એક નવો વળાંક આવે છે અને તેનાં પરિ- પાસે જ ઝીણુશસ્ત્રો હતાં ત્યારે આ વિરોધ સબળ હતા. સામે ગંભીર વિચારણા માગે છે. શ્રી જગજીવનરામે એ પણ કહ્યું પણ પછી તો રશિયા, બ્રિટન, ફ્રાન્સ વગેરે દેશેરને અણુબૉમ્બ છે કે ભૂગર્ભ પ્રાગે અણુશકિતના શાતિમય ઉપયોગ માટે બનાવવા શરૂ કર્યા અને તેમાં પણ અમેરિકા અને રશિયા વચ્ચેની કરવાના છે. શાન્તિમય ઉપગ અને આક્રમક ઉપગ એ બે હરીફાઈ અતિ તીવ્ર બની અને બન્ને દેશોએ અણુશસ્ત્રોની જંગી વચ્ચેની ભેદરેખા પાતળી છે. એકમાંથી બીજા ઉપયોગ તરફ વળવું જમાવટ કરી ત્યારે પરિસ્થિતિ પલટાઈ ગઈ. આ બધા દેશે ભૂગર્ભ સહેલું છે. ધડાકા (underground test) કરતા થયા. તેને કારણે રણુશકિતના વિકાસની દિશામાં આપણે શરૂઆત કરી ત્યારથી દુનિયામાં ઝેરી હવા ફેલાય અને બીજા દેશોને પણ ભારે નુકસાન વારંવાર ભારપૂર્વક જાહેર કર્યું છે કે ભારતવર્ષ અણુશકિતને શાતિ- થાય તે કારણે આવા ભૂગર્ભ ધડાકા સામે સખત વિરોધ થયું. ભર્યા ઉપગ (Peaceful purpose) માટે જે તેને વિકાસ કરે ૧૯૬૨ના જૂન મહિનામાં, ગાંધી શાન્તિ સંસ્થાન - Gandhi છે, અLણુશસ્ત્રોને આપણે હમેશાં જોરશોરથી વિરોધ કર્યો છે. કોઈ Peace Foundation - hel leeslui Anti-Nuclear Arms પણ સંજોગેમાં અણુશસ્ત્રોને ઉપગ યુદ્ધમાં થ જોઈએ Convention યોજાયું. દેશ-વિદેશના વિચાર અને વૈજ્ઞાનિકો એ આપણી નીતિ રહી છે. જે મહાસત્તાએરિએ અણુશસ્ત્રો સજજ તેમાં હાજર રહ્યા. આ પરિપદ બિનસરકારી હોવા છતાં, સરકારનું પૂરું ક્ય છે તેને વિનાશ કરવો જોઈએ અને નવાં અણુશસ્ત્રો બનાવવા પ્રતિનિધિત્વ તેમાં હતું. રાષ્ટ્રપતિ ર્ડો. રાજેન્દ્રપ્રસાદે તેનું ઉદ્ઘાટન નહિ તેવી નીતિની આપણે હિમાયત કરી છે. અત્તરરાષ્ટ્રીય પરિ- કર્યું. ઉપરાષ્ટ્રપતિ ર્ડો. રાધાકૃષ્ણન વડા પ્રધાન નહેરુ અને કોંગ્રેસના પદોમાં, નિઃશસ્ત્રીકરણ પરિષદમાં અને અન્યથા આપણી નીતિ રહી પ્રમુખ અને બીજા આગેવાને તેમાં મેખરે હતા. ડૉ. રાજેન્દ્રપ્રસાદે છે કે યુદ્ધમાં અણુશસ્ત્રોનો ઉપયોગ અનૈતિક અને મહાવિનાશકારી તેમના ઉદ્ઘાટન-પ્રવચનમાં ગાંધીજીના અહિંસક પ્રતિકારનો ઉલ્લેખ હેઈ, તે સર્વથા તજવો જોઈએ. કરી જણાવ્યું કે non-violence is the only safe defence, સરકારી સ્તર ઉપર અને ખાસ કરીને નહેરુની આ નીતિ રહી not only for the individual but also for nations. uge છે. છતાં વખતોવખત અવાજ ઊઠયો છે કે ભારતે અણુશસ્ત્રો બના- આવી અંતિમ અહિંસાને પ્રશ્ન બાજુએ રાખી, ડૉ. રાજેન્દ્રખ્રસાદે વવાં જોઈએ. અણુશકિત પંચના પ્રમુખ અને આદ્યપ્રણેતા ડે. કહ્યું કે, આ સંમેલનને ઉદ્દેશ કાંઈક મર્યાદિત છે અને તે ઉદ્દેશ છે : હેમી ભાભાના મનમાં Peaceful purpose સાથે Security, "Our objective is a limited one, namely, the દેશના સંરક્ષણનું તત્ત્વ રહ્યું હતું. Potential Military use of cessation of nuclear tests, banning of nuclear weapons atomic energy-જરૂર પડયે અણુશકિતનો લશ્કરી ઉપયોગ and total disarmament. This should, of course, include ધ્યાનમાં રહ્યો છે છે. અણુશકિતના વિકાસ માટે જે પગલાંઓ the manufacture and use of nuclear weapons of any kind whatsoever and the destruction of existing લેવાયાં છે તેમાં આ તત્ત્વ પણ ભાગ ભજવ્યો છે. અલબત્ત, સંરક્ષણ nuclear stockpiles." માટે જ, કામણ માટે નહિ એ સ્પષ્ટ કર્યું છે, પણ સંરક્ષણ અને આ ઉદ્દેશના સમર્થનમાં ઘણાં વિદ્રત્તાભર્યા પ્રવચને થયાં. અણુઆક્રમણની રેખા પાતળી છે. હથિયાર હોય પછી સંરક્ષણ માટે વપરાય શસ્ત્રોની ભયંકર વિનાશકતા, તેની અનૈતિકતા, તેની અંતિમ નિષ્ફળતા છે કે આક્રમણ માટે તે કહેવું મુશ્કેલ છે. Best form of વગેરે બતાવતાં વ્યાખ્યાને ફરીથી વાંચવા યોગ્ય છે. આ સંમેલનના defence is attack. Ú. હોમી ભાભાએ એક વખત એમ કહ્યું પરિણામે આપણાં પ્રતિનિધિમંડળે વિદેશમાં - ખાસ કરી અમેરિકા હતું કે આપણે ધારીએ તે ૧૮ મહિનામાં એંટમબૉમ્બ બનાવી શકીએ અને રશિયા ગયાં, આ બન્ને મહાસત્તાઓને સમજાવવા માટે. શ્રી. એટલે દરજજે આપણી વૈજ્ઞાનિક પ્રગતિ થઈ છે. શજગેપાલાચારી અમેરિકા ગયા હતા અને તે વખતના પ્રમુખ શ્રી નહેરૂએ આ નીતિ સ્વીકારી ત્યારે ગાંધીજીની અસર દેશ કેનેડી ઉપર ઘણા પ્રભાવ પાડો. ઉપર હતી અને અહિંસા કે શાન્તિમય માર્ગના આપણે હિમાયતી ૧૯૬૨ના અંત ભાગમાં ચીની આક્રમણથી આપણા દેશમાં હતા. હકીકતમાં આઝાદી પછીનાં પહેલાં દશ વર્ષ, નહેરુ દુનિયાને પરિસ્થિતિમાં પલટો આવ્યો, આપણી હાર થઈ તેને કારણે અણુ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy