________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૭૨
- બાગીઓની શરણાગતિ અંગે શ્રી જયપ્રકાશ નારાયણનું પ્રવચન એક
[ ડાકુઓની શરણાગતિ વિશે શ્રી પ્રકાશજીએ આપેલ પ્રેરક પ્રવચનને સારભાગ અહીં આપવામાં આવે છે. ડાકુએ મૂળ બહારવટિયા, જેને રાંબલ ઘાટીમાં બાગી કહે છે. સામાજિક અને આર્થિક સમસ્યાઓને કારણે બહારવટે ચડયા પછી, તેમાંથી છૂટવું મુશ્કેલ પડે છે અને ગુનાની પરંપરા વધતી રહે છે. પછી તેની ટેળીઓ થાય છે. કેટલીક વીરતાની પરંપરા તેમાં હતી. સ્વેચ્છાએ સ્વીકારેલ કેટલીક મર્યાદાઓ પણ તેમાં હતી, જેવી કે સ્ત્રીઓની છેડતી કોઈ દિવસ ન કરવી. ઘંટથી પ્રાપ્ત થયેલ મિલકતમાંથી કેટલાંક લોકોપયોગી કાર્યો પણ થતાં, જેવાં કે સ્કૂલ, દવાખાનાં, ગરીબોને મદદ વગેરે. આ પરંપરા ધીમે ધીમે ભૂંસાતી રહી છે.
શ્રી જ્યપ્રકાશજીએ તેમના પ્રવચનમાં કેટલાક મુદ્દાઓ ઉપર ભાર મૂકયો છે તે તરફ ધ્યાન ખેંચું છું. તેમણે નમ્રતાથી કહ્યું કે આ કામમાં પતે નિમિત્ત માત્ર છે. તે માટેની નૈતિક અથવા આધ્યાત્મિક યોગ્યતા પિતાની નથી. આ કામને અત્યારે આટલી મોટી સફળતા મળવાનાં કારણેમાં તેમણે જણાવ્યું કે વિનેબાજએ ૧૨ વર્ષ પહેલાં બીજ વાવેલું તે આજે ફળીભૂત થાય છે. બીજી, વિનોબાજી પાસે ૧૯૬૦માં શરણાગતિ થઈ ત્યારે તેની શરૂઆત બાગીઓએ પોતે કરી હતી. તે વખતે તહેસીલદાર બાગીએ સ્વેચ્છાએ વિનોબાજી પાસે આવી શરણાગતિ સૂચવી હતી. તે જ રીતે આ વખતે પણ ડાકુએના પ્રખ્યાત નેતા માધસિંહે પતે જયપ્રકાશજી પાસે આવી આગ્રહપૂર્વક આ કામ હાથ ધરવા વિનતિ કરી. જયપ્રકાશજીને ખાતરી થઈ કે બાગીઓમાં ખરેખર હૃદયપરિવર્તન થયું છે અને માત્ર થોડા બાગી જ નહિ પણ લગભગ બધા શરણે આવવા તૈયાર થયા છે અને સદીઓ જૂના આ રોગનું કદાચ કાયમી નિવારણ થાય. તેમણે એ પણ કહયું કે આ વખતે વડા પ્રધાનથી માંડી, મુખ્ય મંત્રીઓ અને સરકારી તંત્રને પૂરો સહકાર અને સહાનુભૂતિ રહ્યાં છે. સૌથી અગત્યની વાત તેમણે એ કહી કે ડાકુઓની આ જટિલ સમસ્યા હલ કરવામાં તેમની શરણાગતિ તે માત્ર શરૂઆતની પ્રક્રિયા છે. આ સમસ્યા, માનસિક, સામાજિક, આર્થિક અને નૈતિક એવા અનેક પ્રશ્નોની બનેલી છે. ઘણું કામ હજી બાકી રહે છે, જેમાં સરકાર, સામાજિક કાર્યકરો અને પ્રજાને પર સહકાર જોઈશે. હવે પછીનું કાર્ય છે બરાબર સમજણપૂર્વક નહિ થાય તે, નવા ડાકુએ પેદા થાય અને ઈતિહાસનું પુનરાવર્તન થશે. હિંસાના માર્ગમાંથી અહિંસા તરફ જવાને આ અદ્ભુત પ્રયોગ છે. -ત્રી)
તા. ૨૬-૪-૭૨ બુધવારના રોજ સાંજના ૬-૦૦ વાગ્યે દુ:ખી થઈ ગયેલા માણસો માટે જ્યારે એને ત્રાસ અસહ્ય થઈ શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સર્વોદયનેતા શ્રી જયપ્રકાશ પડે છે ત્યારે તે પિતાના દિલના વૈરાગ્નિને સંતોષવા માટે ડાકુઓ નારાયણને “ડાકુઓની શરણાગતિ ” એ વિષય ઉપર શ્રી મુંબઈ કે બાગી બને છે અને એવા વિસ્તારમાં વસતી આમજનતાને જૈન યુવક સંઘના આશય નીચે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ત્રાહિમામ પોકરાવે છે. તેને સારો ઉપાય સમાજ કે સરકાર વિચાઅધ્યક્ષસ્થાને એક જાહેર વાર્તાલાપ રાખવામાં આવ્યો હતે. રતાં નથી. તેઓને સમાજના દુશ્મને ગણીને તેમને ખતમ કરવાને શરૂઆતમાં શ્રી ચીમનભાઈએ શ્રી જયપ્રકાશજીને આવકાર
ખેટે માર્ગ ગ્રહણ કરવામાં આવે છે એ કારણે આવા લોકોની ટેળીઆપતા જણાવ્યું કે જેમને કીર્તિ, સત્તા કે ધનને કોઈ લોભ નથી
એને વધારે થતું રહે છે અને આમજનતાની મુશ્કેલીઓને પણ. સ્પર્શી શકો અને ગાંધીજીને વારસો જેમણે સાચવી રાખે છે એ આપણા સૌના અંતરમાં સારી અને બૂરી ઇચછાઓ ચાલતી પ્રકારની ભારતમાં ગણીગાંઠી વ્યકિતએ રહી છે તેમાં શ્રી જ્ય- હોય છે. વિનોબાજી તેને “દેવ - અસુર સંગ્રામ' કહે છે. આ રીતે જે પ્રકાશજી અગ્રસ્થાને ગણાય, એ કારણે આપણા દિલમાં તેમનું લોકોના ટેળીના એક માણસે આવીને એક વખત, વિનોબાજી અનન્ય સ્થાન છે. દુનિયાના ઇતિહાસમાં અપૂર્વ ગણાય એવો બનાવ- એ વિસ્તારમાં વિચરતા હતા ત્યારે વિનતિ કરી કે આ બધાને બોલા-ડાકુઓ–બાગીઓનું આત્મસમર્પણ–તેમના પરના વિશ્વાસના વીને આપ સાચે રસ્તો બતાવે તે આત્મસમર્પણ કરવા તેઓ કારણે બન્યો છે. આવા એક અભૂતપૂર્વ કાર્યના શ્રી જયપ્રકાશજી
અવશ્ય તૈયાર થશે. ત્યારે વિનોબાજીએ પ્રયત્ન કરી જોયો. પરંતુ નિમિત્ત બન્યા છે તે એક ગૌરવપ્રદ બીના ગણાય. અને તેમની ત્યાર પછી રારકારી ક્ષેત્રે પૂરો સાથ ન સાંપડયો. ત્યાર બાદ મેજર નબળી તબિયત હોવા છતાં આપણા નિમંત્રણને માન આપીને જનરલ યદુનાથસિંગના તેમ જ આઈ. જી. પી. રુસ્તમજીના પ્રયાતેમણે તે સ્વીકાર્યું તે માટે ખરેખર આપણે તેમના ઋણી છીએ. સાથી અને રાજ્યપાલ શ્રી પાટકરસાહેબની સહાનુભૂતિથી
ત્યાર બાદ શ્રી જયપ્રકાશજીએ પિતાનું પ્રવચને શરૂ કરતાં લુક્કા ડાકની ૨૦ જણની ટોળીએ આત્મસમર્પણ કર્યું. પરંતુ યદુપહેલાં જણાવ્યું કે આ સભાગૃહમાં હું પ્રથમ વખત જ આવ્યો નાથસિગનું ત્યાર બાદ અવસાન થયું. પોલીસને પોતાની પ્રતિષ્ઠા છે એટલે સ્વ. પરમાનંદભાઈની યાદ તાજી થાય છે અને તેમને આડે આવી. સરકારે આપેલા વચનેનું બરાબર પાલન ન થયું હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
અને એ કામમાં મંદતા આવી. પરંતુ આત્મસમર્પણ કરેલ ડાકુ‘બાગીઓ ના સમર્પણને ઘણા ‘ચમત્કાર' એવા શબ્દ
એની સજા પૂરી થયે તેમને ખેતી-નોકરી વગેરે જે જે કામ સેપેપ્રયોગથી નવાજે છે, અને આ ચમત્કારમાં મારે હાથ છે એમ સૌ વામાં આવ્યા તેમાં તેને પ્રામાણિક રીતે વર્યા હતા. કહેતા હોય છે, પરંતુ હું એમ માનતો નથી. હું તો એમ માનું છું - ૧૯૬૦ થી ૭૨ સુધી આ કામ ઠંડું પડયું. બાગીઓ સાથે કે આની પાછળ કોઈ અદશ્ય શકિત કામ કરી રહી છે. આમાં સંપર્ક તૂટી ગયો. સ્વામી કૃષ્ણાનંદજીના અધ્યક્ષપણા નીચે વિનેહું તો નિમિત્ત માત્ર છું. આવી ડાકુગીરી, ખરી રીતે બહારવટાને, બાજીએ ત્યારે શાંતિ સમિતિની રચના કરેલી. પણ પછી બાગીએ. ખાસ કરી ચંબલ ઘાટીમાં આપણા દેશને જૂને ઇતિહાસ છે. ચંબલના સાથે સંપર્ક તૂટી ગયે, અને પાછું એ પ્રવૃત્તિએ જોર પકડયું. કોતરની વિશેષતા એ છે કે ત્યાંના બાગીમાંના પોણા ટકા સેંકડો માણસોની હત્યા થઈ–અપહરણ થયાં. સામે મોટી રકમોની બાગીઓ જમીન અને તેમના પ્રત્યે થયેલા અન્યાયી વર્તાવને માગણી થાય. આ બધાને ડામવા પાછળ મધ્ય પ્રદેશના પિલીસ કારણે બાગી બન્યા છે. તેમ કરવાની સમાજે તેમને ફરજ પાડી ખાતાને આ કામ માટે જ પાંચથી સાત કરોડને ખર્ચ થયો હતો. છે એમ કહીએ તે પણ અતિશયોકિત નહિ ગણાય. સર્વોદય કાર્યકરો આમ છતાં એમાં પોલીસતંત્રને સફળતા ન સાંપડી, કેમકે જેમ જેમ તેમના સંપર્કમાં આવતા ગયા તેમ તેમ તેમની આ વાતની આર્થિક અને સામાજિક કારણોને લીધે આ સમસ્યા ઊભી થયેલી જાણકારી થઈ–બાકી તેમાંના કેટલાક ઉમદા દિલના માણસો હોય હતી. સરકાર પક્ષે ઘણી સમિતિ સ્થપાઈ, રિપોર્ટો થયા અને એ એવી છાપ કાર્યકરોના મન પર પડી.
અભરાઈ પર ચઢી ગયા. આપણે નૈતિક સાધનો અને ઉપાયથી દેશમાં કામ કરવું
થોડા સમય પહેલાં હું પટણામાં હતો ત્યારે એક વ્યકિત જોઈએ, એને બદલે આખા દેશમાં દરેક ક્ષેત્રે અનૈતિકતા ફૂલી- મને મળવા આવી. તેણે પોતાનું નામ રામસિંગ કહ્યું અને ચંબલ ફાલી છે. સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે જે મોટા પ્રમાણમાં ઘાટીના બાગીએ તરફથી તે આવેલ છે તેમ મને તેણે જણાવ્યું અન્યાયોની પરંપરા ચાલી રહી છે તેનાથી કંટાળેલા–હારેલા દુ:ખી અને કહ્યું કે બધા બાગીની એવી ઈચ્છા છે કે આ સમસ્યા
મી કણાનંદજીના પડવું. બાગીએ
બાજીએ ત્યારે શ