________________
તા. ૧-૫-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૬ ઓળખવા જેવો લેખક, વાંચવા જેવી નવલકથા છે, એલેકઝાંડર સેઝેનિટિસન નામના વિશ્વવિખ્યાત સાહિત્યકારને પણ આજકાલ રશિયાની નીતિ પણ પહેલાંના જેવી રહી નથી. ૧૯૭૦ના વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રદાન કરવાનું છે પોતાને ત્યાં પણ કલાકારોને એવું આસ્વાતંત્ર્ય નથી એમ તે બતાવવા તેવી જાહેરાત થઈ ત્યારથી વિશ્વભરના સાહિત્યરસિકોને મન એ માગે છે. એટલે ચોરીછુપીથી બહાર મેકલાયેલ અને પ્રસિદ્ધ થયેલ હકીકત જેટલી કુતૂહલપ્રેરક તેટલી જ અનેક જાતના તર્કવિતર્ક એવી સોનિટિસનની નવલકથાઓને આ પારિતોષિક મળે તે પેદા કરનારી બની ગઈ છે. એ પારિતોષિક મેળવવા માટે એ લેખક. સામે તેણે વિરોધ નથી કર્યો, પણ તેની ગુણવત્તા વિશે પિતાની ગભિત પૂરેપૂરા અધિકારી છે તે વિશે તો કોઈના મનમાં રજમાત્ર પણ સંદેહ - અસંમતિ દર્શાવી છે. છતાં સ્વીડન જઈને એ પારિતોષિક મેળવી નથી, પણ એ પારિતોષિક એમને એમના દેશની સરકાર લેવા દેશે લાવવાની તેણે લેખકને મનાઈ નથી કરી. નોબેલ પારિતોષિક કે નહિ એ વિશેને સંદેહ જ આ કુતૂહલ અને તર્કવિતર્કનું કારણ વિતરણ સ્વીડનમાં, સામાન્ય રીતે થાય છે, એટલે એ વાત બરોબર બની જાય છે.
પણ લાગે. એ વિષય રસભર્યો છે. આપણા જેવા પ્રજાતંત્રમાં રહેનાર અને પણ દરેક લેખક ઝાઝે ભાગે પિતાની કલાને અને સ્વતંત્રતાને વ્યકિત અને લેખનસ્વાતંત્રયમાં માનનાર દેશ માટે તે આ જાતને જેટલો ચાહતા હોય છે એટલે જ પોતાની જન્મભૂમિને પણ ચાહત પ્રશ્ન ઊઠે જ નહિ. એની મરજી પડે તેવું માણસ લખે, અને એ હોય છે. સેકઝેનિટિસન સમજે છે કે આ પારિતોષિક લેવા એકવાર લેખનમાં જે યોગ્ય સામર્થ્ય હોય તે તેના વાચકો તેને માનપાન
જો પોતે રશિયાની બહાર નીકળે તે પાછા તેને રશિયામાં પ્રવેશ આપે, હોંશે હોંશે વાંચે, અને પોતાની શકિત મુજબ તેને પ્રેમ અને
કરવો કદાચ મુશ્કેલ પડે. એટલે તેણે પારિતોષિક લેવા સ્વીડન જવાની પારિતોષિકથી નવાજી દે. એ લેખકનાં લખાણો જો બીજા માણસોને ના પાડી. તે સ્વીડનવાળાઓએ કહ્યું કે તેઓ, સંજોગે જોતાં, રશિયા યોગ્ય ન લાગતાં હોય–ક્લાદષ્ટિથી, સમાજદષ્ટિથી, સભ્યતાની
આવીને તેને પારિતોષિક આપી જશે. દષ્ટિથી કે બીજા કોઈ પણ કારણથી–તો તે લોકો તેની ટીકા કરે, મશ્કરી | સમાચાર આવે છે કે રશિયા એ લોકોને રશિયામાં આવવા કરે, તેને નિન્દ, નકામો નકામે આટલું માન ખાટી જાય છે તેમ
પરવાનગી આપતું નથી. કહે. પણ તેને એ માન મેળવવાને અધિકાર છે, અને ખેટું તે
આમ સાહિત્યના જગતમાં એક રસપ્રદ મડાગાંઠ ઊભી થઈ છે. ખોટું પણ તેને મળે છે તે એ લે જ, અને તેમાં ઈને કશું કહેવા- અને રશિયામાં વાણીસ્વાતંત્ર્ય રાજયકર્તાઓને ખુશ રાખે ત્યાં પણું ન હોય, એ વાત આ દેશેના માણસોને મન, અને તેમની સુધી જ ભોગવી શકાય છે એ વાત ફરી એકવાર તેના વિરોધી સરકારને મન પણ, એવી સ્વયંસિદ્ધ જેવી હોય કે તે બાબતમાં કશી
જગત સમક્ષ મૂકી શકવામાં સફળ થયા છે. શંકા ન ઊઠે, કે કશે તર્કવિતર્ક થાય નહિ.
આપણને એ બધી રાજદ્વારી આંટીઘૂંટીઓમાં રસ હોય કે નયે પણ જે દેશની સરકાર આવી રીતરસમોમાં પૂરેપૂરી શ્રદ્ધા ન
હોય પણ આમાંથી જે એક વાત સિદ્ધ થાય છે તે એ છે કે એલેકધરાવતી હોય, અને સાચું કે ખટુ ગમે તે બીજાને લાગે, તે પણ
ઝાંડર સેઝેનિટિસન જાણવા, સમજવા, માણવા જેવો લેખક છે. પિતાની પ્રજાના હિતની દષ્ટિએ આ બધી વ્યકિત અને લેખન
માત્ર પોતાના રાજયની વિરુદ્ધ લખવાથી કોઈ પણ લેખકને આવી સ્વાતંત્રયની વાતમાં પણ પિતાને દખલ કરવાનો અધિકાર છે તેમ
આંતરરાષ્ટ્રીય નામના મળે નહિ. એ માટે તો એના પિતામાં ઊંચી માનતી હોય, તેમાં આનાથી વિપરીત રિથતિ સર્જાય.
જાતની પ્રતિભા હોવી જોઇએ. તે જ એને રાજદ્વારીઓ પણ ઉપયોગ રશિયા એ બીજા પ્રકારના દેશોમાંનું એક છે, અને એટલે
કરી શકે. આપણે જેને લેખકનું સ્વાતંત્રય કહીએ છીએ , આપણે માનીએ
એવું એનું કયું લખાણ હશે જે આપણે વાચક આ બધી રાજઅને આવકારીએ તે રીતે, તેના બધા લેખકોને ન મળતું હોય
દ્વારી વાતમાં સંડોવાવા ન ઇચ્છતા હોય તો યે માણી શકે એ પ્રશ્ન તેવું વારંવાર બનતું લાગે છે. સેઝેનિટિસનની બાબતમાં એ મનેદશાએ જરીક જુદી જાતને વળાંક લીધે છે.
પૂછનારને સહેલાઈથી અને કશીયે સંદિગ્ધતા વિના એક જ ઉત્તર એ લેખકે કલા અને જીવનની સમૃદ્ધિથી ભર્યાભર્યા એવાં
આપી શકાય, “કેન્સર વડું.” ઘેડાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે. બધાં પુસ્તકો નવલકથાનાં જ છે.
કેન્સરના દર્દીએ અને તેમની હૅપિટલ આજુબાજુ ગૂંથાયેલી એ નવલકથાઓ તેને રેસ્ટોય કે બાલ્ઝાક કે એવા સાહિત્ય સ્વામી
આ નવલકથામાં માનવજીવન, માનવસ્વભાવ અને માનવપરિએના વર્ગમાં મૂકી દે તેવા ઊંચા પ્રકારની છે. એથી સહેજે જ જગતના
સ્થિતિનું જે ઊંડાણભર્યા નિરીક્ષણવાળું નિરૂપણ થયું છે તે જગતની સાહિત્યરસિક વર્ગનું ધ્યાન તેના તરફ દોરાય અને એવી
ઉત્તમામ કૃતિઓમાં જ સંભવી શકે તેવું છે, અને ૨ નવલકથામાં ઊંચી કલાકારીગરીવાળી કૃતિઓને પોતાની માનાંજલિને વિષય
રાજદ્વારી હેતુઓનું આરોપણ સહેલાઈથી થઈ શકે તેમ નથી. આપણા બનાવવાનું પણ તેને ગમે. તેણે, એટલે કે જગતના એવા જાગૃત
વાચકોએ એ વાર્તા વાંચવા જેવી છે. અત્યારના જમાનામાં નવી સાહિત્યવર્ગના પ્રતિનિધિ જેવી સંસ્થાએ એથી, એને નોબેલ પારિત
કલાને નામે ઘણું બધું અસ્પષ્ટ અને ન સમજાય તેવું જયારે લખાય ષિક આપવાનું નક્કી કર્યું. કહ્યું કે આ નવલકથાઓએ જગતના
છે ત્યારે આ કથામાં આપેલે કથારસ પણ માણવા જેવું લાગશે, સાહિત્યના ધનમાં ગૌરવ લઇ શકાય તેવો ઉમેરો કર્યો છે.
અને તેનું ઊંડાણ સાહિત્યમાં અને જીવનમાં રસ લેનાર માણસને સામાન્ય રીતે તે કોઈ પણ દેશને પોતાના લેખક કે કલાકારને મુગ્ધ કરી દેશે. ' બાકીની દુનિયા માન માપે તે ગમે. પણ રશિયાને ૨ લેખકની
એ વાંચી લીધા પછી જે વાચક એની બીજી સરસ નવલકથા બાબતમાં આ ગમતી વાત નથી. તે માને છે કે પિતાની નવલકથાઓ વાંચશે, તે પણ જો તેના કલા અને જીવનના તત્વને જોશે તે પણ દ્વારા સોઝેનિટિસન રશિયાના રાજયતંત્રને વગોવણી જેવું લાગે એવું
શિયાના શયનત્રને વગેવાણી જેવું લાગે એવું તેને પૂરો સંતોષ મળી રહેશે. અને પછી એનું રાજદ્વારી તવ કરો ઘણું આખા જગતને કહી જવાને યત્ન કરે છે, અને તેની એવી અવરોધ પેદા નહિ કરે. એવી એની બીજી નવલકથાઓનાં નામ છે:
.
એસિટિસનની “ધી ફર્સ્ટ સર્કલ” અને “વન ડે ઇન ધી લાઇફ ઑફ ઈવાન કલાદષ્ટિએ એવી બધી અસામાન્ય નહિ એવી કૃતિઓને પોતાનું
અન્ય નહિ એવી કૃતિઓને પોતાનું ડેનિસવિચ.” 'ઉત્તમ પારિતોષિક આપી પોતાની નિંદા કરી રહ્યું છે.
ગુલાબદાસ બ્રેકર