________________
તા. ૧-૫-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
બીજી પણ ઘણી શરતે હતી જેમાં પેરુને મેટું આર્થિક નુકસાન - પ્રધાને અને રાજકીય નેતાઓ લાખો રૂપિયા કાળાં નાણાંના લે છે. હતું. તેવું જ કોલંબિયામાં થઈ. કોલંબિયાના પ્રમુખે મક્કમપણે તેમાંના કેટલાક વચ્ચેથી જ ચવાઈ જાય. કોણે કેટલા કોને આપ્યા એવી સહાય લેવાને ઇનકાર કર્યો. અમેરિકન સહાય માટે ભાગે તેને તે કોણ જાણે? કેન્દ્ર અને રાજ્યના પ્રધાને, વ્યાપારીઓ અને માલ કે વૈજ્ઞાનિક શોધખોળ (Technology)ના રૂપમાં અપાય છે. ઉદ્યોગપતિઓ સાથે પૈસા મેળવવા સેદા કરે છે. ખાંડનાં કારખાનાંના This helps in dumping second hand goods and Techno- માલિકો કે ટૅકટરના કારખાનાવાળાને કે રૂના વેપારીને કરોડો રૂપિયાને logy on others. To keep an industrial society going લાભ કરી આપી, લાખ રૂપિયા મેળવે અને ઊંચા ભાવના કોડે at a peak production level, you need to find new રૂપિયાને બોજો પ્રજા ઉપર લાદે. તાજેતરમાં વાંછુ કમિટીએ આ markets... Caeqois 2144 IMF FS 2l6Y-L1 (Project) બાબત કેટલીક ભલામણ કરી છે. રાજકીય પક્ષોને ચૂંટણી માં સરકારે માટે સહાય કરે ત્યારે માત્ર યોજનાની આર્થિક ઉપયોગિતા તપાસે મદદ કરવી, અથવા ચૂંટણી ફંડમાં ફાળે અપાય તેને કેટલાક ભાગ એટલું જ નહિ પણ તે દેશની સમગ્ર આર્થિક નીતિ તેને પસંદ હોય તો જ ઇન્કમટેક્સમાં મજરે મળે વગેરે સૂચનાઓ કરી છે. સરકાર પોતે સહાય મળે. To qualify for aid, one must also accept કાળાં નાણાંને આડકતરી રીતે ઉત્તેજન આપે ત્યાં સરકાર દષ્ટાચાર the values and objectives of the Donors, એટલે કે ખાનગી રોકશે એવી આશા કેમ રખાય? લાખો રૂપિયા કંપનીઓ કે વેપારીઓ સાહસ અને મુકત વ્યાપારની નીતિ એકંદરે સ્વીકારવી પડે. આવી હિસાબમાં લેવાય તેવી રીતે કયાંથી આપે? દંભ છોડીને કાંઈક સહાય આપવામાં આડકતરી રીતે ખૂબ રાજકીય દખલગીરી પણ વાસ્તવિક માર્ગ વિચારાય તે સારું. રહે છે. લેટિન અમેરિકાના કેટલાય દેશમાં અમેરિકાએ રાજય
ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ પલટાએ કરાવ્યા છે અને એકંદરે જમણેરી બળે ને ટેકો આપ્યો છે.
નિર્વાણ મહોત્સવ માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સમિતિની નિયુકિત લશ્કરી સરમુખત્યારશાહી હોય ત્યાં મદદ કરવાનું અમેરિકાને વધારે
કરી છે તેની પ્રથમ બેઠક શ્રીમતી ઈન્દિરા ગાંધીના પ્રમુખપદે ૧૨ અનુકૂળ પડે છે. They want a “right” Government and
એપ્રિલ ૧૯૭૨ ને દિને પાર્લામેન્ટ હાઉસમાં મળી હતી. લગભગ a "right" man within a Government. Social reform,
બધા સભ્યો, ૭૦ જેટલા મીટિંગ હાજર હતા. મુનિઓ પણ હતા. મીટિંગ educational changes, land tenu'e etc, did not bother
૧ કલાક ચાલી અને બધે સમય શ્રીમતી ઈન્દિરા ગાંધી હાજર U. S.
અમેરિકાએ આપણને સહાય આપવી બંધ કરી છે. તેને રહ્યાં હતાં. પોતાના પ્રાથમિક પ્રવચનમાં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ આફત ગણવાને બદલે ઇષ્ટાપત્તિ માનીએ અને સ્વાવલંબન કહ્યું કે ભગવાન મહાવીરના સિદ્ધાંત, અહિંસા અને અપરિગ્રહ સ્વીકારીએ તેમાં આપણું ક૯યાણ છે.
૨૫૦૦ વર્ષ પૂર્વે હતા તેટલા જ અને તેથી વિશેષ કલ્યાણકારી વર્તઉપર કહ્યું તે માત્ર અમેરિકાને જ નહિ પણ બધી વિદેશી
માન યુગમાં છે. આ પ્રસંગે મહાવીરને સંદેશ જનતાને પહોંચાડ. સહાયને લાગુ પડે છે, પછી તે રશિયા હોય, કે બીજા દેશે હાય.
તે સાથે લોકકલ્યાણનાં કાર્યો પણ કરવાં જોઈએ. શિક્ષામંત્રીએ કણ અને હાડમારી વેઠીને પોતાના પગ ઉપર ઊભા રહી રવમાન
સૌને આવકાર આપતાં જાહેર કર્યું કે સરકારે આ મહોત્સવ માટે પૂર્વક વિકાસ સાધવે તે જ રાજમાર્ગ છે.
૫૦ લાખ રૂપિયા મંજૂર કર્યા છે. શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ કાળું નાણું અને ચૂંટણી ફંડ
કેન્દ્ર સરકારને આભાર માન્યો. ત્યાર પછી મુનિએ અને અન્ય , કાળાં નાણાંનાં અનિષ્ટો ચારે તરફ અનુભવીએ છીએ. તેને ડામવા
વકતાઓ, ડૅ. આદિનાથ ઉપાધે, શ્રીઅક્ષયકુમાર જૈન, ડૅ. કલ્યાણસરકાર, સખત પગલાં લેવાની છે તેવી વખતેવખત જાહેરાત થાય
મલ લેઢા, ડૅ. લમીમલ સિંધચી, શ્રી યશપાલ જૈન, શ્રી શાન્તિછે પણ શાસક પક્ષ પોતે મોટા પ્રમાણમાં કાળાં નાણાંને ઉપયોગ
પ્રસાદ જૈન, શ્રી જોઆકીમ આલ્વા અને ભદન્ત આનંદ કૌશલ્યાકરતા હોય ત્યાં અસરકારક પગલાં લેવાની આશા કેમ રાખી શકીએ?
નંદના સંક્ષેપ પ્રવચને થયાં. ચૂંટણી માટે કરડે રૂપિયા એકઠા થાય છે. ચૂંટણી માટે કંપનીઓ
આ બેઠકમાં મુખ્યત્વે મહોત્સવના કાર્યક્રમને વિચાર કરવાને રાજકીય પક્ષોને સહાય કરી ન શકે એવો કાયદાનો પ્રતિબંધ છે. હતે. સરકારની વિનતિથી ઘણાં ભાઈઓ અને બહેનોએ વિવિધ વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ રાજકીય પક્ષેને સહાય આપી સૂચને લખી મેલ્યાં હતાં. સભાને સમય વ્યર્થ ન જાય અને જેને લાભ ઉઠાવે છે તે ગેરરીતિઓ અટકાવવા આવે પ્રતિબંધ મૂકો તરફથી સંયુકત રીતે એકમતે કાર્યક્રમ રજૂ થાય તે હેતુથી, મીટિંગના અને રાજકીય પક્ષે શુદ્ધ અને પવિત્ર રહેશે એ દેખાવ કર્યો. આગલે દિવસે, સમિતિના બધા જૈન સભ્ય, લગભગ ૫૫, શ્રી ૧૯૬૦ પહેલાં, કંપનીઓ, તેમના બંધારણમાં છૂટ હોય તે, રાજ
કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે મળ્યા હતા. મુનિ નગરાજજી; કીય પક્ષો ગમે તેટલી સહાય આપી શકતી. બંધારણમાં આવે પ્રબંધ મુનિ સુશીલકુમાર, આચાર્ય દેશભૂપણજી પણ તે મીટિંગમાં હાજર ન હતા તેવી કેટલીક મોટી કંપનીઓએ બંધારણમાં ફેરફાર કરી હતા. લગભગ છ કલાકની ચર્ચા પછી સર્વાનુમતે કાર્યક્રમ નક્કી કોર્ટની મંજૂરી મેળવી. કોર્ટેએ અચકાતા મને પણ ધંધાના કર્યો હતે. તે કાર્યક્રમ સમિતિની બેઠકમાં મેં રજૂ કર્યો અને તેને હિતમાં છે એમ માની આવી મંજૂરી આપી. આ બાબતના હોર્ટીના હેતુ અને વિગતે સંક્ષેપમાં સમજાવ્યાં. ચુકાદાઓ વાંચવા જેવા છે. ઘણું તાત્વિક વિવેચન અને નીતિને
આ કાર્યક્રમ ઉપર વિચાર કરી અંતિમ નિર્ણય લેવા તથા ઉપદેશ તેમાં મળે છે અને છેવટ કેટલીક મર્યાદા મૂકી, વ્યાવ- રાષ્ટ્રીય સમિતિના કાર્યના અમલ માટે ૨૧ સભ્યોની એક કાર્યવાહક હારિક દષ્ટિએ જરૂરી માની કોર્ટે અનુમતિ આપી. ૧૯૬૦માં સમિતિ નિયુકત થઈ. તેની પ્રથમ બેઠક થોડા દિવસમાં શ્રીમતી કંપની ધારામાં ફેરફાર કરી, કંપનીઓ આવી મદદ આપે તેના ઉપર
ઈન્દિરા ગાંધીના પ્રમુખપદે મળશે. મર્યાદા મૂકી, ચેખા નફાના પાંચ ટકા અથવા રૂપિયા ૨૫,૦૦૦થી જેને તરફથી સર્વાનુમતે કાર્યક્રમ રજૂ થયો તેની બહુ સારી વધારે નહિ, ૧૯૬૯ માં સર્વથા પ્રતિબંધ મૂકો. આ પ્રતિબંધ છાપ પડી. આ કાર્યક્રમમાં સૂચવવામાં આવ્યું છે કે કેન્દ્ર સમિતિ અવ્યવહારુ અને દંભ હતો તે સૌ જાણતા હતા પણ સુફિયાણી પેઠે રાજય સમિતિઓ અને જિલ્લા સમિતિ રચવી, જેમાં ગવર્નર વાત કરવાનું આપણને સુલભ છે. ત્રણ વર્ષના અનુભવે બનાવ્યું પેટ્રન હોય, મુખ્ય મંત્રી પ્રમુખ હોય અને બીજા આગેવાન જૈન, કે આ પ્રતિબંધથી ભ્રષ્ટાચાર અનેકગણે વધ્યો છે. ઉઘાડે છોગ, જૈનેતર સભ્યો હોય અને જેમાં જૈનાચાર્યો અને સાધુ - સાધ્વીએ