________________
+
તા. ૧-૧૦-૧૯૭૦)
પ્રબુદ્ધ જીવન
૧૨૭
“કોઇ વાર સ્ત્રીઓના અથવા પોતાના પ્રાણનો નાશ થાય એ આપત્કાળ આવે ત્યારે સ્ત્રીઓને અડીને અથવા તેમની સાથે બેલીને પણ સ્ત્રીઓની તથા પોતાની રક્ષા કરવી” (શિક્ષાપત્રી પ્ર. ૪-અ,૪૪)
દીક્ષાની બાબતમાં શ્રી સહજાનંદ સ્વામીએ કહેલું છે કે: “સ્ત્રીએએ ધર્મવંશના પુરુષો (એટલે કે શ્રી સહજાનંદ સ્વામીએ સ્થાપેલા આચાર્યો) પાસેથી કોઇ દિવસ દીક્ષા ન લેવી. આ કળિયુગમાં હજારે સ્ત્રીઓ, પુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી પશુની પેઠે ભ્રષ્ટ થયેલી દેખાય છે.” (શિક્ષાપત્રી પ્ર. ૪-અ-પ૩)..
સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી જીવન ગ્રંથમાં (પ્ર.૧ -૨૯) લખેલું છે કે “આ પૃથ્વીમાં જે સ્ત્રીઓનું ગુપણું કરે
છે તેઓ પિતાની શિષ્ય બનેલી પરસ્ત્રીઓમાં અને ખાસ કરીને પિતાને વશ બનેલી તેમાં આસકત થઇને ભ્રષ્ટ થાય છે.”
શ્રી સહજાનંદ સ્વામીના સમયમાં ધાર્મિક પંથમાં જે ડાઓ પ્રવર્તતા હશે તેને અનુલક્ષીને તેઓશ્રીને આવા કડક નિયમ કરવાની જરૂર લાગી હશે. પરંતુ આ બધામાંથી જે ફલિત થાય છે તે તે એ છે કે, પૂ. સહજાનંદ સ્વામીને પુરુષના બ્રહ્મચર્ય કરતાં પણ સ્ત્રીઓના શીલની રક્ષાની વધુ ચિનતા હતી. કોઇ પણ સ્ત્રી સામે ન જોવું એવી આજ્ઞા તેઓશ્રીએ તેમના શિષ્યોને આપેલ નથી, પણ એમ કહ્યું છે કે, “કોઇ પણ સ્ત્રી સામે કુદષ્ટિથી જોવું એ વ્યભિચાર છે.” પણ આવી બાબત તો બાઈબલ તેમ જ અન્ય ધર્મશાસ્ત્રોમાં પણ છે. (“જે કોઈ પુરુષ, સ્ત્રી પ્રત્યે કામદષ્ટિથી જુએ છે, તે દરેક પુરુષ હૃદયમાં તે એની સાથે કયારને વ્યભિચાર કરી ચૂકી છે.” મેગ્યુ, ૫-૨૮).
આ ઉપરથી મને પિતાને તો એમ લાગે છે કે આ સંપ્રદાયની કોઇ વિદુષી નારી કદાચ પુરુષ વર્ગનું મોટું ને જુવે અને જોવામાં આવે તે આંખ બંધ કરી દે, તો એ કદાચ ક્ષમ્ય ગણાય, પરંતુ આ સંપ્રદાયના સાધુઓ માટે સ્ત્રીઓ પ્રત્યે આ વર્તાવ રાખવો એ જરાય ઉચિત નથી.
સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓના પરિચયમાં હું આવ્યો છું તેમ જ આ સંપ્રદાયને લગતું અ૫ સાહિત્પ પણ મેં વાંચ્યું છે અને તે પરથી મને લાગ્યું છે કે શ્રી સહજાનંદ સ્વામી એક મહાન ચિન્તક અને વિચારક તેમ જ અત્યંત નિર્મળ ચારિત્ર ધરાવતા હતા અને તેનું ધ્યેય પણ એટલું જ મહાન હતું. આ સંપ્રદાયના વર્તમાન સાધુઓના ચરિત્ર પણ અત્યંત ઉજજવલ છે અને તેઓ પ્રત્યે હું અત્યંત માન અને સદ્ભાવ ધરાવું છું.
.. મનસુખલાલના પ્રણામ
સંઘ સમાચાર ' “દેશની અદ્યતન પરિસ્થિતિ”
કલકત્તાનિવાસી શ્રી ભંવરમલ સિંધી ઑકટોબર માસના પહેલા અઠવાડિયામાં મુંબઈ આવનાર છે, તેમની ઉપસ્થિતિને લાભ લઇને તા. ૩–૧૦–૭૦ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે, શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે, સંઘના કાર્યાલયમાં પશ્ચિમ બંગાળના વિશિષ્ટ સંદર્ભમાં દેશની અદ્યતન પરિસ્થિતિ વિશે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે જાહેર વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે સંઘના સભ્યોને તેમ જ અન્ય સર્વ ભાઇ-બહેનને વખતસર ઉપસ્થિત થવા વિનંતિ છે. સંયુકત રાષ્ટ્રસંસ્થા વિષે જાહેર વ્યાખ્યાન
* આગામી ૨૪ મી ઑકટોબર શનિવારને દિવસ સંયુકત રાષ્ટ્રસંસ્થા દિન તરીકે ઉજવવામાં આવનાર છે, તેના અનુસંધાનમાં શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં એ જ દિવસે સાંજે છ વાગ્યે ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખપણા નીચે શ્રી ગગનવિહારી લલ્લુભાઇ મહેતા “સંયુકત રાષ્ટ્રસંસ્થા” ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. તે આ વિષયમાં રસ ધરાવતા ભાઈ બહેનને આ . સભામાં વખતસર હાજર રહેવા વિનંતિ છે.
ચિંચણને લગતું પર્યટન મુલતવી ચિચણ જવા આવવા માટેનું એક પર્યટન તા. ૧૦-૧૧ના રોજ ગોઠવ્યું છે એવી જાહેરાત પ્રબુદ્ધ જીવન’ ના ગતાંકમાં કરવામાં આવી હતી. પરંતુ કેટલાક કારણોને લીધે આ પર્યટન હાલ મુલતવી રાખવામાં આવેલ છે. વર્તમાન સંજોગે વિચારતાં તે હવે દિવાળી બાદ યોજવામાં આવશે અને તેની યોગ્ય સમયે જાહેરાત પણ કરવામાં આવશે.. વ્યાખ્યાનમાળા દરમિયાન સંધને થયેલો અર્થલાભ
દર વર્ષની માસ્ક આ વર્ષે પણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘની પ્રવૃત્તિઓને છુટી છુટી રકમ મળી છે તેને સરવાળો આજદિન સુધીમાં રૂા. ૨૧૦૦૦ સુધી પહોંઓ છે. અમારું લક્ષ્યાંક આ વખતે રૂા. ૨૫,૦૦૦નું હતું. હજુ ઘણા દાતાઓની રકમ આવવી બાકી છે, તો તેમને વિનંતી કરવામાં આવે છે કે હવે સત્વરે તેઓ પોતપોતાની યોગ્ય રકમો મોકલી આપે આ આખી યાદ આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે.
સંધદ્વારા ગુજરાત રેલ-રાહત ફંડ - સંઘદ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત રેલ—રાહત ફંડમાં આજ સુધીમાં મળેલા વાચનના નામની યાદી નીચે પ્રગટ કરવામાં આવે છે અને સાથે સાથે વિનંતિ કરવામાં આવે છે કે સંઘના સભ્યો તથા પ્રશંસકો અને ‘પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો તેમ જ ચાહકો પિતાની રકમ સત્વર મોકલી આપે. રૂા. ૧,૦૦૦ શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા ૫૦૦ , ચંદુલાલ મોહનલાલ ઝવેરી ૫૦૧ , પી. વી. બ્રાઇટ સ્ટીલ કાં. ૧૫૩ - બાબુભાઈ જી. શાહ ૧૨૧ મે. એસ. એમ. શાહની ક.. ૧૦૧ , ચીમનલાલ ચકુભાઈ શાહ
- ચીમનલાલ જે. શાહ ૧૦૧ , એ. પી. રતિલાલની ક. ૧૦૧ , વીશા પ્રિન્ટરી
, નિલાલ ફત્તેહચંદ શાહ
,, રમાલાલ પી. શાહ ૧૦૧ ,, ટેકરસી કે. શાહ
એ. જે. શાહ ૧૦૧ અમર પ્લાસ્ટીકસ
,, છગનલાલ જીવણલાલ પારેખ : , મણિબહેન નગીનદાસ નાણાવટી
ખેતસી માલસી સાવલા મફતલાલ ભીખાચંદ શાહ કંચનબહેન એલીવર દેસાઈ
અમર જરીવાળા , રમણિકલાલ વાડીલાલની ક. ' છે કે, પી. શાહ , રબ્બર ગુડઝ ટ્રેડીંગ કર્યું. , ધીરજલાલ ફૂલચંદ શાહ
ભગવાનદાર પોપટલાલ શાહ ૨૫ પ્રવિણભાઇ મંગળદાસ શાહ
, રતિલાલ ચીમનલાલ ઉઠારી
» પરમાનંદ કુંવરજી કાપડિયા ૨૫ ,, રમણલાલ ચી. શાહ
, નાગરદાસ મોહનલાલ શેઠ
( એક દિવસને પગાર )
, બસંતલાલ નરસિંહપુરા ૧૧ , રમણિકલાલ મણિલાલ શાહ
૧૦૧
૧૦૧ ૧૦૧
૧૦૧
૧૦૦
૧૦
૫૧ ૫૧
૨૫
૩,૯૨૭
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ