SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૬૮ મુંબઈની શ્રી જીવદયા મંડળી, સુવર્ણ મહોત્સવ પ્રસંગે અખિલ હિંદ જીવદયા પરિષદે પસાર કરેલા ઠરાવો મુંબઈની શ્રી જીવદયા મંડળીના સુવર્ણ મહોત્સવ પ્રસંગે વેજા- (ગ) ભારત જેવા ઉધ્ય પ્રદેશમાં અહિંસક સંસ્કૃતિમાં માનએલી ૧૧મી અખિલ હિંદ જીવદયા પરિષદનું અધિવેશન તા. નારી જનતા માટે ભાગે શાકાહારી હોવા છતાં, અને વૈજ્ઞાનિક તથા "૧૦-૪-૬૮ ના રોજ માનનીય શ્રી પ્રતાપસિહ સૂરજી વલ્લભદાસના આથિક દષ્ટિએ શાકાહાર પૌષ્ટિક અને ફાયદાકારક હોવા છતાં, માંસનું અધ્યક્ષપણાં નીચે ધોબીતળાવ મુંબઈ ખાતેના આઝાદ મેદાનમાં ઉત્પાદન વધારવા માટે અને તેની નિકાસ વધારવા માટે સરકાર તરફથી ખાસ તૈયાર કરેલ અહિસા નગરના સભા મંડપમાં મળ્યું હતું. જેનું થતી જંગી યાંત્રિક કતલખાનાની પેજના તેમ જ મુરઘીપાલન, ઉદ્ઘાટન આલ ઈિન્ડિયા કેંગ્રેસ કમીટીના અધ્યક્ષ શ્રી એસ. નિજ- સુવરપાલન, મત્સ્ય ઉદ્યોગ આદિ યોજનાઓને અને માંસાહારના લિગપ્પાએ કર્યું હતું. પરિષદમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, સરકારી સ્તર પર થતા ભ્રામક પ્રચાર પરિષદ સખત વિરોધ કરે રાજસ્થાન, દિલ્હી, પંજાબ, મદ્રાસ, આંધથી ખાસ પ્રતિનિધિઓએ છે. તેવી જનાઓ પડતી મૂકી માંસાહારને પ્રચાર બંધ કરવા માટે હાજરી આપી હતી. અસરકારક પગલાં લેવા આ પરિષદ સરકારને વિનંતિ કરે છે. પરિષદના ખુલ્લા અધિવેશન બાદ તા. ૧૧-૪-૬૮ ના રોજ (ઘ) ભારતના મોટા ભાગની જનતા અહિંસાને ધર્મ માને બપોરના અઢીથી ડેલીગેટેની બેઠક મળી હતી. જેમાં ચર્ચાવિચારણાને છે અને હિંસાયુકત પ્રાણીજન્ય પદાર્થોને ઉપયોગ કરવામાં અધર્મ અંતે નીચે મુજબ ઠરાવો તૈયાર કરવામાં આવ્યા હતા અને જે માને છે. તેથી આ પરિષદ સરકારને અનુરોધ કરે છે કે સાર્વજનિક તા. ૧૪-૪-૬૮ ના ખુલ્લા અધિવેશનમાં સર્વાનુમતે પસાર ઉપયોગમાં આવતા વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થો, દવાઓ, તથા સાબુ કરવામાં આવ્યા હતા. ઈત્યાદિમાં પ્રાણીજન્ય પદાર્થોની મેળવણી પર પ્રતિબંધ મૂકે રાવ-૧ અને તેવા પદાર્થોના લેબલ પર “વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય મુંબઈ જીવદયા મંડળીના સુવર્ણ મહોત્સવ પ્રસંગે મળેલ પદાર્થ મિશ્રિત ” એવી ચેખવટ કરવાનું ફરજિયાત બનાવે, કે જેથી અખિલ હિંદ જીવદયા પરિષદનું અગિયારમું અધિવેશન, મુંબઈ અહિંસક જનતા ઠગાય નહિ. જીવદયા મંડળીએ ગત ૫૭ વર્ષોમાં દેશભરમાં જીવદયા અને (ડ) પરિષદ સરકારી શિક્ષણ ખાતાંએ, સાર્વજનિક શિક્ષણઅભયદાનનાં કરેલાં વ્યાપક કાર્ય માટે મંડળીના સ્થાપકે, સંચા- સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને અનુરોધ કરે છે કે તેઓ શાળા લકો, આકાયદાતાઓ અને કાર્યવાહકોને અભિનંદન આપે છે અને અને કૅલેજો માટે શિક્ષણક્રમમાં કરુણાભાવ અને માનવતા ખીલવવા જીવદયા મંડળી હવે પછીના જીવનમાં, તેના ધ્યેયની સિદ્ધિ માટે અધિક માટે ચક્કસ જોગવાઈ કરે, તથા જે વિદ્યાર્થીએ શાકાહારી હોય, કાર્ય કરવા શકિતમાન બને તે માટે દયાળુ જનતા તેને ઉદારતાથી તેમને માંસાહાર અંગેનું શિક્ષણ આપવાનું, તથા હોમસાયન્સ ગૃહ સહાયતા અને અધિક સહગ આપે તેવી શુભેચ્છા વ્યકત કરે છે. વિજ્ઞાનની તાલીમમાં માંસાહારી વાનીએ પકવવાનું શિક્ષણ કરાવ૨ ફરજિયાત ન રાખે. પરિષદ, દેશમાં વધતી જતી હિંસા અને જનતાની બદલાતી (ચ) ભારતના શાકાહારીઓનાં બાળકે માંસાહારી બાળકો સાથે શાળા અને કૅલેજોમાં સહશિક્ષણ લેતાં હોઈ, બપોરના નાસ્તામાં ભાવના અંગે ચિન્તા અનુભવે છે અને હિંસાને પ્રોત્સાહન દેવાની સર્વને ગ્રાહ્ય હોય તેવી શાકાહારી પૌષ્ટિક વાનીઓ જ આપે. સરકારની નીતિ અને તેને પ્રતિકાર કરવામાં જનતાની ઉદાસીનતા | (છ) ભારતમાં અનેક દયાધર્મીઓને પ્રાણીજન્ય ઔષધ પ્રત્યે ખેદ અનુભવે છે. અને શીતળા અને અન્ય દરદની પ્રાણીજન્ય રસી સામે ધાર્મિક ઠરાવ-૩ વાંધો છે. વળી ભારતમાં એલોપેથી ઉપરાંત આયુર્વેદ, હોમીયોપેથી, પરિષદને એ નિશ્ચિત મત છે કે જ્યાં સુધી દેશની જનતા નિસર્ગોપચાર, આદિ સરકાર પ્રમાણિત વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિમાં અને સરકાર ભારતની અહિંસક સંસ્કૃતિને અનુલક્ષીને પિતાને લોકોને વિશ્વાસ છે. તેથી આ પરિપદ સરકારને અનુરોધ કરે છે કે વ્યવહાર અને રાષ્ટ્રના સવાંગીણ વિકાસના પ્રયત્ન નહિ કરે ત્યાં સુધી જેઓને નૈતિક, ધાર્મિક, કે વૈજ્ઞાનિક દષ્ટિએ તેની સામે વિરોધ હોય, અહિંસક સંગ્રામ અને ઐતિહાસિક બલિદાનને અંતે મેળવેલા તેમને ફરજિયાત રસીના કાયદામાંથી મુકત રાખે. સ્વરાજ્યની સફળતા સંભવિત નથી. તેથી પરિષદ, સરકાર અને | (જ) વિશ્વશાંતિ, વિશ્વબંધુત્વ અને સહઅસ્તિત્વ માટે જનતાને આગ્રહપૂર્વક અનુરોધ કરે છે કે તેઓ નીચેનાં પગલાં વગર- તેમ જ મનુષ્ય અને અન્ય પ્રાણીઓના આધ્યાત્મિક અને ભૌતિક વિલંબે હાથ ધરે : વિકાસ માટે અહિંસા એ અમુલ્ય અને આવશ્યક સાધન હોવા સૂચિત પગલાં છતાં, જયાં સુધી અહિંસામાં શ્રદ્ધા રાખનાર જનતા અને સર કાર તેને નિત્ય વ્યવહાર અને શાસનની નીતિ તરીકે ન સ્વીકારે, (ક) દેશના સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક વિકાસ ત્યાં સુધી તેની સફળતા સંભવતી નથી. તેથી આ પરિપદ જનતાને માટેની અનુકૂળ ભૂમિકા નિર્માણ કરવા માટે અજ્ઞાન, અને પછાત અનુરોધ કરે છે કે, તેમના વૈયકિતક, સામાજિક અને સમષ્ટિવર્ગોમાં ધર્મને નામે પશુ-પક્ષીઓનાં બલિદાન દેવાની જંગલી ઢી ગત વ્યવહારમાં તેઓ મન, વચન, અને કર્મથી અહિંસાનું પાલન કરે કાયદાથી બંધ કરે. અને વ્યાપારવ્યવસાયમાં, ખાનપાનમાં કે મજશેખમાં હિરાક પદાર્થોના ઉપયોગને ત્યાગ કરે. (ખ) ભારતની સંસ્કૃતિ અહિંસાપ્રધાન છે, અને ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જેની ખેતીને આધાર પશુધન ઉપર છે અને દૂધ, ઘી, કરાવ-૪ આદિ પાંષ્ટિક આહાર પણ પશુધન દ્વારા મળે છે. તેથી દેશના સવ આ પરિષદ મુંબઈ જીવદયા મંડળીને વિનંતિ કરે છે કે તે અખિલ હિંદ જીવદયા પરિષદનાં અધિવેશને દર બે વરસે દેશના ગીણ વિકાસ માટે અને સંસ્કૃતિની રક્ષા માટે, દેશમાં ચાલતી પશુ જુદા જુદા ભાગોમાં નિયમિત રીતે બોલાવે તથા અલગ અલગ ધનની કતલ પર કાયદા દ્વારા પ્રતિબંધ લગાવવા અને જ્યાં તેવા રાજમાં દર વરસે રાજ્યસ્તર પર જીવદયા પરિપદે બેલાવી, કાયદા છે, ત્યાં તેને સખ્તાઈ અને ઈમાનદારીથી અમલ કરવા જીવદયાની હીલચાલને વ્યાપક અને સંગઠિત બનાવે. સરકારને વિનંતિ કરે છે. મંત્રી : શ્રી જીવદયા મંડળી, મુંબઈ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩. મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ-1.
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy