________________
કેણાર્ક અને ખજુરાહે
તા. ૧-૫-૬૮
પ્રબુદ્ધ જીવન
પરંતુ નગ્નતાના એમના અને ગાંધી-વિનોબાના પ્રતિપાદનમાં ફરક છે. ગાંધી-વિનોબાની નગ્નતા શારીરિકતાથી ઉપર ઉઠનારી
નગ્નતા છે, જે નગ્નતા બાળકમાં હોય છે, કળામાં હોય છે, ઉલ્ક ટ (તા. ૧૬-૩-૬૮ ના ભૂમિપુત્રમાંથી આ લેખ ઉધૃત કરવામાં આવ્યો છે. આવતાં અંકમાં આ લેખ અંગે પ્રાધ્યાપક શ્રી કેશવલાલ
શિલ્પમાં હોય છે. ગ્રીસનાં સુંદર શિલ્પમાં તમને એ પાવક નગ્નતાની હિંમતલાલ કામદાર તરફથી મળેલું ચર્ચાપત્ર પ્રગટ કરવામાં
ઝાંખી મળશે. જાણકારોનું એમ કહેવું છે કે કોણાર્ક - ખજુરાહા આવશે. તંત્રી).
વગેરે મંદિરોમાં સ્ત્રી - પુરુષ મૈથુનનાં જે દશે કંડારાયેલાં છે, તે - ઉત્કટાડ પરિષદ માટે આવેલા વિદેશી પ્રતિનિધિઓ હમણાં
કોઈ કામુક પુરુષની કૃતિ નથી લાગતી, પણ જેમણે કામને જીતી ખજુરાહોના સૂર્યમંદિરની મુલાકાતે જઈ આવ્યા. મંદિરનું સ્થાપત્ય
લીધે છે એમની એ કૃતિ છે. તેમાં ને ઉપભેગનું પ્રતિપાદન છે, જોઈ તેઓ દંગ થઈ ગયા. મંદિરની બહારની તેમ જ અંદરની
ન દમનનું. તેમાં માત્ર પ્રગટ છે No suppression, no inબાજુ જે કમનીય કોતરકામ છે તે સહુને અદ્દભૂત લાગ્યું. માનવદેહની
du'gence, ઉપગ પણ નહીં, દમન પણ નહીં. માત્ર પ્રગટીકરણ સુંદરતા ને નજાકતતા તેમાં કંડારાયેલી છે. વિવિધ માનવભાવ
સમજવું, બોધ પામવે.” સુચારૂપણે ત્યાં પથ્થરમાં અંકિત થયેલા છે.
નવી દુનિયામાં–૪ એક રશિયન કલાકાર કરી તાહિર સાલાખાવ કહેતા હતા, ‘મને અહીં બે - ત્રણ અઠવાડિયાં રહી પડવાનું મન થઈ જાય છે. શીખવા - તા. ૨૯-૨-૬૮ના રોજ First Church of Christ, Scientist માટે આ સૌથી શ્રેઠ નિશાળ છે.'
માં એક ભાષણ સાંભળવા ગયો. મારી ટપાલપેટીમાં એ માટેનું ' ફેન્ચ બહેન કેથેરિન મંદિરમાં ફરીને મંત્રમુગ્ધ થઈ ગયેલી. આમંત્રણ To the Householder એ પ્રમાણે લખીને “કેટલું મેહક! કેટલું સુંદર !
નાખવામાં આવ્યું હતું. રાત્રે સવા આઠ વાગે ભાષણ હોઈ જવાનું મંદિરની દીવાલો પર અંકિત થયેલ નગ્ન શૃંગારિક દશ્ય જોઈ અનુકૂળ પણ હતું. ભાષણકર્તા Georgiana Tennant નાં એક લેબેનેનના શ્રી વલિદ નાજએ ટીકા કરી, “આ કળાની વિકૃતિ વિદુષી બેન હતાં. વિષય હતે. How do you see your self ? છે." જ્યારે એક અમેરિકન મુલાકાતીને લાગ્યું કે આ શિલ્પો પાછળ તમે તમારી જાતને કેવી રીતે જુએ છે? અમુક ફિલસૂફી પણ છે. "
ચર્ચાના નામમાં કાઈરસ્ટને વૈજ્ઞાનિક તરીકે ઓળખાવવામાં આવ્યા આ વિશે ગુજરાત યાત્રા વખતે શી પરમાનંદ કાપડિયાએ
છે. આની પાછળની ભૂમિકા એ જણાય છે કે જ્યારે વિજ્ઞાને એક વાર વિનેબાજી સાથે વાતચીત કરેલી. એમણે પૂછેલું કે ‘આપણાં
ધર્મ ઉપર પ્રહાર શરૂ કર્યો અને ધાર્મિક સત્યથી લોકો વિમુખ થઈ હિંદુ મંદિરોમાં નગ્ન અશ્લીલ કોતરકામ જોવામાં આવે છે. મંદિ
વૈજ્ઞાનિક સત્યોને તેમણે સ્વીકાર કરવા માંડયો, ત્યારે - ક્રાઈસ્ટ પણ રેામાં આવું તવ કેમ દાખલ થયું હશે?”
એક મેટા વૈજ્ઞાનિક હતા અને તેમણે કહેલી વાતેઃ મિથ્યા ન હોઈ આના જવાબમાં વિનોબાજીએ કહ્યું: “ઓરિસ્સામાં કોણાર્કનું શકે . આ વિચાર મિશનરીઓમાં આવે એ સ્વાભાવિક છે. એટલે સૂર્યમંદિર છે. તેની રચના એવી છે કે મંદિરની અંદરના ભાગમાં એ દિશામાં તેમણે પ્રયત્ન શરૂ કર્યો અને ધાર્મિક સત્યોને વૈજ્ઞાનિક આવું કશું પણ અશ્લીલ કોતરકામ નથી, પણ તરફ બહાર-ઉપર-નીચે સત્ય તરીકે સાબીત કરવા પ્રયત્ન આદર્યો. અને પ્રીસ્તી ધર્મને આવું અશ્લીલ કોતરકામ ઠેકઠેકાણે છે. આને હું એમ અર્થ કરું
પણ ખ્રિસ્તી વિજ્ઞાન - Christian Science એ નામે જાહેર છું કે સૂર્ય એ શકિતસ્વરૂપ છે, અને પ્રજનનક્રિયા એ પણ
કરવા લાગ્યા. એનું પરિણામ છે કે ચર્ચાના નામમાં પણ એક શકિતનું જ રૂપ છે. સૂર્યનાં અનેક શકિતસ્વરૂપે બતાવવા સાથે
ક્રાઈસ્ટને વૈજ્ઞાનિક તરીકે જાહેર કર્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં 'આ શકિતનું રૂપ પણ બતાવવું જોઈએ એમ એ કાળના લોકોને
જેમને મુખ્ય ફાળે હતા અથવા તે પ્રારંભિક વર્ષોમાં આ દિશામાં લાગ્યું હશે.
મુખ્ય કાર્ય જેમણે કર્યું અને લખ્યું ને Mary Baker “અને બીજું પણ તમને કહું. તમે જૈન છો. જૈનેનું વલણ
G. Eddy. તેમણે લખવાનું શરૂ કર્યું છે. ૧૮૬૨માં, પણ તે હમેશાં એક Puritan – શુદ્ધિવાદીનું હોય છે. પણ આ
લખાણને તેમણે જાતે જ બાળકના લખાણ જેવું ગયું શુદ્ધિવાદ-ખલિયાપણું ઘણી વખત એકાંગી બની જાય છે, છે. અને ૧૮૭૬ માં Christian Science નામની પડી તેમણે અને અમુક પ્રક્રિયાને ખરાબ માનીને તે આવા ઠેકાણે ન જ હોવી
પ્રકટ કરી. તે પહેલાં science and Health નામનું જોઈએ એમ વિચારે છે, અને એવું જયાં કાંઈ જુએ છે કે તરત
પુરતક ૧૮૭ માં તેમણે પ્રકટ કર્યું હતું. તેમને મુખ્ય સિદ્ધાન્ત ભડકી ઊઠે છે. પણ તમારે આમ એકાંગી બનવું ન જોઈએ. છે કે રોગ અને પાપ એ મિથ્યા છે. ઈશ્વરમાં તે છે નહિ તે
“આપણે ત્યાં આ પ્રજન ની પ્રક્રિયા પ્રત્યે બહુ જુગુપ્સાથી સત્ય હોઈ શકે નહિ. એટલે જો ઈશ્વર ઉપર ભરોસે રાખીએ અને જોવામાં આવે છે, અને તે એક રીતે ઠીક છે. પણ મારા દિલમાં
નીતિમાન થઈએ તે રોગ અને પા૫ નાટ થઈ જાય છે. કારણ તેમની પ્રજનનની પ્રક્રિયા સામે એવી કોઈ જુગુપ્સા નથી. જેનાથી હું
હસ્તી છે જ નહીં. તે નષ્ટ થવાનું કારણ એ છે કે ઈશ્વર આપણામાં અને તમે પેદા થયા, સંત અને મહાત્મા પેદા થયા, તેને હું એક બેઠો જ છે તે તેની પાસે રોગ અને પાપ કેમ રહી શકે? પણ પવિત્ર ક્રિયા માનું છું. તેના વિશે કેવળ જુગુપ્સાની દષ્ટિ મને ઉચિત આ પ્રકારની નિષ્ઠા જો ન હોય તે ઈશ્વર પણ શું કરી શકે? તમે લાગતી નથી. આ રીતે આ બધું જોશો, તે તેનું રહસ્ય સમજાશે.”
બધું ઈશ્વર ઉપર છોડી દો અને તમે માત્ર ઈશ્વરનું પ્રતિબિંબ દાદા ધર્માધિકારી છેલ્લે વડોદરા આવ્યા ત્યારે એક વ્યાખ્યાનમાં છે - જેમ અરીસામાં પડતી છાયા એ આપણી જ છાયા છે - જો પશ્ચિમના દેશમાંની હિપ્પીઝ, બિટલ્સ વગેરે પ્રવૃત્તિઓની વાત આપણામાં કોઈ ક્રિયા થાય તે જ તે છાયામાં આવે, તેમ આપણે સૌ કરી. એ લોકોમાં એક “અન્ડરગ્રાઉન્ડ કહેવાતું જથ છે. તે નગ્નતાનું ઈશ્વરની છાયા છીએ. તે ઈશ્વરમાં જે ન હોય તે આપણામાં કેમ પ્રતિપાદન કરે છે. આ સંદર્ભમાં દાદા કહેતા હતા: “આ નગ્નતા હોય? આવી નિષ્ઠા જામે તો રેગ કે પાપની તાકાત નથી કે તે એક પ્રત્યાઘાત રૂપે આવી રહી છે. અતિ સંપન્નતા બાદ તે આવી આપણામાં પ્રવેશે–આ સિદ્ધાન્તને સ્વીકાર કરીને એડીએ લોકોમાંથી છે. તે લોકો ગાંધી પ્રત્યે તેની અત્યંત સાદાઈને લીધે પણ બહુ રોગ દૂર કરવાનું, પાપ દૂર કરવાનું સક્રિય રીતે શરૂ કર્યું. તે કાર્ય આકર્ષાયેલા. પણ હવે તે ગાંધીની લંગોટી પણ એમને નથી ખપતી. તેમણે અનેક શિષ્યોને શીખવ્યું, તે માટે કોલેજ શરૂ કરી, તે બાબતને