________________
૨૫૬
પ્રબુદ્ધ વન
તા. ૧૬-૪-૧૮
2 -
-
પ્રકીર્ણ નેંધ ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિી’
એક વિસ્મયજનક સુખદ અનુભવ (લેખક : શ્રી શંકરલાલ ઘેલાભાઈ બેંકર : પ્રકાશક : નવજીવન હું માર્ચ-એપ્રિલમાં કલકત્તા હતા એ દરમિયાન જૈન તેરપ્રકાશન શંદિર, અમદાવાદ ૧૪; કિંમત રૂ. ૯) ' પંથી મહાસભાના મંત્રી શ્રી. શ્રીચંદ રામપુરીઆને નિકટ પરિચય - મુ. શંકરલાલભાઈ તરફથી આ પુસ્તક મળ્યાને ત્રણ ચાર
થયો અને તેમની અધ્યયનશીલતા તથા કાર્યનિષ્ઠાથી હું ખૂબ પ્રભાવિત મહિના થયા. પણ મુંબઈના જીવનની ચાલુ ઘટમાળમાંથી સમય કાઢીને
થયો. હજુ તેમને ૬૦ વર્ષ પૂરાં થયા નથી તે પહેલાં તેમણે તાજે આટલું મોટું પુસ્તક વાંચવાનું આજ સુધી શકય ન બન્યું. માર્ચ તરમાં વ્યવસાયનિવૃત્તિ સ્વીકારી છે. તેરાપંથી મહાસભાની અનેક માસની શરૂઆતમાં જમશેદપુર જવાનું અને ત્યાં દશ - અગિયાર પ્રવૃત્તિઓનું તેઓ કુશળ સંચાલન કરી રહ્યા છે. તેમણે ૨૩મી માર્ચ દિવસ રહેવાનું બનતાં તે પુસ્તક આદ્યન્ત એકધારૂં વાંચી ના રોજ પોતાના નિવાસસ્થાને મને ભોજન માટે બોલાવ્યો અને જવાનું સહજ શકય બન્યું. આ પુસ્તકમાં શંકરલાલભાઈએ ગાંધીજી તે પ્રસંગે પિતાના ૧૨-૧૫ મિત્રો અને સાથીઓને પણ ભેજન માટે સાથેના પોતાનાં સંસ્મરણ અને અનુભવો-તેમને પ્રથમ પરિચય થયે
તેમણે નિમંત્રેલા. આ મંડળીમાં જાણીતા દાનવીર શેઠ સેહનલાલજી ત્યારથી ૧૯૩૯ની સાલ કે જયારે તેમને નાદુરસ્ત તબિયતના કારણે
દુગડ પણ ઉપસ્થિત થયા હતા. આ પહેલાં તેઓ મુંબઈ. અનેક જાહેર પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવાની ફરજ પડી ત્યાં સુધીના-વિગતવાર વાર આવ્યા હતા અને ત્રણ ચાર વર્ષ પહેલાં સાંગલી ખાતે ભરાયેલા રજૂ કર્યા છે અને તે દ્વારા આપણા દેશમાં રેંટીયાને અને ખાદીને કેમ
ભારત જૈન મહામંડળના અધિવેશનના પ્રમુખસ્થાનને પણ તેમણે . ઉગમ થશે અને કેવી રીતે વિકાસ થયે તેને આજસુધીને લગભગ
શોભાવ્યું હતું. આ કારણે તેઓ મને પૂર્વપરિચિત હતા. તેમને અહિ કડીબદ્ધ ઈતિહાસ તેમણે આપ્યો છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવેલા જોઈને મને ખૂબ આનંદ થશે. એકઠી થયેલી મંડળીને મેં ૧૯૧૪માં ભારત ખાતે પાછા ફર્યા તે પહેલાં અને પછી આપણા અમારા મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિએ-ખાસ કરીને પ્રબુદ્ધ દેશમાં હોમરૂલ લીગનું જે પ્રચંડ આંદોલન ચાલેલું તેની પણ કેટ
જીવન અને પયુર્ષણ વ્યાખ્યાનમાળા-વિશે કેટલીક વાત જણાવી. લીક રસપ્રદ વિગતે આ પુસ્તકની શરૂઆતમાં તેમણે આપી છે, જે મુંબઈ ખાતે તાજેતરમાં આવી ગયેલા આચાર્ય તુલસી સાથે થયેલી મારી જેવાના ચિત્તમાં એ દિવસેના પ્રસુપ્ત સ્મરણે તાજાં કરે છે.
ચર્ચાવાર્તાની પણ કેટલીક વિગતો મેં રજૂ કરી. આ રીતે પરસ્પર આ પુસ્તકની પૃષ્ઠ ભૂમિકારૂપે દેશની આઝાદીના આંદોલનની વાર્તાલાપમાં એકાદ કલાક પસાર કર્યા બાદ અમે ભેજન માટે ઊભા વિગતે રેંટીયા અને ખાદીને લગતી વિગતે સાથે સમાન્તર હાઈને થયા. ભજન પૂરું થયા બાદ, એકમેકથી છૂટા પડતી વખતે શ્રી. જરૂરી તેટલી આપવામાં આવી છે. એ રીતે આ પુસ્તકનું વાંચન
સેહનલાલજી દુગડે મારી સમીપ "આવીને જણાવ્યું કે “આપ તે છેલ્લાં પચ્ચીસ વર્ષના ઈતિહાસની સ્મરણયાત્રારૂપ બની રહે છે.
પ્રકૃતિથી બ્રાહ્મણ છે, તે આંપણે જ્યારે છૂટા પડીએ ત્યારે મારે
આપને દક્ષિણા આપવી જોઈએ.” એમ જણાવીને તેમણે મારા - ' એ દિવસે કે જ્યારે આખા દેશ આઝાદીની ભાવનાથી રંગા
હાથમાં રૂા. ૧૦૦ ની ૧૦ નેટ એટલે કે રૂ. ૧૦૦૦ ની નોટ યલ હતો અને ગાંધીના પ્રભુત્વથી અને તેમની વિચારસરણીથી
મૂકી. આ જોઈને હું ભારે આશ્ચર્યચકિત બન્યો. મને આવી કોઈ અત્યંત પ્રભાવિત હતા અને એ દિવસે કે જ્યારે દેશમાં બીજો
અપેક્ષા હતી નહિ તેમ જ અમારી વાતોમાં આવી કોઈ બાબતનું સુર કે વિસંતાદ નહોતે તે દિવસે અને આજની પરિસ્થિતિ કે જયારે
સૂચન સરખું પણ મેં કર્યું નહોતું. આ રીતે કલકત્તાના નિવાસ દેશની એકતા અને સુગ્રથિતતા ચારે બાજુએથી છિન્નભિન્ન થઈ
દરમિયાન આ ઘટના મારા માટે અત્યન્ત સુખદ અને ચિરસ્મરણીય રહી છે, નૈતિક મૂલ્યોને છૂાસ થઈ રહ્યો છે, અને સત્તાના રાજ
બની ગઈ. આવા ઉદાર દાન માટે અમારા મુંબઈ જૈન યુવક કારણે દેશના આગેવાન લોકોને ભ્રષ્ટ બનાવી દીધા છે અને જ્યારે
સંઘ તરફથી શ્રીસેહનલાલજી દુગડને હાર્દિક આભાર માનું છું. પરમાનંદ વાતાવરણ હિંસાપ્રચૂર બની બેઠું છે–આ બે સામયિક પરિસ્થિતિને
સંધના સભ્યનાં બાકી રહેલાં લવાજમે અંગે મુકાબલે ચિત્તમાં ઊંડી ગ્લાનિ પેદા કરે છે. કોઈ ઉન્નત શિખરના
ગયા વર્ષ ૧૯૬૭ના વર્ષના હવે થોડા જ સભ્યનાં લવાજમે આરોહણ બાદ ઊંડી ખીણમાં જાણે કે આપણે આપણા દેશ-ફેંકાઈ
બાકી રહ્યાં છે, તેમને અંગત કાડૅ પણ લખવામાં આવેલ છે. જે સભ્યનાં ગયો હોય એવી ગમગીની દિલમાં ઊંડું દર્દ પેદા કરે છે.
લવાજમે હજુ પણ બાકી રહ્યા હોય તેમને પોતાનું લવાજમ હવે રેટીએ અને ખાદીપ્રવૃત્તિ ઉપરાંત શંકરલાલભાઈ અમદા
વિનાવિલંબે સંધના કાર્યાલયને પહોંચતું કરવા નમ્ર પ્રાર્થના છે. વાદની મજૂરપ્રવૃત્તિ સાથે લગભગ પ્રારંભથી જોડાયેલા રહ્યા છે,
ચાલુ વર્ષ ૧૯૬૮ ના પણ હવે ત્રણ માસ પસાર થઈ ગયા
છે, અને ચાલુ વર્ષના લવાજમે તે મોટા ભાગના સભ્યનાં બાકી આને લગતી વિગતો ‘ગાંધીજી અને મજુર પ્રવૃત્તિ’ એ મથાળાના
હોય તે સ્વાભાવિક છે. તે ચાલુ વર્ષનાં જે સભ્યનાં લવાજમે અલગ પુસ્તકમાં શંકરલાલભાઈએ આપી છે. શંકરલાલભાઈએ બાકી હોય તેમને લવાજમના રૂા. ૧૦ સત્વર મોકલી આપવા અને કેટલાંક વર્ષોથી શારીરિક અસ્વાધ્યના કારણે નિવૃત્ત જીવન સ્વીકાર્યું એ રીતે સહકાર આપી સંધના વહીવટી કાર્યમાં એટલી સરળતા
કરી આપવા આગ્રહભરી વિનંતિ કરવામાં આવે છે. છે. એમ છતાં અમદાવાદના મજુર સંઘની પ્રવૃત્તિને તેઓ ચાલુ
મંત્રીઓ, મંબઈ જૈન યુવક સંઘ માર્ગદર્શન આપી રહ્યા છે, - પ્રસ્તુત પુસ્તકનું લખાણ સાદી, સરળ તથા સચેટ ભાષામાં
સભ્યો તથા ગ્રાહકોનેથયેલું છે અને પોતાના અનુભવ તથા અભ્યાસ સાથે સંબંધ ધરા
સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોને આથી વતી અનેક રસપ્રદ બાબતે તેઓ જણાવી શકે તેમ હોવા છતાં,
વિનંતિ કરવામાં આવે છે કે આપના ઉપર જે અંકો મેલવામાં પ્રસ્તુત વિષયની મર્યાદાને તેઓ વફાદારીપૂર્વક વળગી રહ્યા છે.
આવે છે તેના સરનામાની સ્લીપે નવી છપાવવાની હોઈ, ગાંધીજીના વ્યકિતત્વની અનુપમ પ્રતિભાને આ પુસ્તકના પાને
આપના સરનામાંમાં જે કાંઈ ફેરફાર કરવાનું હોય તે પાને આપણને પરિચય મળે છે. સાધુચરિત અને ગાંધીજીના અન્ત
કાર્યાલયના સરનામે સત્વર લખી જણાવવા કૃપા કરશે. વાસી શંકરલાલભાઈને આ પ્રેરક સ્મરણનેધ પ્રગટ કરવા બદલ
' . . . . . - વ્યવસ્થાપક અનેક ધન્યવાદ ઘટે છે. "