________________
૨૪૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૮
મારા મિત્રો કહે છે કે સુર્યમંડળ આકાશગંગામાં આવેલું છે એને એ જાણતા; અડધેથી હવે છોડાય એમ નહોતું એ પણ સમજ્યા. ઓળંગીને જ હું અહીં સ્વર્ગને દ્વારે પહોંચ્યો છું એમ ધારું છું
પર છે એમ ધારે છે એટલે આ શોધ કરવાની વિનંતિ કરી. ‘ત્યારે આ આકાશગંગા કયાં છે, શું છે?” ગ્રંથપાલે ફરી પ્રશ્ન
વર્ષો વીતી ગયાં. સ્વામીજીને થયું કે એમની શ્રદ્ધા, ભકિત, કર્યો. “આકાશગંગા અસંખ્ય તારાવિશ્વોમાંની એક છે. અબજો ઉપાસના સૌ વ્યર્થ ગયાં હતાં. એ હતાશ થયા હતા. ત્યાં એક ગ્રંથતારાઓ આકાશમાં પથરાયેલા છે એમાં એ વસેલી છે. સ્વામીજીએ
પાલને દૂત થાકેલે કંટાળેલો આવ્યો. એણે કહ્યું: ‘જે તારા વિશે ધીમેથી કહ્યું. ‘અગણિત તારામાં વસેલા એક એવા ઝુમખાનું
આટલી બધી માથાકૂટ કરવામાં આવી છે એ મને અંતે જડ મને સ્મરણ નથી. એટલી નાની બીના, સ્થાન, જે કહો તે યાદ પણ
છે. કેમ રહે? પણ મારા હાથ નીચે એક ઉપ - ગ્રંથપાલ કામ કરે છે. પરંતુ એ તારામાં એવું તે શું તત્ત્વ છે, એવી શી વિશિષ્ટતા છે કે એણે આવાં તારાવિશ્વોને વિશેષ અભ્યાસ કર્યો છે, એને બોલાવું. કોઈને એમાં રસ પડે એ હું કલ્પી શકતો નથી. બીજા તારા જેવા એ કદાચ કહી શકશે કે તમારું પેલું સૂર્યમંડળ કયાં છે.'
જ એ છે; બલકે, એના કરતાં ઘણા વિશાળ, પ્રચંડ, પ્રજવલિત તારાથોડી વારમાં તારાવિશ્વના જ્ઞાનમાં નિષ્ણાત ઉપ-ગ્રંથપાલ આવી
એ એ આકાશગંગામાં જ છે. આ તારે કંઈ શાશ્વત નથી તેમ જ પહોંચ્યા, એમને બાર માથાં હતાં પણ એ બધાં ચોરસ હતાં. એમની
કંઈ બહુ પ્રાચીન પણ નથી; લાખ બે લાખ વર્ષોમાં તો એ વિલુપ્ત આકૃતિ એવી ભયાનક હતી કે સ્વામીજી, જે એમના અનુયાયીઓને પણ થઈ જોય, ઠંડે પડી જાય. આ તારાની આસપાસ અતિશય નિર્ભયતાનો ઉપદેશ આપતા, એ પણ ક્ષણભર કંપી ગયા. હજારો નાના ગ્રહો પરિભ્રમણ કરે છે. ઊંડા અન્વેષણ પછી મેં શોધ્યું છે વર્ષોના વાંચનને લીધે એ પંડિતની આંખે કપાળમાં ઊંડી ઊતરી
છે કે આમાંના એકાદ ગ્રહમાં કોઈ જીવજંતુઓ રહે છે અને આ ગઈ હતી અને અનેક પુસ્તકોની ધૂળને ઢગલે એમના વાળમાં આપણને નાહક પરિશ્રમ કરાવે છે એ એમાંનું એક હશે.” હતો. ગ્રંથપાલે સમજાવ્યું કે પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા “મનુષ્ય આ સાંભળી સ્વામીજી દુ:ખ અને રોષની મિશ્રિત લાગણી કહેવાતી આ વસ્તુએ તારાવિશ્વને ઉલ્લેખ કર્યો હતો, એટલે પુસ્તકો
સાથે બોલી ઊઠયા: ‘મારું આખું જીવન મેં ઈશ્વરની સ્તુતિ કરી છે,
એનું અહર્નિશ ટણ કર્યું છે, એના મહિમા અને લીલાને પ્રચાર કે ફાઈલ' માંથી આવા કોઈ વિશ્વ વિશે માહિતી મળે તો આની
કર્યો છે કે મૃત્યુ પછી તેમને એનું ફળ મળે, સ્વર્ગે પહોંચાય, ઉપર કંઈ પ્રકાશ પડે.”
સનાતન સુખ પ્રાપ્ત થાય. પરંતુ આ તો લાગે છે કે મારા અસ્તિત્વ “તારાવિશ્વો તો અનેક છે, જરા કર્કશ સ્વરે ઉપ - ગ્રંથપાલે માત્રની અહીં કોઈને જાણ પણ નથી, તો દરકાર તો શેની જ હોય! કહ્યું, 'દરેકને વિશે એક વિસ્તીર્ણ મહાપુસ્તક છે. એટલે એક અમુક, આ સૌ તો કહે છે કે અગણિત તારામાંથી એક તપતી નાની ચેકર તારાવિશ્વને શોધતાં તો ઘણા લાંબો સમય લાગશે. આ જન્ને સરખી શૂદ્ર પૃથ્વી પર હું તુચ્છ, પામર, ક્ષણજીવી વસ્તુ છું ! આવી. કયા તારાવિશ્વ વિશે જાણવું છે?”
નિષ્ફર પ્રતીતિ મારાથી સહન નથી થતી. મારા ભકતોને હું શું આશા અચકાતાં, ગભરાતાં, સ્વામીજીએ ઉત્તર આપ્યો: ‘આકાશગંગામાં
આપી શકીશ? પીડિતોને શું આશ્વાસન આપી શકીશ? સંધ્યા,
પાઠ, પૂજા કેમ કરી શકીશ! ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં કેવી છે એ તારાવિશ્વ.”
રીતે જઈ શકીશ?” ઉપ-ગ્રંથપાલે કહ્યું: “વારૂં હું જોઈશ - પ્રયાસ કરીશ, શેધી શકીશ
દ્વારપાલ દઢતાથી કહ્યું: “એને અમારી પાસે ઉત્તર નથી ! અમે તે કહીશ.' ત્રણ અઠવાડિયાં પછી ઉપ-ગ્રંથપાલ પાછા આવ્યા. સો વાસ્તવિક હકીકતથી તને પરિચિત કરી શકીએ !” સ્વામીજી તો સ્વર્ગના દ્વાર પાસે આતુરતાથી વાટ જોતા હતા.
એ જ ક્ષણે સ્વામીજી ઝબકીને જાગી ઊઠયા: “સ્વપ્નની ઉપ-ગ્રંથપાલે કહ્યું: “અતિ શ્રમ પછી આખરે આ સૂર્યમંડળ કલ્પના પણ કેવી ભયંકર હોય છે! એમણે વિચાર્યું : “નિદ્રામાં વિશે કંઈ બાતમી મળી છે. અમારા સંશોધન કાર્યાલયમાં એ ક્ષ ૩૨૧, આપણે દાનવને શરણે જતા હોઈશું? સ્વપ્ન પર સતો પણ કેમ ૧૬૫ કરીને ઓળખાય છે. પાંચ હજાર કારકૂનેએ રાત દિવસ કામ
સંયમ નહીં રાખી શકતા હોય! કર્યું ત્યારે આટલો પત્તો મળ્યો. જે માણસ આ વિભાગની દેખરેખ (૪ ફેબ્રુઆરી ૧૯૬૮ ના રાખે છે એને કહે તો બેલાવું !'
‘સમર્પણ'માંથી સાભાર ઉધૃત)
ગગનવિહારી મહેતા એ ઉપ-ગ્રંથપાલને રાવણની પેઠે દસ માથાં હતાં પણ કાન બે
મુદ્રણ સંમાર્જન અને આંખે ત્રણ હતી. એ તે એના કાર્યમાં નિરંતર પરોવાયેલો
ધાર્મિક શિક્ષણ એક પરિસંવાદ' એ શિર્ષક નીચે તા. ૧૬-૩-૬૮ના હોય એવો લાગતો હતે. પુસ્તકાલયના અંધારા ખંડમાંથી આવા
પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ લેખના ૨૨૯ ના પાનાના બીજા ભવ્ય સ્થળે આવ્યાથી એ રસ્તબ્ધ થઈ ગયો હતો. તો પણ હિંમતથી કોલમના બીજા પારિગ્રાફમાં નીચે મુજબ છપાયું છે: એણે પૂછયું: “માસ આ સૂર્યમંડળ વિશે તમારે શું જાણવું છે?”
માનવજીવનની સંભાવનાઓ પ્રતિ ગંભીરતાથી વિચારવામાં “આ સૂર્યમંડળ વિશે મારે એક ચોખવટ કરવી છે. એમાં એક આવે તે આપણને એક નકશે સ્પષ્ટ દેખાશે. આદિવાસી જંગલી તારાની આસપાસ નક્ષત્રો, ગ્રહો, ચન્દ્ર ઈત્યાદિ પરિક્રમણ કરે છેમનુષ્ય સ્વયે અપણે ભગવાન મહાવીર ઉપરના નકશામાં મધ્યબિન્દની અને એ તારાને અમે ‘સૂર્ય” કહીએ છીએ. અમે એ સૂર્યની પૂજા
જગ્યાએ સ્વયં આપણે આપણને સ્થિત કરીને બેઉ બાજુએ જોઇશું પણ કરીએ છીએ.” સ્વામીજીએ ઉત્તર દીધો.
તો બેઉ પેનેરમાં આપણને સ્પષ્ટ દેખાવા લાગશે.” ઠીક!” આકાશગંગાના વિષયમાં પારંગત એવા એ ઉપ ગ્રંથ
આની જગ્યાએ નીચે મુજબ વાંચવું: પાલે કહ્યું: તમારું સૂર્યમંડળ શોધવું અતિકઠણ હતું. એમાં વળી હવે
માનવજીવનની સંભાવનાઓ પ્રતિ ગંભીરતાથી વિચારવામાં
આવે તો આપણને એક નકશો સ્પષ્ટ દેખાશે. આદિવાસી તમે એ મંડળને એક તાર શોધી કહાડવાનું કહો છો ! એ સૂર્યમંડળમાં
જંગલી મનુષ્ય અને ભગવાન મહાવીરને બે છેડે રાખીને અને આપણી ખર્વ અને નિખર્વની સંખ્યાના તારાઓ છે. એમાંથી એક, અલે તારે શી જાતને મધ્યમાં સ્થિત કરીને બન્ને બાજુએ જોઇશું તો બેઉ પેનોરમાં રીતે ખોળી કાઢ એ સમજાતું નથી ! થોડી એ તારા પર નામની ચીઠી આપણને સ્પષ્ટ દેખાવા લાગશે.” લગાડી છે? એકવાર લગભગ ત્રણસે કોડ તારાઓની ગણત્રી અમે કરી હતી. એની ફાઈલે, ભેંયરામાં ગોડાઉનમાં છે. તમારી ઈચ્છા આ ઉપરાંત ૨૨૯મે પાને ૧લી કોલમમાં પહેલા પેરેગ્રાફમાં હોય તે કોઈ માણસને ખાસ રોકીને એ તારા વિશે તપાસ કરાવું.” સાતમી લાઈનમાં પૂર્ણવિરામ ન મૂકવાને લીધે અસ્પષ્ટતા રહી - સ્વામીજી તો આ શોધ અને તપાસથી થાકી ગયા ગઈ છે તેને સ્પષ્ટ કરવાની જરૂર છે, તે આ પ્રમાણે છે. પાંચમી હતા, પણ સ્વર્ગમાં દાખલ થવાને બીજો માર્ગ નહોતે. પવિત્ર લાઈનથી વાક્ય શરૂ થાય છે. “કારણકે એ બે સ્વતંત્ર શકિતઓ ભારતભૂમિથી પરદેશ જવા માટે પણ એમને “પી” ફેર્મ, પાસપોર્ટ, ઉપર નિયંત્રણ કરીને તેને સાચે માર્ગે વાપરવાની સલાહ આપનારો વીઝા, ઈત્યાદિ આવશ્યક હતાં એવું એમને સ્મરણ થયું. આ શોધ- સમ્યફ વિવેક જો ન જનમ્યો હોય તો.” આ “તો” પાસે પૂર્ણવિરામ ખોળનો પાર નહોતો આવતે, પણ જ્ઞાનને પણ અવધિ છે એમ મુકીને બીજું વાકય શરૂ થાય છે.
તંત્રી