________________
૨૪૦
પ્રબુદ્ધ જીવન
', ' ' .
તાં; ૧-૪૬૮
**
E
નું શિક્ષણ આપવું (૪) વિવિધ ધર્મોનિ ઈતિહાસ અને તેનાં તત્ત્વ- વિકટ રહેવાને સંપ્રદાયની પરંપરા પ્રમાણે અક્ષરશ: શિક્ષણ આપsulatej flaug B114-history and philosophy of religion. - વાને પ્રયાસ કરાય તે જેટલા અંશે બુદ્ધિગમ્ય. અંશે હોય તેટલા
શ્રી શ્રી પ્રકાશ કમિટીએ અને કોઠારી કમિશને લગભગ આ જ અંશે વિદ્યાર્થી અભિમુખ બને પણ બુદ્ધિવિસંગત કે વિરોધી ભલામણોનું સમર્થન કર્યું છે.
લાગતા અંશમાં તેમને શ્રદ્ધા ન બેસે એ એટલું જ દેખીતું છે. સરકારે કોઈ નિર્ણય કર્યો નથી અને આ ભલામણોને કોઈ
- બીજું, પોતાના ધર્મનું જ શિક્ષણ પામતે વિદ્યાર્થી અન્ય ધર્મ કે અમલ થયો નથી.
સંપ્રદાય પ્રત્યે તિરસ્કારથી ન જુએ એટલું જ નહીં, ઉદાસીન ન
રહે એટલું જ નહીં, પણ સમભાવ કેળવતાં શીખે એ પણ આજે પરિણામ ખેદજનક–અને આ દિશામાં કાંઈ સક્રિય પગલા નહિ
આવશ્યક છે. લેવાય તો-વિશેષ હાનિકારક નીવડશે.
આજે જ્યારે સમન્વયની અને માનવધર્મની વાતો કરીએ આ કમિશનોએ બીજી પણ એક અગત્યની બાબત ઉપર ભાર
છીએ તે સમયે સાંપ્રદાયિક શિક્ષણ આપવું અયોગ્ય છે એમ માનવા મૂકયો છે.
આપણે પ્રેરાઇએ. પણ સમન્વય કે માનવધર્મની ભાવના પણ દરેકે ચારિત્ર ઘડતરને આધાર માત્ર શાળા કે કોલેજમાં મળતું દરેક વ્યકિતએ સ્વીકારવાની, સમજવાની અને કેળવવાની છે. જો શિક્ષણ નથી, પણ ગૃહનું વાતાવરણ અને સામાજિક પરિસ્થિતિ પણ પોતપોતાના સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાન્તોનું રહસ્ય વિદ્યાર્થીને અગત્યને ભાગ ભજવે છે. કુટુમ્બજીવન અસ્તવ્યસ્ત હોય, સમાજમાં તર્કસંમત રીતે સમજાવાય અને અન્ય ધર્મ કે સંપ્રદાયના પણ એવા જ નૈતિક મૂલ્યોની કોઈ કિંમત રહી ન હોય તો વિદ્યાર્થીના માનસ મૂળભૂત સિદ્ધાન્તોનું વિતરણ કરવામાં આવે તે અન્તિમ માનવઉપર તેના પ્રત્યાઘાત પ્રબળ પડે છે, છતાં પણ શિક્ષણ સંસ્થાએ કે જીવનનાં મૂલ્યોને જુદે જુદે રૂપે વિદ્યાર્થીને પરિચય મળે અને એ અને શિક્ષકો ભગીરથ પ્રયત્ન કરી, ભાવિ પ્રજાને બચાવી શકે તેમ છે. માર્ગે ક્રમશ: એ સમન્વયદષ્ટિવાળાં કેવળ ધાર્મિક નહીં પણ સાચી આવા વિશાળ અર્થમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણની આપણે
- દષ્ટિએ આધ્યાત્મિક બને. . . . . . . !!.: , ચિન્તા કરી નથી. આપણે તે ધાર્મિક શિક્ષણ એટલે સાંપ્રદાયિક છેલ્લે ધર્મનું જ્ઞાન નાનાંમેટાં પુસ્તકો વંચાવવાથી મળે, પણ શિક્ષણ એમ જ સમજ્યા છીએ. વિદ્યાલયના વિદ્યાર્થીને જૈન ધર્મ
ધાર્મિક વૃત્તિ આધ્યાત્મિક વૃત્તિ–આચરણ દ્વારા જ કેળવાય. આને ના સંસ્કાર મળે એમ ઈચ્છીએ છીએ, પણ કૅલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર પ્રભાવ પાડી શકે અને વ્યાપક અર્થમાં
માટે કેવળ બૌદ્ધિક જ્ઞાનવાળા તે તે વિષયના તદ્વિદોને અધિકાર જૈન ધર્મનું જ્ઞાન આપી શકે એવા શિક્ષકો ક્યાં છે? આવા
બહુ ઓછા ગણાય. વિચાર અને આચારમાં જીવનમૂલ્યોને ઉતારે જ્ઞાન પ્રત્યે તેને અભિરુચિ થાય તે માટે વર્તમાન જીવનની સમસ્યા
એવા આચાર્યો જ અધિકારી ગણાય. એમાં જૈન દર્શન શું માર્ગદર્શન આપે છે તે સમજાવવું પડે. અન્ય સમાપ્ત.
ગૌરીશંકર ચુ. ઝાલા ભારતીય દર્શન અને વિજ્ઞાનની ભૂમિકા લક્ષમાં લેવી પડે. રૂઢ પ્રણાલિકા મુજબ કેટલાક પુસ્તકો કે અભ્યાસક્રમ મુજબ શિક્ષણ લેવાની
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૨૧-૩-૬૮નાં રોજ મળેલી ફરજ પાડીએ અને તેથી સંતોષ માનીએ તે કદાચ સાચા ધર્મ પ્રત્યે કાર્યવાહક સમિતિમાં સર્વાનુમતે પસાર થયેલ ઠરાવ.' અભિરુચિ અને શ્રદ્ધા થવાને બદલે અણગમો થાય. ઘરે આપણે જે આચાર પાળતા ન હોઈએ તે વિદ્યાર્થીઓ પાસે ફરજિયાત પળાવીને
[, અંતરીક્ષજી તીર્થ સંતોષ માનીએ તે કદાચ ભ્રમમાં રહીશું. અલબત્ત, દરેક વ્યકિતને અંતરીક્ષજી તીર્થ સંબંધે ભારે ઉશ્કેરણીભર્યું વાતાવરણ સર્જાઈ પિતાના ધર્મનું જ્ઞાન, તેના આચારવિચારનું શિક્ષણ અને સમજણ
રહ્યું છે તે વિશે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઊંડી ચિન્તા સેવે છે. મળવા જ જોઈએ અને કોલેજો અને શાળાઓમાં થઈ ન શકે તે આવા વિદ્યાલય કરી શકે પણ તે માટેનું વાતાવરણ સર્જવું જોઈએ
આ તીર્થ, શ્વેતામ્બર મૂર્તિપૂજક અને દીગમ્બર બન્ને માટે પવિત્ર અને યોગ્ય શિક્ષકો જોઈએ. તેમ જ સંચાલકોમાં દીર્ધદષ્ટિ અને
છે. આ તીર્થને કબજો મેળવવા અને વહીવટના હકકો પ્રાપ્ત કરવા, ઉદાર ભાવના હોય અને વિદ્યાર્થીઓ સાથે ગાઢ સંપર્ક અને પ્રેમમય બન્ને પક્ષે વચ્ચે ૫૦ વર્ષથી કોર્ટ-કચેરીના ઝઘડા રહ્યા છે, છતાં વર્તન હોય તો ઘણું સારું પરિણામ લાવી શકાય.
વિખવાદને અંત આવ્યો નથી. તાજેતરમાં તા.૩ નવેમ્બર ૧૯૬૭ના જૈન વિદ્યાલયમાં ધાર્મિક શિક્ષણને પ્રશ્ન ગંભીર વિચારણા
રોજ જે ઘટના બની એ સમસ્ત જૈન સમાજ માટે ખેદ અને દુ:ખમાગે છે. મારું નમ્ર સૂચન છે કે આવા વિદ્યાલયના સંચાલકો
નો વિષય છે અને આવા બનાવ માટે જવાબદાર વ્યકિતઓ સાથે મળી આ વિશે વિશદ થી વિચારે એ જરૂરનું છે.
ચીમનલાલ ચકુ ભાઈ શાહ
માટે શરમજનક છે.
આ ઘટનાની જાતતપાસ કરવા અને સમાજના આગેવાને છે. ગૌરીશંકર ઝાલાને ઉપસંહાર
તીર્થ સ્થળે જઈ આવ્યા ત્યારે જૈન સમાજ એમ આશા શ્રી પૂણિમાબહેને તાત્ત્વિક જીવનદર્શનની દષ્ટિએ ધર્મની રાખતો હતો કે આગેવાનો સાથે બેસીને આ ઝઘડાનું નિરાકરણ માનવજીવનમાં અનિવાર્યતા અને ધાર્મિક એટલે આધ્યાત્મિક કરશે. દુર્ભાગ્યે તેમ થવાને બદલે બન્ને પક્ષે કેટલીક વ્યકિતઓ ભાવનાના વિકાસ વિના માનવવ્યકિતના વિકાસની અપૂર્ણતા સમ- તરફથી ઝેરીલે પ્રચાર અને ઉશ્કેરણી થઈ રહ્યાં છે! મુનિરાજે સમતાજાવી. શ્રી ચીમનભાઇએ આ પ્રશ્નને રાષ્ટ્રીય દષ્ટિએ ચર્ચો અને પૂર્વક અને ધીરજથી જનતાને સાચું માર્ગદર્શન આપશે એ આશા અત્યારસુધી ધાર્મિક શિક્ષણની અગત્યતા સ્વીકારીને એ શિક્ષણના નિષ્ફળ ગઈ છે. અહિંસા અને અનેકાન્તવાદ જે ધર્મને પામે છે પ્રકાર અને ઉપાયની યેજનાના પ્રશ્ન વિશે એક પછી એક તે ધર્મને નામે આ બધું થઈ રહ્યું છે, જેને પરિણામે જૈન સમાજને કમિશન દ્રારા માર્ગદર્શન મેળવવા ભારત સરકારે પ્રયત્ન કર્યા ઉપહાસ અને જૈન ધર્મની ગ્લાનિ જ થયા છે. છે તે સમજાવ્યું. આપણે સિદ્ધાન્તની દષ્ટિએ આ પ્રશ્ન અહીં ચર્ચ
કોર્ટ-કચેરીમાં લાખો રૂપિયા ખર્ચ કરીને, અથવા ઉશ્કેરણીભર્યા વાને નથી; વિજ્ઞાનની સિદ્ધિઓ અને મર્યાદાને અધૂરી રીતે માર્ગેથી અથવા રાજયની દરમ્યાનગીરી કે લાગવગના ઉપયોગથી, સમજનારે એ બહોળે સમુદાય છે, જે ધાર્મિક કે આધ્યાત્મિક - આવા ઝઘડાને સુખદ અંત કોઈ દિવસ ન આવે એ હકીકત આપણે જીવનદષ્ટિને ઇન્કાર કરે છે. આપણે બિનસાંપ્રદાયિક-Secular- બરાબર સમજી લેવી જોઈએ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દઢતાથી, રાજનીતિ અપનાવી છે, જેમાં રાજ્યતંત્ર તરફથી કોઇ એક કે અનેક માને છે કે સાથે બેસીને ઉદારતાથી સમાધાન કરવું એ એક જ માર્ગ સંપ્રદાયને પુરસ્કાર કે સમર્થન કરતાં બધા સંપ્રદાય તરફ તટસ્થ છે અને તે જ કાયમી ઉકેલ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને કે ઉદાસીનવૃત્તિની નીતિ સમાયેલી છે.
બને સમાજના આગેવાનોને આગ્રહભર્યો અનુરોધ છે કે કેવળ વ્યાવહારિક દષ્ટિએ જોઇએ અને ધાર્મિક એટલે કે સાંપ્ર- સમાજનું કલ્યાણ લક્ષમાં રાખી, સમાધાનને માર્ગ અપનાવે. તેમ જ દાયિક શિક્ષણ એ અર્થદર્શન કરીએ તે શાળા - કૈલેજમાં અનેક સમાજના ભાઈઓ અને બહેનોને વિનંતિ છે કે ઉશ્કેરણીને માર્ગ સંપ્રદાયના વિદ્યાર્થીઓને પોતપોતાના ધાર્મિક સંપ્રદાયનું જ્ઞાન આપવું છોડીને, સમાજમાં શાન્તિ સ્થપાય અને સહકાર અને પ્રેમનું વાતાએવો અર્થ થાય. આ કાર્ય આજની પરિસ્થિતિમાં કેટલું દુટ છે તે વરણ સર્જાય એવા પ્રયત્નમાં જ પોતાને સાથ આપે.. અત્યન્ત સ્પષ્ટ છે. મહાવીર જૈન વિદ્યાલય જેવી એક જ સંપ્રદાયને
ચીમનલાલ જે. શાહ પુરસ્કારતી સંસ્થા હોય તો એક જ સંપ્રદાયનું શિક્ષણ આપવાનું
સુબોધભાઈ એમ. શાહ રહેતું હોવાથી ઘણી સરળતા આવે પણ આવી સંસ્થાઓ માટે આજના વૈજ્ઞાનિક યુગમાં શિક્ષણના વિષય અને પ્રકારને પ્રશ્ન અત્યન્ત
મંત્રી.