SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Regd No. MH, 117 વાર્ષિક લવાજમ રૂ. ૭ બુદ્ધ જીવને પ્રબુદ્ધ જેને નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨૩ મુંબઇ, એપ્રિલ ૧, ૧૯૬૮, સમવાર પરદેશ માટે શિલિંગ ૧૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ધાર્મિક શિક્ષ–૨ શ્રી ચીમનલાલ ચકભાઈ શાહનું પ્રવચન શાળાઓ અને કૅલેજો અને વિદ્યાલય-યુનિવર્સિટી - સ્થાપી તેમાં ધાર્મિક શિક્ષણ આપવું કે નહિ તે પ્રશ્ન થયું. તેના ઉપર વિચાર આજના પરિસંવાદને વિષય છે શાળાઓ અને કોલેજોમાં પણ કરવામાં આવ્યું અને નિર્ણય થશે કે ધાર્મિક શિક્ષણ સંબંધે વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપવું કે નહિ અને આપવું તે કેવી તટસ્થતાની નીતિ સ્વીકારવી અને રાજ્યની શાળાઓ અને કોલેરીતે આપી શકાય. જીવનમાં ધાર્મિક અને નૈતિક મૂલ્યોનું પ્રતિષ્ઠા જોમાં કોઈ ધાર્મિક શિક્ષણ • આપવું. પન એ સીધી રીતે આજના પરિસંવાદને વિષય નથી; જો કે પરોક્ષ રાજકીય સ્વાતંત્રય પછી રાજ્યનું બંધારણ ઘડવાનો સમય રીતે એને વિચાર એમાં રહ્યો જ છે. આવ્યો ત્યારે આ પ્રશ્ન ઉપર ગંભીર વિચારણા કરવી પડી. આ મહાવીર જૈન વિદ્યાલયમાં ધાર્મિક શિક્ષણ ફરજિયાત આપવામાં રાજ્ય secular-બીન સાંપ્રદાયિક રહેશે તે સ્વીકાર્યું. એમાં કોઈ આવે છે, અન્ય જૈન વિદ્યાલયમાં તેવું નથી. એ દષ્ટિએ પણ આ એક ધર્મને રાજધર્મ તરીકે સ્વીકારવામાં નહિ આવે. પરિણામે બંધાવિષય વિચારણા માગે છે. રણમાં પ્રબંધ થયું કે રાજ્ય તરફથી ચાલતી શિક્ષણસંસ્થાઓમાં આ વિષયને સમજવા માટે ધાર્મિક શિક્ષણ એટલે શું અને આ ધાર્મિક શિક્ષણ નહિ અપાય અને રાજ્યની મદદથી ચાલતી શિક્ષણપ્રશ્ન કેમ ઉદ્ભવ્ય તે સંક્ષેપમાં જોવું જોઈશે. સંસ્થાએ ફરજિયાત ધાર્મિક શિક્ષણ આપી નહિ શકે.' વિદ્યા વિશે આપણે કહીએ છીએ “સા વિદ્યા યા વિમુકત પણ ધાર્મિક શિક્ષણ એટલે શું? ધાર્મિક શિક્ષણનો અર્થ અહીં અથવા “અમૃત / વિઘા.” વિદ્યા અમૃત છે અથવા તે જ વિદ્યા મોટે ભાગે સાંપ્રદાયિક શિક્ષણ થાય છે—કોઈ એક ખાસ ધર્મની છે જે વિમુકિત આપે. મુંબઈ યુનિવર્સિટીને મુદ્રાલેખ છે: “શીલવૃત માન્યતાઓ અને તેના વિધિવિધાને અને આચારપ્રણાલિકાએ ફલા વિઘા.’ વિદ્યાનું ફલ શીલ છે, ચારિત્ર્ય છે. વ્યવહારિક શિક્ષણ, શિક્ષણ. ધર્મ એટલે અહીં Established church અને ઈતિહાસ, ગણિત, વિજ્ઞાન વિગેરે અમુક વિષયનું જ્ઞાન છે, પણ ધાર્મિક શિક્ષણ એટલે એ church-સંપ્રદાયની Believes and આવા જ્ઞાન સાથે વિદ્યાર્થીનું ચારિત્રઘડતર થાય, નૈતિક અને આધ્યા- Rituals-માન્યતાઓ અને અનુષ્ઠાને. આવું શિક્ષણ બીનસાંપ્રદાયિક ત્મિક મૂલ્ય પિતાના જીવનમાં તે વણી લે એવી અપેક્ષા આપણે રાજ્યની શિક્ષણ સંસ્થાઓમાં ન જ આપી શકાય તે સ્પષ્ટ છે. રાખીએ છીએ. આ જ સાચી વિદ્યા છે અને આવી વિદ્યાને અભાવ પણ ધાર્મિક શિક્ષણને બીજો વ્યાપક અર્થ, નૈતિક શિક્ષણહોય તે અમુક વિષયનું જ્ઞાન ગમે તેટલું મળ્યું હોય તે પણ ઘડતર moral education-જીવનનાં નૈતિક મૂલ્યોની સમજણ. નથી થયું એમ માનીએ છીએ. વિદ્યાર્થીકાળમાં, વ્યવહારિક શિક્ષણ આવા શિક્ષણને અભાવ હોય તો પરિણામ ભયંકર આવે અને સાથે આવી કેળવણી - વિદ્યા, વિદ્યાર્થીને મળવી જોઈએ અને તે જ આજે તે આપણે જોઈએ છીએ. તેથી સરકાર જાગી અને શિક્ષણસંસ્થા- * તેને સવાંગી વિકાસ થયો ગણાય અને વિદ્યાર્થી Integrated એમાં આવું શિક્ષણ આપવું કે નહિ અને તે કેવી રીતે, તેને personality થાય. ગંભીરપણે વિચાર શરૂ થશે. . રાધાકૃષ્ણનના પ્રમુખપદે એક - શાળાઓ અને કૅલેજોમાં હાલ જે રીતે શિક્ષણ અપાય છે અને Education commission નિમાયું હતું. તેણે આ બાબત. ત્યાં જે સ્થિતિ પ્રવર્તે છે તેમાં આવી વિદ્યાને સર્વથા અભાવ છે વિચાર કર્યો. ત્યાર પછી આ જ વિષયને માટે શ્રી શ્રી પ્રકાશના પ્રમુખ પદે એક કમિટી નીમી. હમણાં બીજ Education commission એમ આપણે જોઈએ છીએ. વિદ્યાર્થીઓમાં અશિસ્ત, તેફાને, ડે. કોઠારીના પ્રમુખપદે નિમાયું હતું. તેણે પણ આ વિષયમાં વિચાઅસ્થિરતા, વિગેરે જોઈએ છીએ તેનું કારણ આવી સાચી વિદ્યાને રણા કરી. પણ કોઈ સ્પષ્ટ માર્ગદર્શન મળી શકયું નથી અને અભાવ હોય એમ આપણને લાગે છે. આના ઘણાં કારણે છે, તેની સરકારે કોઈ નિર્ણય કર્યો નથી. ચર્ચામાં નહિ ઉતરૂં, પણ ધાર્મિક શિક્ષણને પ્રશ્ન આ ભૂમિકામાંથી નૈતિક શિક્ષણ અને ઊંડા અર્થમાં ધાર્મિક શિક્ષણ ભિન્ન છે. ઉભળે છે તે જાણવું જરૂરી છે. નૈતિક શિક્ષણ સામાજીક વ્યવહાર માટેની આચારસંહિતા છે. માણસ ઊંડું ચિન્તન કરે તે જીવ, જગત અને ઈશ્વર વિશે પણ તેણે કાંઈક અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં આપણી જે શિક્ષણપદ્ધતિ વિચારવું પડેઃ હું કોણ છું, આ વિશ્વ સાથે મારા સંબંધ શું છે અને અંતે હતી તેમાં વ્યવહારિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ એવા ભેદ ન મારું શું થવાનું છે એ વિશે પણ કાંઈક માન્યતા અને શ્રદ્ધા કેળવવી હતા. પાઠશાળામાં, ગુરુકુળમાં અથવા મદ્રેસામાં અભ્યાસ કરતે પડે. નૈતિક વર્તનની તાત્ત્વિક ભૂમિકા શોધવી પડે. વિવિધ ધર્મોએ વિદ્યાર્થી વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ મેળવતા. અંગ્રેજો આ પ્રશ્નો વિશે ચિન્તન કર્યું છે અને ચોક્કસ માન્યતાઓ સ્વીકારી છે-જે તે તે ધર્મના અનુયાયીઓ શ્રદ્ધાથી અપનાવે છે. સાથે પ્રીસ્તી પાદરીઓ પણ આવ્યા, તેમણે શાળાઓ સ્થાપી. રાધાકૃષ્ણન કમિશને છેવટે આટલી ભલામણ કરી છે: (૧) દરેક તેમાં પ્રીસ્તી ધર્મનું શિક્ષણ આપવામાં આવતું. કેટલેક અંશે તેમાં શિક્ષણસંસ્થામાં પ્રાર્થનાથી કાર્યને પ્રારંભ કરો. (૨) સંત પુરુ• ધર્માન્તર કરાવવાની પ્રવૃત્તિ હતી. અંગ્રેજોએ રાજ્યકર્તા તરીકે ના જીવનચરિત્રો શીખવવા (૩) સત્ શાસ્ત્રોના પસંદ કરાયેલા ભાગા
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy