________________
' -
૨૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૬૮
મારે રામુ હવે ગાંડો નથી હૈ!” | (જ્યોતિ સંઘ પત્રિકા ફેબ્રુઆરી ૧૯૬૮ માંથી સાભાર ઉધ્ધત ) શાળાના વાતાવરણને સામાજિક રીતભાત સાથે રામુનો મેળ “બહેન, મારે લાયક કંઈ પણ કામ હોય તે જરૂર જણાવજો,
બેસાડવે એ તે લોઢાના ચણા ચાવવા જેવું હતું. શાળાના બાળકો હો!”
રમતાં હોય ત્યાં રામુ વસ્ત્રો કાઢીને નાહવા પણ બેસી જતો. આ “અમરતબા, તમારું શરીર સાચવી શકો તે જ બહુ છે.”
આ બધાંમાંથી માર્ગ કાઢવાનો એ તનતોડ પ્રયાસ કરી રહ્યાં. “અરે, એ તો સાચવશે ભગવાન, તમે તારે મને બોલાવજો ને!
એ દરમ્યાન ક્ષયવાળો દીકરો કેશુ મૃત્યુ પામ્યો. એનાં બાળકો
પણ અમરતબાને ઉછેરવામાં આવ્યાં. વખત જતાં કેશુની દીકરીને એટલામાં ઘસાઈ નથી જવાની ”
સરસ રીતે પરણાવી પણ ખરી. આમ બોલતાં બોલતાં અમરતબા ગયા પણ એમના શબ્દો ધીમે ધીમે રામુ માના પ્રેમથી સુધરવા માંડયો. એના ગાંડાં મનમાં ગૂંજ્યાં જ કર્યા. કોઈ યુવાનને પણ શરમાવે એવા ઉત્સાહ- તોફાનો શમવા માંડયાં. રોજીંદા કામકાજની સૂઝ આવવા માંડી. પૂર્વક આમ બોલનારની કાયા કેવી હતી? ગરીબી ને ઉમ્મરના ઘસારા
અને માના કામકાજમાં ટેકો કરવા માંડયો. રામુને સુધારવા માટે ખર્ચ
કરવામાં અમતરબાએ કદી પાછું નહોતું જોયું. કેટલે દધીને હલ ને ઝીલી ઝીલીને માંડ જીવી રહેલી સાવ જર્જરિત! એમના આયુષ્યનો
અધમણ તો બદામ ખવરાવેલી એ ઉપરાંત બીજું ય કેટલું! અણધાર્યો અંત આવી જાય તો યે નવાઈ નહીં એ વિચાર એમને
રામુની દાકતરી સારવાર ઉપરાંત જે કંઇ ઉપાયો જાણવા મળે જોતાં આવી જાય.
તે પૂરા પરિશ્રમથી કર્યા જ કરતાં - તન, મન, અને ધનથી. * આજથી દશેક વર્ષ પહેલાં એક દિવસ અમરતબા અમારે એ દરમ્યાન રામુની દીકરી કમુનાં લગ્ન લેવાયાં. શું અમરતઆંગણે આવી ચડયાં - ઘરકામ માટે. મારે તે કામ કરનાર બાઇ
બાને ઉત્સાહ! ઘર પાસે સરસ મજાનો મંડપ બંધાવીને અઠવાડિયું
તે કથા બેસાડી - પૂરા ભકિતભાવથી ! અને કમુને કરિયાવર તે. હતી એટલે એમને મેં બીજે ગોઠવ્યાં. એ તથા એમની દીકરી માણેક,
ગજા ઉપર ખર્ચ કરીને પણ પૂરા વાત્સલ્યથી કર્યો. કમુના ગાંડા બેઉ વિધવા, બે દીકરામાં એક ક્ષયથી પીડાતો (જે હવે હયાત નથી.) માબાપનું સ્થાન એની દાદી અમરતબાએ લીધું ને એને સ્ટેજે પણ અને એક ગાંડો. અને છ સાત પૌત્ર-પૌત્રી. આ બધાંની જવાબ- ઓછું આવવા દીધું નહીં. દારી મુખ્યત્વે એમને માથે. આ બધાંને ખર્ચ બેઉ મા- દીકરી ઘરઘરનાં
એમણે પોતાના પવિત્ર પ્રેમાળ સ્વભાવ અને મદદરૂપ થવાની
વૃત્તિથી એમના જમનારા તથા પાડોશીઓને ખુબ પ્રેમ મેળવેલે. કપડાં - વાસણ કરીને કેમ કાઢે? એમના હાથમાં તો એક કોડી પણ
એટલે સુખદુ:ખને પ્રસંગે એમનો ટેકે સારો મળી રહેતો. નહતી. અમે થેડે ટેકો ર્યો અને દીકરી માણેકે ધીમે ધીમે થોડા આમ એક પછી એક અગવડો વટાવતાં અને કર્તવ્યો અદા વિદ્યાર્થીઓને જમાડવાનું શરૂ કર્યું.
કરતાં અમરતબા આજે જીવનને આરે પહોંચ્યાં છે. જીવનમાં કંઇક અમરતબાને એક મોટા ખાદી - ભંડારનું રડું ચલાવવાનું
સ્થિરતા આવી છે. રામુ ખૂબ સારી રીતે એમને ટેકો કરે છે. રામુને
બૌદ્ધિક વિકાસ બહુ નથી પણ વર્તનમાં ભાગ્યે જ ગાંડપણ લાગે છે. કામ અપાવ્યું, કામ, રહેવાનું તથા પગાર ઠીક હતા એટલે ગુજારાને
હવે એમને ચિંતા છે રામુની ભવિષ્યની સલામતીની. આંખ પ્રશ્ન થોડો હળવો થયો. પણ તેમને મોટી ચિંતા હતી રામુની.
મિચાયા બાદ રામુનું શું? વળી ભાડાના ઘરમાં અગવડો પણ નડે એમનું જીવન તે અહીં (અમદાવાદમાં) કંઇક સરળ બનેલું, છે. એ કરતાં કંઇક પિતાનું હોય તો? પરંતુ એમને રામુ વિરમગામમાં ગાંડા ઘેલા દિવસે કાઢી રહેશે. ગુજરાત હાઉસીંગ બૅર્ડમાં ઓછી આવકવાળાને માલિકીના એનું શું કરવું?
બ્લેક મળે છે એ જાણતાં એમણે સતત દોડધામ કરીને માત્ર ત્રણ
દિવસમાં આ એક બ્લોક નોંધાવી દીધું ને એમને એ મળી પણ અમરતબાએ એને વિરમગામથી અમદાવાદ લાવવાના પ્રયાસ
ગયો! મનમાં તો એ જ કલ્પના છે કે એમની હયાતિમાં એમને શરૂ કર્યા. પણ રામુ તે રસ્તામાં છુટ્ટો પડીને નાસી જાય, વળી કેક
રામુ આ બ્લોકના એક ખંડમાં રહે, બીજા ઓરડાઓ ભાડે આપે ભળતી ગાડીમાં બેસી જાય ત્યારે તે શોધી શોધમાં દમ નીકળી જતો. અને આર્થિક ચિતા વગર જીવી શકે !
અંતે એકવાર બેત્રણ સંબંધીઓની મદદથી રામુને સાંકળે - એક અત્યંત ગરીબ માતા અનેક વિટંબણાઓમાંથી પણ બાંધીને ગાડીમાં બેસાડયો, મહાપરાણે અમદાવાદ આવીને અમારી
પોતાના સાવ ગાંડા દીકરાનું કેવું સુખદ્ ભાવી સર્જી શકે છે! ધનવાન પાસે લાવ્યાં.
માતાઓ માટે પણ આવો પુરુષાર્થ શકય છે ખરો? આ સ્થળે પણ અહોહો રામનું કંઇ તોફાન!
(એક સત્ય ઘટના - નામ બદલીને
ગીતા પરીખ અહીં આવીને એ અમારા બાથરૂમમાં નાહવા બેઠો તે એસિડ
વિષયસૂચિ ને બાટલે તેલને સમજીને માથે રેડવા માંડે! આવાં આવાં–
પૃષ્ઠ તોફાનેથી મૂંઝાતાં અમરતબાએ એને ગાંડાની હોસ્પિટલમાં મૂકયો.
ધાર્મિક શિક્ષણ : એક પરિસંવાદ પૂર્ણિમા પકવાસા ૨૨૭
પ્રકીર્ણ નોંધ : “પ્રભુકૃપા-કિરણ’: એક પરમાનંદ ૨૩૦ રામનું એ હોસ્પિટલમાં ઠીક ચાલ્યું. અમરતબા એને અવાર
અવલોકન, ‘જૈન સોશિયલ 5 ૫,’ નવાર મળવા જાય. પણ માને જીવ એને ત્યાં જતાં અકળાય એટલે અમદાવાદમાં ઊભું કરવામાં આવનાર ઘેર લાવે. વળી એનાં તોફાનથી અને લોકોના વાંધા - વિરોધથી કંટાળે કલા-ગૃહ : આર્થિક સહાય માટે એટલે પાછો મૂકી આવે. પણ એમના જીવને જરાય શાંતિ ન મળે.
અનુરોધ, શિવામ્બુ ચિકિત્સાના સંશોધન
અંગે કમિશન નીમવા માટે ગુજરાત અંતે એમણે નોકરી છોડી. સ્વતંત્ર રહીને કોઇ કામધંધો કરે
સરકાર પાસે કરવામાં આવેલી માંગણી, તો આવા રામુને પણ સાથે રાખી શકે ને? એ જ આશાએ! માનવજાતને નવી આશા આપતા વધતી જતી મોંઘવારીમાં આ પણ એક સાહસ હતું.
એરોવીલનું શિલારોપણ.
અંતરીક્ષજીના પ્રશ્ન અંગે થેડી વિચારણા. પરમાનંદ ૨૩૨ એક શાળાના મકાનમાં એક ‘ગે રેજ' ભાડે રાખીને એમણે
તમામ જ્ઞાતિ અને કોમના મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ૨૩૩ એમાં રડું ખેલ્યું. ધીમે ધીમે એમને ત્યાં જમનાર વિદ્યાર્થીઓ મધ્યમવર્ગને આશીવાંદરા અને ઓફિસરો વધવા લાગ્યા. જો કે શરૂઆતને સમય ઘણો આકરો જૈન કલીનીક’ ગયો. એમની તબિયત પણ લથડયાં કરી. દીકરાઓના બાળકોને
નવી દુનિયામાં-૨
. દલસુખ માલવણિયા ૨૩૪
ગ્રામદાન આંદોલનને વ્યાપક કાન્તિલાલ વોરા, નરોત્તમ શાહ ૨૩૫ ભણાવવાની પણ મુશ્કેલી પડી. છતાં એમણે એમને શાળામાં ગઠવ્યાં
બનતો જતો વિસ્તાર અને એમના વહાલા રામુને પોતાની સાથે હંમેશ માટે રહેવા “મારો રામુ હવે ગાંડો નથી હોં!” ગીતા પરીખ ૨૩૬ લઇ આવ્યાં.
નારાયણ આશ્રમની યાત્રા
સુનંદાબહેન વહોરા ૨૩૭