________________
૨૩૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૩-૧૮
ના ૧૨૪ દેશમાંથી અને ભારતના ૨૩ પ્રદેશમાંથી લાવવામાં ધરાવે છે; બાહ્યાન્તર બધી શોધનો - તેના વિકાસ માટે પૂરો ઉપયોગ આવેલી માટી પુરવામાં આવી હતી. “જે પ્રગતિને ઝંખી રહ્યા કરવામાં આવશે. છે અને વધારે ઉન્નત અને સત્યલક્ષી જીવનની આકાંક્ષા સેવી રહ્યા “એવીલ ભાવિ સાક્ષાત્કારની નિર્માણભૂમિ બનશે અને છે એવા માનવીનું આ એરોવીલ નિવાસસ્થાન બનશે.”—આ વિશ્વબંધુત્વને મૂર્તિમંત કરવા માટેના ભૌતિક તેમ જ આધ્યાત્મિક શ્રી અરવિન્દ આશ્રામનાં અધિષ્ઠાત્રી માતાજીનો સંદેશ હતો. સંશોધનનું કેન્દ્ર બનશે.” આ પ્રસંગે માતાજી તરફથી આશ્રમ ઉપરના પિતાના નિવાસ- આ એરવીલારા નવો ઇતિહાસ સર્જાશે અને સદ્ભાવ સ્થાનેથી નીચે મુજબના charter of auroville-“એવીલના ધરાવતા અને ઉર્ધ્વ જીવનની આકાંક્ષામાં નિષ્ઠા દાખવતા સર્વ જાહેરનામા’ની ઘેષણા કરવામાં આવી હતી.
કોઇ માનવીઓ વિશ્વનાગરિકો તરીકે સ્વતંત્રપણે એક સાથે વસી આ “ઓરવીલ” સૌથી પહેલું વિશ્વનગર હશે.
શકે એવું સાધનાકેન્દ્રનિર્માણ કરવામાં વિશ્વની સર્વ દેશો “એવીલ ખાસ કોઇ વ્યકિત કે વર્ગની માલિકીનું નહિ સહકાર આપશે. હોય, તે સમગ્ર માનવજાતિનું હશે. પણ જેને આ એરોવીલમાં આ ઓરવીલની યોજનાનું “યુનેસ્કો’ એ સર્વાનુમતે અનુમોદન રહેવું હશે, તેણે દિવ્ય ચેતનાને સ્વેચ્છાપૂર્વક સમપિત થવું પડશે. કર્યું છે અને ભારત સરકારે તેને પૂરો ટેકો આપ્યો છે.
“રોવીલ અનન્ત એવા જ્ઞાનવિતરણનું, સતત એવી પ્રગ- મૂર્તિમત્ત થઈ રહેલ શ્રી અરવિન્દ અને માતાજીના સ્વપ્નને તિનું, જેને વૃદ્ધત્વ સ્પર્શી શકતું નથી એવા યૌવનનું કેન્દ્ર થશે. પૂરી સફળતા પ્રાપ્ત થાઓ એવી આપણી સર્વની પ્રાર્થના હો! “એવીલ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુ બનાવવાની અપેક્ષા
પરમાનંદ > અન્તરીક્ષના પ્રશ્ન અંગે થોડી વિચારણા 52 તા. ૩-૩-૬૮ રવિવારના રોજ મુંબઈ ખાતે ગોડીજી જૈન અને અહિંસાની આશા રાખી હતી તે સાધુસંતોની વાણીમાં પણ મેં ઉપાશ્રયમાં અખિલ ભારતીય તીર્થરક્ષા સમિતિ અને જૈન શ્વે. મૂ. ખૂબ ગરમી અને ઉકળાટ જયાં. એ પ્રસંગે મેં કરવા ધારેલું કૅન્ફરન્સ તરફથી અન્નરીક્ષજી તીર્થને લગતી ઊભી થયેલી પરિ- વકતવ્ય નીચે મુજબ હતું: સ્થિતિ અંગે પ્રકાશ પાડવા માટે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમુ- પૂજય આચાર્યશ્રી, મુનિગણ, ભાઈઓ તથા બહેને, દાયની એક જાહેર સભા બોલાવવામાં આવી હતી. અન્તરીક્ષજીના - આજની આ સભામાં હું બે હેતુથી આવ્યો છું. એક તો જે સંદર્ભમાં દિગંબરોની વિરૂદ્ધમાં શ્વેતાંબરોને પક્ષ રજુ કરવાને
એcરીક્ષજી તીર્થના પ્રશ્ન ઉપર આપ સર્વ આટલે બધે ઉકળાટ
અનુભવી રહ્યા છે તે વિશે હું બહુ ઓછું જાણું છું તેથી મને વિચાર આ સભાને આશય હતો. આ પ્રશ્ન અંગે મારા અમુક વિચારે
આવ્યો કે આ સભામાં હું આવું અને આપમાંનાં આગેવાન ભાઈઓને આ સભા સમક્ષ મારે જ કરવા જ જોઈએ એમ દિલના ઉડાણ- સાંભળ' તે મને આ વિષયમાં વધારે પ્રકાશ પ્રાપ્ત થાય. બીજે માં લાગવાથી હું એ સભામાં ગયે અને મને તક મળતાં હું બેલવો હેતુ એ છે જે સમાજ સાથે મારો જીવનભરનો સંબંધ છે તે ઊભા થયા અને બે અઢી મિનિટ બેલ્યો-ને બોલ્યો - એવામાં મારી
સમાજનાં ભાઈ - બહેને સમક્ષ મારા મનની બેચાર વાત રજ
કરૂં. આ રીતે અહિં આવ્યા બાદ અને આપમાંના કેટલાક ભાઈઓને વિરૂદ્ધ ખૂબ શોરબકોર શરૂ થયો અને આગળ બેલવાનું બંધ કરવાની
સાંભળ્યા બાદ, અન્તરીક્ષજી તીર્થ અંગેની અદ્યતન પરિસ્થિતિને મને ફરજ પડી. એ સભામાં મારી આગળનાં વકતવ્યો લોકલાગણી મને ઠીક પ્રમાણમાં ખ્યાલ આવ્યો છે. આમ છતાં આજે હું આ ઉશ્કેરનારા અને દિગંબરો વિરુદ્ધ જેહાદની હાકલ કરનારાં હતાં, જ્યારે પ્રશ્નની વિગતમાં કે તેને લગતા ગુણદોષમાં ઉતરવા માગતો નથી. હું મારે સુર વાટાઘાટો કરીને સમાધાનીને માર્ગ શોધવા માટે અનુરોધ
તે આ પ્રશ્ન અંગે જે વાસ્તવિકતા છે તેની બે ત્રણ બાજુએ
તરફ આપનું ધ્યાન ખેંચવા માગું છું. કરવાનો હતો. સ્વાભાવિક છે કે ત્યાં એકત્ર થયેલા લોકોને મારી આ
લગભગ ભગવાન મહાવીરના સમયથી જૈન સમાજ શ્વેતાંબર વાત ન ગમે, અને તેથી મને બોલવાનું બંધ કરવાની ફરજ પાડવા
અને દિગંબર વિભાગમાં વહેંચાયેલો રહ્યો છે. જૈન ધર્મ અંગે બન્ને જેવું અશિસ્તભર્યું વર્તન દાખવવામાં આવે. જોકલાગણીના ઉશ્કેરાટનું વિભાગની ૯૦ ટકા માન્યતા લગભગ એક સરખી છે; ૧૦ ટકા આવું જ પરિણામ આવે એમ સમજીને તે બાબતનું મને કોઈ વિશેષ પ્રત્યેકની માન્યતામાં તફાવત છે. આ તફાવત મુખ્યત્વે સાધુસંસ્થી
અંગે અને મંદિરમૂર્તિ તથા પૂજાવિધિ અંગે છે. દરેકને પોતપોતાનાં દુ:ખ ન થયું.
મંદિર અને તીર્થો છે અને કેટલાંક તીર્થો ઉભયમાન્ય છે. અન્તએ પ્રસંગે જે વિચારો હું રજૂ કરવા માગતા હતા અને એમ
રીક્ષજી તીર્થ આવું એક ઉભયમાન્ય તીર્થ છે. આ તીર્થ અને તેની છતાં રજૂ કરી શકશે નહિ તે વિચારે એ સભામાંથી ઘેર આવ્યા મૂર્તિ વિશે જેટલે આદર અને ભકિતભાવ શ્વેતાંબર મૂ. વિભાગ ધરાવે બાદ મેં વ્યવસ્થિત રીતે લખી નાંખ્યા.
છે તેટલે જ આદર અને ભકિતભાવ દિગંબર વિભાગ ધરાવે છે.
આ તીર્થ ઉપર શ્વેતાંબરોને જે હકક અને અધિકાર હોય તેને એ સભા સવારના ૯-૩૦ વાગ્યે શરૂ થયેલી અને એક વાગ્યા
કોઇ ઇનકારી શકે તેમ નથી તેવી જ રીતે દિગંબરોનું પણ જે કાંઇ લગભગ પુરી થઈ. અને તેમાં અનેક ગૃહસ્થો અને સાધુ સાધ્વીનાં ન્યાયનીતિપૂર્વકનું હોય તેને પણ કોઇ ઇનકારી શકે તેમ નથી. એ વકતવ્ય થયાં. મારા સિવાય સૌ કોઈને એક જ સુર હતું કે તીર્થરક્ષા
સાથે એ પણ ચક્કસ છે કે આ તીર્થ અંગે ગમે તેટલી લડત લડ
વામાં આવે તે પણ આ તીર્થ કોઇ પણ એક જ સમુદાયનું બની માટે તૈયાર થાઓ અને કોઈ પણ ભોગે કોઈ પણ ઉપાયે આપણાં
શકે તેમ છે જ નહિ. જે વાસ્તવિકતા આવી છે તે આજે ઊભું તીર્થના હકકો હાંસલ કરો. કેટલાકે આ પ્રશ્નને જીવનમરણને થયેલા ઝગડાને ગમે તેટલી કાનુની લડત લડવામાં આવે, ગમે તેટલી સવાલ બનાવી દીધે. એક આગેવાન શ્રી મોતીલાલ વીરચંદ શાહે અથડામણ ઊભી કરવામાં આવે તે પણ, કોઇ કાયમી નિકાલ આવી તે મુંબઈ શહેરમાંથી જેલમાં જવાની તૈયારી ધરાવતા દશ હજાર શકે તેમ નથી. ઇ. સ. ૧૯૧૮ ની સાલમાં આપણે સમેતશિખરજીને સ્વયંસેવકોની માગણી કરી. સભાના પ્રમુખસ્થાને બીરાજેલા વૃદ્ધ પહાડ ખરીદ્યો અને ત્યાર બાદ ઘણા કાનૂની ખટલા થયા અને એમ આચાર્યશ્રી વિજયપ્રતાપસુરિજીએ આગળ બનેલા કેટલાક દાખલા છતાં આપણે દિગંબરોને ત્યાંથી ટાળી શકયા નથી અને ૫૦ વર્ષના આપીને એમ પણ જણાવ્યું કે “તીર્થરક્ષાના કાર્યમાં અહિરા બોધરૂપ ગાળે આપણે બન્ને જ્યાં હતા લગભગ ત્યાંના ત્યાં આવીને ઊભા નથી. એ ત્રણ કલાક મારા માટે ઊંડી વ્યથાના હતા. આ ધર્મઝનુન છીએ. અન્તરીક્ષને લગતો ઇતિહાસ પણ આવે છે. મૂર્તિ અને આપણને કયાં લઈ જશે એના વિચારો અને કલ્પનાઓ મને મંદિરની માલકી અને વહીવટ અંગે પ્રીવીકાઉન્સિલને ચૂકાદો આપણા ગુંગળાવી રહી હતી. જેમની વાણીમાં મેં સમભાવ, શાન્તિ, પ્રેમ પક્ષમાં મળવા છતાં ત્યાંથી પણ દિગંબરોને ટાળી શકાયા નથી, ટાળી